Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006437/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ ANUTTARO SHRI PAPATIKA hakeley SUTRA શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર Page #4 -------------------------------------------------------------------------- ________________ - - - - OOO OOD PPPee HTTARAMusum INDIAN UN Talam जैनाचार्य - जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराजविरचितया अर्थबोधिन्याख्यया व्याख्यया समलङ्कतं हिन्दीगुर्जरभाषानुवादसहितम् अनुत्तरोपपातिकसूत्रम। Anuttaro - papatika Sutram नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि पण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः အအအအအအအအအ प्रकाशक: • भा० श्वे० स्था० जैनशास्त्रोद्धार-समिति-प्रमुखः श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः मु० राजकोट (सौराष्ट्र) Rapnima द्वितीया आवृत्तिः प्रति १००० वीर संवत् २४८५ विक्रमसंवत् २०१५ ईस्वीसन् १९५९ मूल्यम् रू. ७-५० Lessssssssssssssssssssssssss Page #5 -------------------------------------------------------------------------- ________________ ૐ મા સિ સ્થા ન : શ્રી અ. ભા. શૈ. સ્થાનકવાસી જૈ ન શા ોદ્દા ૨ સમિતિ ગ્રીન લેાજ પાસે, રાજકોટ, Published by : Akhil Bharat 5. 3. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર Shri Jain Shastroddhar Samiti, Garedia Kuva Road, RAJKOT. (Saurashtra) W. Ry. India, બીજી આવૃત્તિ ઃ પ્રત ૧૦૦૦ વીર સવત : ૨૪૮૫ વિક્રમ સંવત્ : ૨૦૧૫ ઈસવી સન : ૧૯૫૯ * મુદ્રક : અને મુદ્રણસ્થાન · જયતિલાલ દેવચંદ મહેતા જ ય ભા૨ત પ્રે સ, ગ ૨ ડી આ * વા રાડ શાક મારકેટ પાસે, રાજકોટ. Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના (૧) આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાતઃઉષાકાળ, સન્ધ્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. (૩) માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) ઉલ્કાપાત—મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૯) દિગ્દાહ—કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ—વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત—આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. યૂપક—શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને યૂપક કહેવાય. આ પ્રમાણે યૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમા ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. યક્ષાદીમ—કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ—કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. મહિકાશ્વેત—શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દાત—ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગન્ધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ—જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યુદ્ગત—નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન—કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર—ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચારે મહોત્સવ અને ચાર પ્રતિપદા—આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્ર પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સન્ધ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત્ સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (२) महिकाश्वेत—शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात—चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढँक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (९) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय — (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है । (१४) (१५) (१६) मल-मूत्र – सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है । I श्मशान — इस भूमि के चारों तरफ १०० - १०० हाथ तक अस्वाध्याय होता है । (१९) चन्द्रग्रहण—जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए | (१७) सूर्यग्रहण – जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत — नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए । पतन — कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर — उपाश्रय के अन्दर अथवा १०० - १०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा - आषाढ़ी पूर्णिमा ( भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा ( स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ ॥अथ श्री अनुत्तरोपपातिठशांग सूत्र ठी विषयानुभाशिष्ठा ॥ अनु. विषय पाना नं. प्रथम वर्ग १ (अध्ययन १) १ भंगलायर २ शास्त्रष्ठा परियय 3 सभवसरा स्व३प छा वर्शन ४ सावधपू निषेध ५ सभवसरा स्व३प छा वार्यान ६ आर्यसुधर्भ परियय ७ सुधर्मभ्सु प्रश्नोत्तर ८ लिछुमार वार्यान ८ गौतभ प्रश्नोत्तर १० अध्ययनसभाप्ति oo m JUM અધ્યયન ૨ સે ૧૦ તક ११ भयालि हुभाराहि नौ हुभारों छा वर्शन १२ (१) वर्ण सभाप्ति अथ द्वितिय वर्ग २ ૧૫ १३ घीर्धसेन आहि तेरह हुभार ठा वर्शन १४ (२) वर्ण सभाप्ति ૧પ શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર Page #12 -------------------------------------------------------------------------- ________________ अथ तृतीय वर्ग 3 स m m १५ धन्य-शुभार वर्शन १६ धन्यभार धर्मोपदेशठा वार्शन १७ पुगतापरावर्त वार्शन १८ संसारस्व३५ वर्शन १८ धन्यछुभारोष्ठो ज्ञानप्राप्ति २० धन्यछुभारठी तपश्चर्याष्ठा वार्यान २१ धन्य मनगारठा शरीर वार्यान २२ धन्यनाभ सनगारठी भुज्यताठा वार्यान २3 धन्यनाभारागारठा शरीर वार्यान २४ धन्यनाभारागार ठी स्तुति २५ धन्यनाभागार उा संस्तारछा वार्यान २६ धन्यनाभारागार ठो हेवलोगभन छा वर्शन २७ धन्यनाभागार ठा भवान्तर विषयमें प्रश्नोत्तर २८ सुनक्षत्राहिनवडुभारठा वर्शन २८ शास्त्रसभाप्ति उ० शास्त्रप्रशस्ति m ४६ ४७ ॥ति श्री अनुत्तरोषपातिटशांग सूत्र डी विषयानुभाशिछा सभात ॥ શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર Page #13 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ ગુજરાતી ભાષાનુવાદ. (૧) જે અનેક ગુણ સમૂહની ખાણ છે, જે કલ્પવૃક્ષ સમાન સકળ મનોરથને પૂર્ણ કરવાવાળા છે, જે દેવતાઓને વન્દનીય છે તેમજ જે મેક્ષરૂપી મહેલ પર સુશોભિત છે, વળી અનેકભવના સમસ્ત પાપ એવં દુઃખોને વિનાશ કરવાવાળા છે, જે ભવ્ય અને પિતાના જ્ઞાનરૂપી દિવ્ય પ્રકાશથી સન્માર્ગ પ્રદર્શિત કરવાવાળા છે, અને જે શ્રેષ્ઠ કકયાણકારી સુખ દેવાવાળા મુનિયાના નાથ છે એવા ચરમ તીર્થંકર જિનેન્દ્ર ભગવાન મહાવીરસ્વામીને નમસ્કાર કરું છું. (૧) (૨) જે જીવની રક્ષા અર્થાત્ યતનામાટે દેરા સહિત સદા મુખવસ્ત્રિકા મુખ પર બાંધે છે, તથા જે રાગ દ્વેષથી રહિત છે એવા નિર્મળ આચાર પાળવા વાળા સુગુરુને હું નમસ્કાર કરું છું. (૨) (૩) “હું ઘાસીલાલ” મુનિ ભવ્ય જીવોને સુખપૂર્વક જ્ઞાન–પ્રાપ્તિ માટે શ્રી “અનુત્તરપપાતિક સૂત્રની “અર્થબંધની ટીકા બનાવું છું. (૩) - ઉપરોકત લોકોમાં મંગલાચરણ તથા વિષય, સમ્બન્ધ, પ્રયોજન અને અધિકારી, એ મુખ્ય પાંચ વાતે બતાવી છે. જો કે પ્રત્યેક ગ્રંથમાં તે આવશ્યક છે. આ “અનુત્તરપપાતિક દશાંશ્ સૂત્રમાં, ભગવાને જે જે વિષયનું વર્ણન કર્યું છે, તે તેને સંક્ષેપથી નામ નિર્દેશ કરે છે– શાસ્ત્રકા પરિચય આ વિષય નન્દિસૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે - રાજગૃહ આદિ નગર, ત્યાં રહેલા ઉદ્યાન (બગીચા), યક્ષાયતન, વનખંડ, સમવસરણ, રાજાઓના અને માતાપિતાઓના નામ, ધર્માચાર્ય, ધર્મકથા, આ લેકસંબંધી તથા પરલેકસંબંધી વૈભવ ભેગપરિત્યાગ, દીક્ષા, કૃતપરિગ્રહ (શ્રુતગ્રહણ), તપ, ઉપધાન, પ્રતિજ્ઞા-અભિગ્રહ, ઉપસર્ગ. સંલેખના (સંથારાનો પ્રાગ) આહારને ત્યાગ, શરીરને હલાવ્યા વિના વૃક્ષાદિની માફક એક સ્થાન પર સ્થિર રહેવારૂપ પાદપપગમન સંથારે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવું, ફરી સુકુળમાં જન્મ લે, સમ્યકત્વની પ્રાપ્તિ થવી, અને મોક્ષ મેળવ આદી. આ નવમાંગ અનુત્તરે પાતિક દશાંગમાં એક શ્રુતસ્કંધ છે, ત્રણ વર્ગ છે. અધ્યયનના સમૂહને વર્ગ કહે છે, પ્રથમ વર્ગમાં દશ, બીજા વર્ગમાં તેર, અને શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર Page #14 -------------------------------------------------------------------------- ________________ ત્રીજામાં દશ અધ્યયન છે, ઉદ્દેશન-કાળ ત્રણ છે. જે સકંધમાં જેટલા વર્ગ હોય છે તેના તેટલાજ ઉશન–કાળ હોય છે, સમુદેશન-કાળ પણ ત્રણ છે. બધા મળીને છેતાળીસ લાખ આઠ હજાર, ૪૬૦૮૦૦૦ પદ પ્રમાણ છે. સમવાયાંગ સૂત્રમાં પણ અનુત્તરપપાતિક દશાંગના વિષયને આજ કમ મળે છે. “મવાળ” શબ્દની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે છે – 'सम्यक् एकीभावेनावसरणम-एकत्र गमनं-संमिलनं देवमनष्यादीनां સમવસરા- અર્થાત્ જ્યાં સમ્મિલિત રૂપથી એકજ ઉદેશથી દેવતા–મનુષ્ય આદિ એકત્રિત થાય છે તેને સમવસરણ કહે છે. અથવા “મવત્તિ=ગવતનિત ઘટવર્થ લેવાવો વત્ર તમારા અથત જ્યાં ધર્મકથા સાંભળવા માટે દેવતા આદિ આવે છે, તેને સમવસરણ કહે છે. સમવસરણ સ્વરૂપ કા વર્ણન જે સ્થાન (ક્ષેત્ર), ગામ અને નગરમાં સમવસરણ થાય છે, ત્યાં ભગવાનના આગમન પહેલાં જ આભિગિક દેવતા (સેવક દેવતા) આવીને અચિત્ત વાયુ, જળ તથા પુષ્પ આદિ વિફિયરૂપથી ઉત્પન્ન કરે છે, વૈકિય-શકિત દ્વારા ઉત્પન્ન કરેલ પવન, પાણી તથા ફૂલ સચેત હોતાં નથી. કઈ દેવ ત્યાંની ધૂળ (કચર આદિ) દૂર કરવા માટે વાયુની વિક્ર્વણા કરે છે, કઈ દેવતા ધૂળને ઉપશાન્ત કરવા (બેસાડી દેવા) જળવૃષ્ટિ કરે છે, કઈ પરિષદને બેસવા માટે પુષ્પવૃષ્ટિ કરે છે. જેથી પરિષદમાં બેઠેલ શ્રોતાઓની નીચે ઢીંચણે સુધી કુલેને ઢગ થઈ જાય છે. કદાચ જે દેવતાઓ દ્વારા નિર્મિત (નિર્માણ કરાયેલ-રચેલ) સમવસરણમાં સચેત પાણ-પુષ્પાદિની વૃષ્ટિ થાય તે સચેત પાણીથી ભીની થએલી પૃથ્વી તથા સચેત કુલેથી આચ્છાદિત સ્થાન પર સાધુ–સાવિ તથા જેઓએ વ્રતો અગીકાર કરી રાખ્યાં છે એવા પ્રતિજ્ઞાધારી શ્રાવક-શ્રાવિકાઓનું આગમન સર્વથા અસંભવ છે. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ પરિષદમાં મુખ્ય અંગ તે સાધુજ છે. એટલે દેવતાઓ દ્વારા સમવસરણમાં સચેત પાણી તથા સચેત કુલ આદિની વર્ષા નથી હોતી, પરંતુ અચેતજ હોય છે. એવું નિશ્ચિત થાય છે, હવે અહીં એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે, દેવતા જે પોતાના સ્વરૂપને હાથી, મૃગ, સર્પ આદિ નાના પ્રકારના રૂપમાં પિતાની વૈકિય શકિત દ્વારા પરિણત કરે છે, તે વિવિધ રૂપ તે સચેત હોય છે. તે સમવસરણને માટે કરેલ વૃષ્ટિ સચેત કેમ નહીં? તેને પ્રત્યુત્તર એજ છે કે:-દેવતાઓને પિતાના આકાર જેવા અથવા બીજાના આકાર જેવા વિક્રિય શરીરમાં પિતાના આત્મ–પ્રદેશ હોય છે. એટલે તે સચેત છે. પણ તે પુલેમાં તથા પાણીમાં તેના આત્મપ્રદેશ ન હોવાથી તે અચેત છે. વિકિયશકિતદ્વારા ઉત્પન્ન થએલ વાયુ, જળ તથા કુલેમાં એકેન્દ્રિય આદિ જીવ હોય છે એ વિષયનું શાસ્ત્રોમાં કોઈ પ્રમાણ મળતુ નૅથી. સાવદ્યપૂજા નિષેધ જે દેવતા નદી સમુદ્રો આદિથી પાણી, લતા, વૃક્ષ આદિથી કુલ લાવીને વર્ષા કરે છે, એવું આગમમાં ક્યાંઈ લખ્યું હોય તે તે સચેત પાણી પુષ્પાદિનું અનુમાન સંભવિત હોઈ શકે, અન્યથા નહીં. વળી પણ–જિનેશ્વર વીતરાગ ભગવાનની સાવદ્ય પૂજા શાસ્ત્રોમાં નિષિદ્ધ છે. છકાના સમારંભથી જે પૂજા થાય છે તે સાવદ્ય કહેવાય છે. માટે ભવ્ય જીને વીતરાગની સાવદ્ય પૂજા કરવી કલ્પતી નથી. કેમકે તે કર્મબન્ધને હેતુ છે. અર્થાત સાવદ્ય-પૂજા સંસાર-પરિભ્રમણનું કારણ છે. અહિં કાર્ય કારણ ભાવ આ પ્રમાણે છે – સાવદ્ય પૂજા છકાયના આરંભથી થાય છે, અને છકાયના આરંભથી હિંસા થાય છે, હિંસાથી ચિકણા કર્મો બંધાય છે, અને ચિકણું કર્મોના બધથી નરકનિગદ આદિ અનન્ત દુખેથી યુક્ત ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. માટે જિનેશ્વર વીતરાગ ભગવાનની સાવદ્ય પૂજાને શાસ્ત્રોમાં નિષેધ છે. જેમકે ઉપાશકદશાંગની “અગારધર્મસંજીવની” નામની ટકામાં કહ્યું છે-“જે મહાત્યાગી જિનેશ્વર વીતરાગ દેવની સાવધ-પૂજા કરે છે. તે આ ચતુર્ગતિરૂપ સંસારમાં અનેક પ્રકારના જન્મ મરણ કરતાં કરતાં દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરે છે.” સાવદ્ય પૂજાથી છકાયનો આરંભ થાય છે. આરંભથી કર્મ–બબ્ધ થાય છે. કર્મ–બંધથી જીવને આ સંસાર રૂપી ચક્રમાં પડવું પડે છે. ભગવાને આ વાત સ્થાનાલ્ગસૂત્ર (સ્થા. ૫ ઉદ્દે ૧) માં કહી છે પાંચ કારણે જીવ દુર્ગતિમાં જાય છે જેમકે-જીવહિંસાથી, જુઠથી, ચેરીથી, મૈથુનથી અને પરિગ્રહથી.” શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર Page #16 -------------------------------------------------------------------------- ________________ - હિંસા કરવાથી દુર્ગતિ થાય છે, માટે સાવદ્ય-પૂજા સર્વથા નિષિદ્ધ છે. એ રીતે જે ભગવાનના ચરણોમાં સદા પ્રેમ રાખવાવાળા તથા શુભગતિના ઈચ્છુક દેવતા વીતરાગ ભગવાનના સમવસરણમાં સચેત પાણું પુષ્પ આદિની વર્ષા કરે છે, આ વાત કઈ પણ યુકિતથી સિદ્ધ થઈ શકતી નથી. અનુમાન પ્રમાણથી પણ આ વાત સિદ્ધ થાય છે કે- જેમ તંગિકા નગરીના શ્રાવક, ભગવાનના સમવસરણમાં પાંચ પ્રકારના અભિગમ–પૂર્વક અર્થાત્ સચેત દ્રવ્ય (વસ્તુઓ) ને ત્યાગ કરીને જતા હતા, તેજ રીતે ભગવાનના અનુયાયી અભિયોગિક દેવતા પણ સમવસરણમાં સચેત પાણી પુષ્પ આદિની વૃષ્ટિ કરતા નથી. આ તીર્થ કરેની મર્યાદા છે. કહ્યું પણ છે સમવસરણમાં દેવતા અચેત પાછું, પુષ્પ આદિની વૃષ્ટિ કરે છે કેમકે સચેત વસ્તુને માટે જિનેન્દ્ર ભગવાને નિષેધ કરેલ છે. - ભગવાન પાર્શ્વનાથના સંતાનિક સ્થવિર ભગવાન તુંગિકા નગરીને પુષ્પવતી નામના ઉદ્યાનમાં પધાર્યા, તે નગરીના નિવાસી સ્થવિર ભગવાનને વન્દન કરવા પાંચ પ્રકારના અભિગમપૂર્વક ગયા. ભગવતી સૂત્રમાં કહ્યું છે. જ્યાં પુષ્પવતી નામનું ઉદ્યાન છે. ત્યાં આવી તે સ્થવિર ભગવાનને પાંચ પ્રકારના અભિગમપૂર્વક વન્દન કરે છે. અર્થાત્ સ્થવિર ભગવાનને વન્દના કરવા જતાં આ પાંચ વાતનું ધ્યાન રાખે છે, જેમકે - (૧) સચેત દ્રવ્યને દૂર રાખે છે, (૨) અચેત દ્રવ્યને ધારણ કરે છે, (૩) એક શાટિક જેડયા વગરનાં કાપડનું (સાંધા શિવાય એક સળંગ) જતના માટે ઉત્તરાસંગ કરે છે, () દૂરથી ભગવાન દ્રષ્ટિગોચર થતાંજ-દેખતાંજ, હાથ જોડે છે, (૫) મનને એકાગ્ર કરે છે સમવસરણ સ્વરૂપ કા વર્ણન ઉપાસકદશાંગસૂત્રમાં પણ આ વાત પ્રસિદ્ધ છે. પ્રથમ અધ્યયનમાં આવે છે કે –“જિતશત્રુ” નામે રાજા પાંચ પ્રકારના અભિગમપૂર્વક ભગવાનને વન્દન કરવા ગયા શ્રાવકગણ પણ વીરને વન્દન કરવા માટે સચેત મુખ્ય પાન આદિનો ત્યાગ કરીને પછીજ જાય છે, ઉપરાંત પ્રમાણોથી ભગવાનના સમવસરણમાં આવેલ દેવતાઓ દ્વારા કરેલી સચેત પુષ્પ પણ આદિની વૃષ્ટિ સિદ્ધ થતી નથી. ચંપા નગરીમાં શ્રમણ ભગવાન મહાવીરના સમવસરણને અવસરે સમ્રાટ કુણિક પિતાની ચતરંગિણ સેના સાથે પાંચ પ્રકારના અભિગમપૂર્વક ભગવાનને વન્દન કરવા અત્યન્ત આદર તેમજ વિનય સહિત ગયા હતા. તે પાંચ પ્રકારનો અભિગત ઔપપાતિક સૂત્રમાં એ પ્રમાણે કહેલ છે, જેમકે શ્રી અનુત્તરો પપાતિક સૂત્ર Page #17 -------------------------------------------------------------------------- ________________ જ્યાં શ્રમણ ભગવન્ત મહાવીર બિરાજે છે ત્યાં કુણિક રાજા આવ્યા. આવીને ભગવાન મહાવીરને પાંચ પ્રકારના અભિગમપૂર્વક વન્દન કરે છે. તે પાંચ અભિગમ નીચે મુજબ છે – (૧) સચેત દ્રવ્ય (પદાર્થો)ને દૂર રાખે છે. (૨) અચેત દ્રવ્યને ધારણ કરે છે. (૩) એક શાટિક-સાંધા વિનાનું એક સળંગ આખું કપડું. તેનું જમણ માટે ઉત્તરા સંગ કરે છે. (૪) ભગવાન દષ્ટિગોચર થતાંજ હાથ જોડે છે. (પ) મનને એકાગ્ર કરે છે. વિશેષ જ્ઞાન માટે આજ પ્રમાણે બીજા આગમમાં અનુસધાન કરવું જોઈએ. હવે અહિં અનુત્તરપપાતિક દશાંગનો શબ્દાર્થ બતાવવામાં આવે છે: મન=નહીં ઉત્તર શ્રેષ્ઠ છે અન્ય વિમાન જેનાથી, એવાં વિજય. વૈજયન્ત, જયન્ત અપરાજિત, અને સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં કપાતર ઉત્પન્ન થવું. અને ર્થાત્ વિજય, જયન્ત, જયન્ત, અપરાજિત, અને સર્વાર્થસિદ્ધ, નામના સર્વશ્રેષ્ઠ વિમાનેમાં ઉત્પન્ન થવાવાળા “ગુજરાતિ છે. અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવાવાળા જાલિ કુમાર આદિદશ અધ્યયન વાળે જેને પ્રથમ વર્ગ છે તે અનુત્તરવાતિવરાત્રી છે. અહિં દશ શબ્દ લક્ષણાથી કથાવસ્તુનું જ્ઞાન કરવાવાળે છે. કેમકે ભગવાન દ્વારા આ અંગેને ધર્મકથારૂપે ઉપદેશ દેવાએલ છે. તે નવમા અંગનું આ પ્રથમ સૂત્ર છે. તે જ ઈત્યાદિ. આર્યસુધર્મ પરિચય જે કાળ જે સમયમાં રાજગૃહ નામે નગર હતું. તે કાળ તે સમયમાં અર્થાત્ ચોથા આરાના હીયમાન રૂપ સમયમાં (જેમાં આયુષ્ય, અવગાહના, વણે, રૂપ, રસ, જ્ઞાન અને શકિત આદિને હાસ થતો હોય તેને હીયમાન કહે છે) રાજગૃહ નગરની બાહેર ગુણશિલક નામના ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીરના પાંચમાં ગણધર શ્રી આર્ય સુધર્મા સ્વામી પધાર્યા, જે જ્ઞાનાચાર, દર્શનાચાર, આદિ આચાર રૂપ ગુણોથી યુકત હોય તેને આર્ય કહે છે, તે આ ગુણેથી અલંકૃત હતા. માટે તેમને આર્યશબ્દથી લાવવામાં આવતા હતા. જેને ધર્મશ્રેષ્ઠ હોય તેને સુધર્મા કહે છે એવા આર્ય સુધર્મા સ્વામી ત્યાં પધાર્યા. તેમને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે: કલાક’ નામે સન્નિવેશમાં “ધમ્મિલ” નામને એક બ્રાહ્મણ રહેતા હતા, તેની સ્ત્રીનું નામ “ભક્િલા” હતું. તેમના પુત્ર સુધર્યા હતા, તેમણે પચાસ વર્ષની ઉમરે શ્રમણ ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્રીશ વર્ષ સુધી ભગવાન શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર Page #18 -------------------------------------------------------------------------- ________________ મહાવીરની સેવા કરી, અને તેઓ ચૌદ પૂર્વના ધારી થયા. વીર નિર્વાણુના ખાર વર્ષ પછી જન્મથી ખાણુ ૯૨, વર્ષની અવસ્થાએ તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. આઠ વર્ષ સુધી કેવળપદને પાળી પૂરા સેા વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી શ્રીઆ જમ્મૂસ્વામીને પોતાના પદ ઉપર પ્રતિષ્ઠિત કરીને મેક્ષ પધાર્યા. શ્રીસુધર્માંસ્વામીનું પધારવું જાણી નગરનિવાસી લેાક વન્દના કરવા તથા ધર્મ કથા સાંભળવા નિકળ્યા, ધર્માંકથા સાંભળી સૌ પાત–પેાતાના સ્થાને ગયા, તે ફાળ સમય શ્રી સુધર્માંસ્વામીના મોટા શિષ્ય શ્રી જંબૂ અણુગાર તેમના અવગ્રહમાં નતમસ્તક અર્થાત્ જેનું મસ્તક નમેલુ છે એવા થઇ, હાથ જોડી, પેાતાના ઢીંચણુને ઉંચા રાખી, અને ધ્યાનમાં અવસ્થિત થઈ સયમ અને તપથી આત્માને ભાવિત કરી રહ્યા છે. સુધર્મજમ્બુ પ્રશ્નોત્તર પરિષદ ગયા પછી તે જ ખૂ અનગાર, જેમને શ્રદ્ધા હતી, જે જિજ્ઞાસુ હતા, અને જેમને જિજ્ઞાસાને કારણે કુતૂહલ થયું હતુ, જેમને શ્રદ્ધા ઉત્પન્ન થઇ, સંશય (જિજ્ઞાસા ) ઉત્પન્ન થયેા હતા, અને કુતૂહલ ઉત્પન્ન થયુ હતુ, જેમને સારી પેઠે સ ંશય હતેા અને સારી પેઠે કુતૂહલ હતું તે શ્રી સુધર્માંસ્વામીની સમીપ આવી વિવિધ વન્દના કરીને સામે બેઉ હાથ જોડી સેવા કરવા લાગ્યા અને આ પ્રમાણે મેલ્યાહે ભગવન્ત ! ધર્મની આદિ કરવાવાળા, ધર્માંતી ની સ્થાપના કરવાવાળા પોતાની મેળે સ્વયં ખાધને પ્રાપ્ત કરવાવાળા, પુરુષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં સિંહસમાન, પુરુષોમાં પુંડરીક કમળ સમાન, પુરુષોમાં ગન્ધહસ્તી સમાન, લાકમાં ઉત્તમ, લેાકના નાથ, લાકહિતૈષી, લેાકપ્રદીપક, લેાકને જ્ઞાનરૂપી આલેક (પ્રકાશ)થી પ્રકાશિત કરવાવાળા અભય દેવાવાળા, જ્ઞાનરૂપી ચક્ષુના દેવાવાળા, મેક્ષ મા બતાવવાવાળા, શરણ દેવાવાળા શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર n Page #19 -------------------------------------------------------------------------- ________________ સચમરૂપી જીવન પ્રદાન કરવાવાળા, સમ્યકત્વ દેવાવાળા, ધર્મોના દાતાર, ધર્માદેશના દેવાવાળા, ધર્મ નાયક, ધર્મારૂપી રથના સારથી, ધર્મોમાં પ્રધાન તથા ચાર ગતિને અન્ત કરવાવાળા, ચક્રવર્તી સમાન, સંસાર રૂપી સમુદ્રમાં દ્વીપ (બેટ) સમાન, શરણે આવેલાને આધારભૂત, અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાન દર્શનને ધારણ કરવાવાળા, છદ્મ અર્થાત્ ઘાતિકરહિત, સ્વયં રાગદ્વેષને જીતવાવાળા તથા બીજાને પણ જીતાવવાવાળા, સ્વયં સંસારરૂપી સમુદ્રને તરવાવાળા તથા ખીજાને પણ તારવાવાળા સ્વયં ખેાધ પ્રાપ્ત તથા બીજાને પણ ખાધ પ્રાપ્ત કરાવવાવાળા, સ્વયં કઠિનક બન્ધનથી મુકત તથા બીજાઓને પણ કર્મોથી મુકત કરવાવાળા, સજ્ઞ, સદેશી કલ્યાણુસ્વરૂપ, સ્થિર, રોગરહિત, અન્તરહિત અક્ષય, અભ્યાષાધ, પુનરાગમનરહિત, એવા સિદ્ધિગતિ નામે પદ્મપદ (મેાક્ષ) ને પ્રાપ્ત કરવાવાળા, શ્રમણ ભગવાન મહાવીરે આઠમા અંગ અન્તકૃતદશાના આ અર્થ કહ્યો છે તેા હે ભગવન્! મુક્તિપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે આ નવમા અનુત્તરપપાતિકદશાંગ સૂત્રના શું શું અર્થ પ્રરૂપિત કર્યા છે ? (સ॰ ૧) ‘તપ નં સે’ ઇત્યાદિ. સુધર્માં સ્વામી કેવા છે તેનું થડું વર્ણન અહીં કરવામાં આવે છે:- જેમણે ભગવાનદ્વારા કહેલી અર્થારૂપ વાણીને મૂળાગમ રૂપે પ્રથિત કરી છે, જે શ્રેષ્ઠ ધને માનવાવાળા સુધર્યાં નામથી પ્રસિદ્ધ છે. અહિં સુધર્માંસ્વામીને અણગાર વિશેષણથી શા માટે સમ્બધિત કરેલ છે તે કહે છે: અણગાર-સુખ સમાધિ રહેતાં વિહારના નવ ાની મર્યાદાનું ઉલ્લંધન ન કરી નિયતવાસરહિત અર્થાત એક નિશ્ચિતઃસ્થાને સ્થાયીરૂપ ન રહેતાં પવન સમાન ૠપ્રતિખન્ધ વિહાર કરતા રહે, તેને અણુગાર કહે છે. જખૂસ્વામી કેવા છે ?- જંબૂસ્વામી જિનવચનામૃતના અત્યન્ત પિપાસુ છે, સંયમમાં દઢ તેમજ નિયતવાસ રહિત અણગાર છે. શ્રી જખૂસ્વામીનાં પૂછવાથી પૂર્ણાંકત ગુણોથી યુક્ત શ્રી સુધર્માં સ્વામી ખોલ્યા-હે જખૂ ! ઉપરાત ગુણોથી અલંકૃત નિર્વાણપદ પ્રાપ્ત શ્રમણ ભગવ્રન્ત મહાવીરે નવમા અંગ શ્રી અનુત્તરાપાતિકશાંગ સૂત્રના ત્રણ વર્ગ કહ્યા છે. અધ્યનાનાં સમૂહને વ કહે છે, પૂછેલા પ્રશ્નના ગુરુદ્વારા યથા ઉત્તર પ્રાપ્ત કરી શ્રીજ ખૂસ્વામીએ ફ્રી નવીન ઉત્સાહ તેમજ જિજ્ઞાસા સાથે વિનય સહિત શ્રી સુધર્માંસ્વામીને પૂછ્યું– હે ભગનન્! મુકિતપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે નવમા અંગ શ્રી અનુત્તરાપપાતિક દશાંગના ત્રણ વ કહ્યા છે, તે હે ભગવન્ ! અનુત્તર પપાતિક દશાંગના પ્રથમ વના કેટલા અધ્યયન કહ્યાં છે? શ્રી સુધર્માં સ્વામી ખેલ્યા-હે જઝૂ! ઉપરોકત મહાન ગુણોથી યુકત, મુકિત શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૭ Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત ઘર પરિષહેને સહન કરવાવાળા શ્રમણ ભગવાન મહાવીરે શ્રી અનુત્તરપપાત્તિકદશાંગ સૂત્રના પ્રથમ વર્ગના દશ અધ્યયન કહ્યાં છે. તે અહીં બતાવે છે– (૧) જાતિ, (૨) મયાલિ, (૩) ઉપજાલિ, (૪) પુરુષસેન, (૫) વારિણ, (૬) દીર્ઘદન્ત, (૭) લષ્ટદાન્ત, (૮) વેહલ, (૯) વૈહાયસ અને (૧૦) અભયકુમાર અહિં “કુમાર” શબ્દથી પ્રત્યેકને સંબંધિત કરવા જોઈએ. જેમ જલિકુમાર માલિકુમાર આદિ. આજ કમથી અધ્યયને વિષય જાણવું જોઈએ. જેમકે – જાલિકુમાર અધ્યયન, યાલિકુમાર અધ્યયન આદિ. આ કમથી દશેય અધ્યયન કહેલાં છે. આ અનુત્તરપપાતિકદશાંગ સૂત્રના અધ્યયનથી અર્થાત જાલિકુમાર આદિ કુમારના અસ્ત્રિજ્ઞાનથી સંયમ તથા તપ માર્ગમાં પ્રવૃત્તિ થાય છે. તપસંયમમાં પ્રવૃત્તિ થવાથી આઠેય કર્મોની નિર્જરા થાય છે. નિર્જરાથી સમસ્ત કમેક્ષીણ થાય છે. સમસ્ત કર્મ ક્ષય થવાથી પરમપદ (મોક્ષ) ની પ્રાપ્તિ થાય છે. ઉક્ત પ્રકારથી આ શાસ્ત્રજ્ઞાનનું ફલ મોક્ષપ્રાપ્તિ અને વિષય જાલિકુમાર આદિનું ચરિત્ર છે. એમ ભવ્ય જીવોને જાણવું જોઈએ (સૂ) ૨) શ્રી જંબૂસ્વામી ફરીથી પ્રશ્ન કરે છે – “ફ મતે ઈત્યાદિ. હે ભદંત ! પૂર્વોકત ગુણોથી સંયુક્ત નિર્વાણપદ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે અનુત્તરે પપાતિકદશાગ સૂત્રના પ્રથમ વર્ગના દશ અધ્યયન કહ્યા છે. તે છે ભગવાન્ ! પૂર્વોકત ગુણયુક્ત એવા શ્રી શ્રમણ ભગવાન મહાવીરે અનુત્તરપપાતિકદશાંગના પ્રથમ અધ્યયનના શું અર્થ પ્રરૂપિત કર્યા છે ? અર્થાત તેમાં શું વર્ણન કર્યું છે? અહિં પ્રશ્ન કરતાં “પૂર્વોકત ગુણેથી યુકત” “મુકિત પ્રાપ્ત” “શ્રમણ ભગવાન મહાવીર આદિ શબ્દોને પ્રયોગ વારંવાર કરવામાં આવ્યું છે. તે ભગવાન પ્રત્યે અત્યન્ત ભકિતને વ્યકત કરે છે. વાકયભેદથી વારંવાર કથન પુનરુક્તિદોષનું કારણ પણ થતું નથી, અને અત્યન્ત ઈચછા તેમજ ભકિત સાથે ભગવાનને ગુણોનું વારંવાર સ્મરણ કરતાં ગુણજ થાય છે તથા બીજા વિચારોથી મનને ખેંચી કોઈ પણ એક વિષય પર મનને એકાગ્ર કરવા માટે વારંવાર ઉચ્ચારણ કરવામાં આવે છે. તીર્થકર દ્વારા કથિત ભાવેનું વારંવાર કથન, સમ્યકત્વ સંયમ અને તપ આદિ વિશુદ્ધ ભાવેને પરિપુષ્ટ કરવાવાળું, મેહરૂપી ભયંકર વ્યાધિને નાશ કરવાવાળું શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર Page #21 -------------------------------------------------------------------------- ________________ અને રાગાદિરૂપી વિષને દૂર કરવાવાળું હોય છે. જેવી રીતે વિષને દૂર કરવા માટે એકજ મન્ચનું ઉચ્ચારણ વારંવાર કરાય છે, મન્નસિદ્ધિ માટે જપ કરતાં એકજ મત્રને વારંવાર જપ કરવામાં આવે છે, રોગને દૂર કરવા માટે એની એજ ઔષધીનું વારંવાર સેવન કરવામાં આવે છે, કર્મક્ષય કરવા માટે તપ–સંયમની આરાધના વારંવાર કરવામાં આવે છે. નિજ આત્મસ્વરૂપને પ્રગટ કરવા માટે પરમ પ્રભુ અરિહત આદિનું વારંવાર ધ્યાન કરવામાં આવે છે, તે જ રીતે આજ્ઞા, ઉપદેશ તથા ગુણકીર્તન આદિમાં ઉપરોકત એ પદેનું વારંવાર ઉરચારણ શુભ ફળદાયી તથા અશુભ ફળને દૂર કરવાવાળું થાય છે. ઉપદેશ દેતા તીર્થ કરે તથા ગણધરોના અભિપ્રાય-ભવ્યજનોનાં તત્વજ્ઞાન સંસ્કારોને ઉત્પન્ન કરવા માટે, મેહરૂપી વ્યાધિને વિનાશ કરવા માટે અને રાગરૂપી વિષને દૂર કરવા માટે હોય છે. વારંવાર ઉચ્ચારણથી સમ્યકત્વ આદિ ગુણનું પિષણ થાય છે, એટલે ઉપરોકત શબ્દોને વારંવાર પ્રયોગ આવશ્યક છે. છે સૂ૦ ૩ છે જાલિકુમાર વર્ણન શ્રીજબૂ સ્વામી તરફથી પ્રશ્ન થતાં શ્રી સુધર્માસ્વામી બેલ્યા- “ઇ રહ્યું ઇત્યાદિ. હે જંબૂ! આ રીતે નિશ્ચયથી ભગવાને પ્રથમ અધ્યયનના નીચે મુજબ અર્થ કહ્યા છે તે કાળ તે સમયમાં ધન-ધાન્ય-એશ્વર્ય—વૈભવ-સમ્પન્ન, અનેક આકાશસ્પશી ભવનેથી શભિત તથા સ્વપરચકભયરહિત, રાજગૃહ નામનું નગર હતું તે નગરના ઇશાન કોણમાં ગુણશિલક નામનું પ્રસિદ્ધ ઉદ્યાન હતું. ત્યાં શ્રેણિક નામે રાજા હતું, તેની પટરાણીનું નામ ધારણીદેવી હતું. જે શીલ આદિ ગુણેથી સુશોભિત હતી. તેણે એક વખત સ્વપ્નામાં સિંહ જે. રાજા “શ્રેણિક” ની પટ્ટરાણી ધારિણી દેવી' ને આ શુભ સ્વપનના ફળસ્વરૂપ “જાલિકુમાર નામે પુત્ર ઉત્પન્ન થયે મેઘકુમા શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર Page #22 -------------------------------------------------------------------------- ________________ રની માફક જ જન્મોત્સવ, પાંચ ધાઈઓ દ્વારા લાલન પાલન, બહેતર કળાઓનું અધ્યયન, તથા વિવાહ આદિ કાર્ય સંપન્ન થયા. Aવશુર તરફથી દાયજામાં વસ્ત્ર, અલંકાર, રન આદિ આઠ આઠ પ્રકારની વસ્તુઓ, મેઘકુમારની માફક જ તેમને લગ્નમાં પ્રાપ્ત થઈ હતી. તે “ જાલિકુમાર” પિતાના મહેલમાં પૂર્વજન્મ–ઉપાર્જિત શુભ કર્મોને કારણે અત્યુત્તમ ગીતનૃત્યાદિ પાંચ પ્રકારનાં અનુપમ વિષયસુખને અનુભવ કરતા વિચરતા હતા. તે સમયે રાજગૃહના “ગુણશિલક નામના ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. રાજા “શ્રેણિક પિતાના સમસ્ત પરિવાર તથા ચતુરંગિણી સેના સાથે ભવ્ય જીવનું કલ્યાણ કરવાવાળા, ભવ્યજનોના મનને રંજન કરવાવાળા, ગુણગંભીર, ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરનુ આગમન જાણે તેમને વન્દન નમસ્કાર કરવા માટે નીકળ્યા અને પાંચ અભિગમપૂર્વક ભગવાનની સેવાનો ઉપસ્થિત થયા. જેવી રીતે પહેલાં “મેઘકુમાર” ભગવાનને વન્દન-નમસ્કાર કરવા નીકળ્યા હતા તેજ રીતે “જાલિકુમાર પણ ભગવાનને વન્દન-નમસ્કાર કરવા માટે નગરથી નીકળી ભગવાન જ્યાં બિરાજતા હતા ત્યાં આવ્યા. મેઘકુમાર” ની માફક ભગવાનની અનુપમ ધર્મદેશના સાંભળી તેઓને વૈરાગ્ય ઉત્પન્ન થયે. પિતાના માતાપિતાને પૂછી અત્યન્ત ઉત્સાહ તેમજ ઉત્કૃષ્ટ અભિલાષાની સાથે સર્વ પ્રાણિઓને અભય પ્રદાન કરવાવાળી, પરમપદ મોક્ષ તરફ એક લક્ષ્ય બનાવવાવાળી દીક્ષા ગ્રહણ કરી. જે રીતે મેઘકુમારે અગ્યાર અંગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેજ રીતે જાતિકુમારે પણ સામાયિકથી લઈને આચારાંગ આદિ અગ્યાર અંગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. અહિં પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે –“જાલિકુમાર' આદિ રાજકુમારે એ ભગવાન પાસે દીક્ષા લીધી તથા તેમની પાસે અગ્યાર અંગેનું અધ્યયન કર્યું હતું, આ વાત કેવી રીતે સંભવિત હોઈ શકે છે? કેમકે આ નવમુ અંગસૂત્ર અગ્યાર અંગેની અન્તર્ગત થઈ જાય છે જેને વિષય સ્વયં જાલિકુમાર આદિ રાજકુમારોનાં જીવન વૃત્તાન્તજ છે. એટલે જાલિકુમાર આદિ રાજકુમારના પિતાનાજ ચરિત્રને નિરૂપણ કરવાવાલા આ અનુત્તપિપાતિકદશાંગ સૂત્ર તે સમયે અનુપલબ્ધ હોવાથી આ અંગને અધ્યયન (ભણવું) સર્વથા અસંભવ છે, અર્થાત્ તેમના અધ્યયન (ભણવા) વિષયની વાત કેવી રીતે સંભવિત થઈ શકે છે? એને પ્રત્યુત્તર આ છે કે–આ દ્વાદશાંગી અર્થપથી ધવ, નિત્ય અને શાશ્વત છે. પણ મે ગી શ્રત ચારિત્રનું નિરૂપણ કરવામાં પ્રવૃત્ત સર્વે તીર્થકરોએ તે તે સમયને ઉપયોગી ફક્ત હેતુ અને દષ્ટાંન્તનું સ્વરૂપ જુદી જુદી રીતે સંકલિત કરેલ છે પરંતુ મોક્ષ પ્રાપ્તિ કરાવવાવાળા શ્રત-ચારિત્રરૂપ લક્ષ્યને જુદી રીતે કયાંય શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૧૦ Page #23 -------------------------------------------------------------------------- ________________ પણ ઉપદેશ કરેલ નથી, એટલે આ શ્રુત-ચારિત્રના સ્વરૂપની સમાનરૂપથી અનાદિકાળની પ્રવૃત્તિ હોવાને કારણે આ દ્વાદશાંગીનું ધ્રુત્વ નિત્યત્વ અને શાશ્વતિકત્વ સિદ્ધ થાયછે. તેમજ કહ્યું પણ છે કે−આ ખાર અંગરૂપ ગણિપિટક ( આચાય ની પેટી ) કયારેક પણ ન હતી અત્યારે પણ નથી અને કયારેય નહિ હાય તેમ નથી, પણ તે હતી, છે અને રહેશે, કેમકે આ પેટી ધ્રુવ છે. નિયત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે. અવસ્થિત છે અને નિત્ય છે. ” (નન્દી ) હેતુ અને દૃષ્ટાન્ત શ્રુતચારિત્રના પરિષક હાવાથી તીર્થંકરાએ પ્રત્યેક સમયે તપેાતાના શિષ્યાને પ્રતિબેાધવા અનુકૂળતાનુસારે તેનું જુદી જુદી રીતે કથન કરેલ છે, એટલે અહીં હવે શકાને કોઈ સ્થાન રહેતુ નથી, તેથી જ્ઞાતાધમ કથાંગસૂત્રં મેઘકુમાર, વિપાકસૂત્રમાં સુબાહુકુમાર આદિ, અન્તકૃતદશાંગસૂત્રમાં ગૌતમકુમાર આદિ તથા કાલી મહાકાલી આદિ સાદિવઓને અગ્યાર અગાનું અધ્યયન (ભણવું) સંગત થાય છે. મેઘકુમારની માફ્ક જાલિકુમારે પણ ગુણરત્ન નામે તપનું આરાધન કર્યું. એ તપની વિધિ આ રીતે છે :-પ્રથમ મહિનામાં એકાન્તર ઉપવાસ, બીજા મહિનામાં છઠ્ઠુંને પારણે છઠ્ઠ, ત્રીજામાં અઠ્ઠમને પારણે અઠ્ઠમ. એ રીતે સેાળમે મહિને સેાળ સેાળ ઉપવાસે પારણુ, એજ ક્રમથી પાછા ઉતરતા એકાન્તર ઉપવાસ સુધી કરવામ આવે છે. દિવસે ઉત્ક્રુટુકાસને ( ઉકડુઆસને ) સૂર્યની આતાપના લે. રાત્રિમાં મુખવસ્ત્રિકા ચાલપક સિવાય પ્રાવરણ રહિત થઇ વીરાસને બેસી ધ્યાન કરે. આ પ્રમાણે આ તપમાં તપ દિવસ ૪૦૭ તથા પારણાના દિવસ ૭૩ કુલ ૪૮૦ દિવસ થાય છે એ ક્રમે સેાળ માસમાં આ તપ પૂર્ણ થાય છે. સ્કન્દક ઋષિની માફક, ચિન્તના, પૃચ્છના તથા અનશન આદિ વ્રત માટે લગવાનની આજ્ઞા પ્રાપ્ત કરવી આદિ સવ વર્ણન જાણવું, અને સ્કન્દક ઋષિની માફક જ એ જાલિકુમાર અણુગાર સ્થવિરાની સાથે વિપુલાચલ પ`ત ઉપર ગયા. અહી વિશેષ આટલું જાણવું કે એએએ સાળ વર્ષે ચારિત્રપાલન કરી અન્ત સમયમાં ઔદારિક શરીરને છોડી ઉર્ધ્વ ગતિ કરતાં ચન્દ્રમાથી લઇ સૌધર્માં ઇશાન આદિ સ્મરણ અચ્યુત પંત ખારેય દેવલાક તથા નવ ચૈવેયક વિમાનાને મેલ ઘી વિજય’ નામે અનુત્તર વિમાનમાં વૈમાનિક દેવ રૂપે ઉત્પન્ન થયા. (સૂ॰ ૫) શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૧૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ પ્રશ્નોત્તર ત્તા છે તે ઈત્યાદિ. જાલિકુમારના શરીર છુટયા બાદ તેમના સમીપવતી સ્થવિરાએ જાલિકુમાર અણગારને કાલગત થયા જાણે પરલોકગમનહેતુક કાર્યોત્સર્ગ કર્યો. તદનન્તર જાલિકુમારના પાત્ર-ભિક્ષાપાત્ર આદિ, વસ્ત્ર-દોરા સહિત મુખવસ્ત્રિકા, લપટ્ટ, ચાદર, રજોહરણ આદિ ધર્મોપકરણ લઈને વિપુલાચલ પહાડથી ઉતરી ભગવાન મહાવીર સ્વામીની સેવામાં ઉપસ્થિત થયા, અને વન્દન નમસ્કાર કરી આ પ્રમાણે બેલ્યા. હે ભગવન્! કાલપ્રાપ્ત જાલિકુમારના આ ધર્મોપકરણો છે. ત્યારબાદ હે ભગવદ્ ! એવું સાધન કરી ભગવાન ગૌતમ સ્વામી શ્રમણ ભગવન્ત મહાવીરને અત્યન્ત-વિનય-સહિત આ પ્રમાણે પૂછવા લાગ્યા...હે ભગવન્! દેવતાઓ દ્વારા સેવિત ભદ્રપ્રકૃતિવાળા આપના સુશિષ્ય જાલિકુમાર અણગાર કાળ કરીને કયાં ગયા? અને કયાં ઉત્પન્ન થયા? ભગવાન મહાવીર કહે છે,–હે ગૌતમ ! મારે સુશિષ્ય જાલિકુમાર અણગાર સ્કન્દક ઋષિની જેમ પિતાના ઔદારિક શરીરને છડી ચન્દ્ર આદિ બારેય દેવલોક અને નવ વેયકને ઓળંઘી વિજય નામના પહેલા અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થયે છે. શ્રી ગૌતમસ્વામી પુન: પ્રશ્નન કરે છે – હે ભગવન્! વિજય વિમાનમાં જાતિકુમાર દેવની કેટલી સ્થિતિ છે? ભગવાને કહ્યું- હે ગૌતમ! બત્રીસ સાગરોપમની સ્થિતિ છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! જાલિકુમારદેવ પિતાની દેવસંબધી આયુ, ભવ અને સ્થિતિને પૂર્ણ કરી ક્યાં જશે? તથા કયાં ઉત્પન્ન થશે? શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૧૨. Page #25 -------------------------------------------------------------------------- ________________ અધ્યયનસમાપ્તિ ભગવાન કહે છે-હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને ત્યાંથી સિદ્ધિગતિ નામે સ્થાનની પ્રાપ્તિ કરશે, અર્થાત્ પિતાના સમસ્ત કમેને ક્ષય કરી મેક્ષમાં જશે. શ્રી સુધર્મા સ્વામી શ્રી જખ્ખસ્વામી પ્રત્યે કહે છે – હે જબૂ! પૂર્વોકત સમસ્ત ગુણોથી યુકત મુક્તિ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે અનુત્તરપપાતિકદશાંગ સૂત્રના પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનને આ પ્રમાણે અર્થ કહેલ છે. શ્રી અનુપાતિક સૂત્ર” ની “અર્થાધિની નામની ટીકાના ગુજરાતી અનુવાદ” નું પ્રથમ અધ્યયન સમાપ્ત. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૧૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ મયાલિ કુમારાદિ નૌ કુમારોં કા વર્ણન / (૧) વર્ગ સમાપ્તિ “' ઈત્યાદિ. આ રીતે જાલિકુમારની માફક શેષ માલિ આદિ નવે રાજકુમારી જીવનવૃત્તાન્ત જાણવાં. અહિ વિશેષ એમ સમજવું કે આ દશ કુમારોમાં ૧ જાલિ, ૨ માલિ, ૩ ઉપયાલિ, ૪ પુરુષસેન, ૫ વારિણ, ૬ દીર્ઘદન્ત અને ૭ લwદન્ત, એ સાત ધારીણું રાણના, વેહલ અને વૈડાયસ એ બે ચેલણના પુત્ર છે. અભયકુમાર મહારાણું નન્દાને પુત્ર છે. જાલિકુમારથી વારિષણ સુધી પાંચ રાજકુમારેએ સોળ વર્ષ, દીર્ઘદન્ત, લખદન્ત, અને વેહલ, એ ત્રણે બાર વર્ષ અને વૈહાયસ તથા અભયકુમાર, એ બે પાંચ પાંચ વર્ષ સુધી સંયમ પાલન કર્યું. જાલિકુમાર, માલિકુમાર, ઉપયાલિકુમાર, પુરુષસેન, અને વારિણકુમાર એ પાંચ ક્રમશઃ વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. દીર્ઘદન્ત સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. બાકીના ત્રણ પશ્ચાનુપૂર્વી થી અપરાજિત આદિ વિમાનમાં ઉત્પન્ન થયા, અર્થત અપરાજિતમ લષ્ટદન્ત, જયન્તમાં વેહલ, અને વૈજયન્તમાં વૈહાયસ ઉત્પન્ન થયા. અભયકુમાર વિજય વિમાનમાં ઉત્પન્ન થયા. શેષ વર્ણન પ્રથમ અધ્યયનમાં વર્ણિત જાલિકુમારની માફક જ જાણવું, અભય કુમારને વિશેષ પરિચય આ પ્રમાણે છે. રાજગૃહ નગર, પિતાનું નામ શ્રેણિક તથા માતાનું નામ નન્દાદેવી, અવશેષ વર્ણન જાલિકુમારની માફક છે. શ્રીસુર્માસ્વામીએ કહ્યું:- હે જંબૂ! મુકિતપ્રાત શ્રમણ ભગવૃન્ત મહાવીરે અનુત્તરપપાતિકદશાંગસૂત્રના પ્રથમ વર્ગના આ ઊપર મુજબ અથે પ્રરૂપિત કર્યા છે. અનુત્તરપપાતિકદશાંગ સૂત્રની “અર્થબોધિની” નામક ટીકાના ગુજરાતી અનુવાદને પ્રથમ વર્ગ સમાપ્ત શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૧૪ Page #27 -------------------------------------------------------------------------- ________________ દીર્ધસેન આદિ તેરહ કુમાર કા વર્ણન / (૨) વર્ગ સમાપ્તિ શ્રી અનુત્તરાપપાતિકદશાંગ સૂત્રના બન્ને વર્ગ (ર). શ્રી જખૂસ્વામી સુધર્માંસ્વામીને પૂછે છે- (બરૂ ળ મંતે ’ ઇત્યાદિ. હું ભગવન્! પૂર્વાંત સકલગુણાલંકૃત મુકિતપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે શ્રીઅનુત્તરપપાતિકદશાંગ નામક આ નવમા અંગના પ્રથમ વર્ગના આ અર્થ પ્રરૂપિત કર્યાં છે તા ભગવન્! સકલગુણયુકત મુકિતપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ અનુત્તરાપપાતિકદશાંગ સૂત્રના દ્વિતીય વના શું અર્થ કહ્યા છે? અર્થાત્ તેમાં કયા વિષયનું વર્ણન કર્યુ છે. શ્રીસુધર્માં સ્વામી કહે છે–જમ્મૂ ! પૂકિત સ` શુષ્ણેાથી યુકત મુકિતપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે આ અનુત્તરાપપાતિશાંગ સૂત્રના તેર (૧૩) અધ્યયન પ્રરૂપિત કર્યાં છે તે આ પ્રમાણે છે - (૧) દીર્ઘ સેન (૨) મહાસેન (૩) લદન્ત (૪) ગૂઢદન્ત (૫) શુદ્ધદન્ત (૬) હલ (૭) ક્રુમ (૮) હુમસેન (૯) મહાક્રુમસેન (૧૦) સિંહ (૧૧) સિંહસેન (૧૨) મહાસિંહસેન (૧૩) પુન્યસેન (સ્૦ ૧) શ્રી જંબૂ સ્વામી સુધર્માં સ્વામીને પૂછે છે—નર્ ળ મંત્તે' ઇત્યાદિ. હે ભગવાન્ ! નિર્વાણપદપ્રાપ્ત સંકળગુણાલંકૃત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જો અનુત્તર પપાતિકદશાંગ સૂત્રના દ્વિતીય વર્ગના તેર (૧૩) અધ્યયન કહ્યા છે તે હે ભગવન્ ! મુકિતપ્રાપ્ત શ્રમણ ભગવન્ત મહાવીરે દ્વિતીય વર્ગના પ્રથમ અધ્યયનના શું અર્થ પ્રતિપાદિત કર્યાં છે. ? શ્રી સુધર્માં સ્વામી કહે છે.-હે જખૂ! તે કાળ તે સમયમાં રાજગૃહ નામે નગર, ગુરુશિલક ચૈત્ય શ્રેણિક રાજા, ધારિણી દેવી, તેણે સ્પષ્નમાં એકવાર સિંહ દેખ્યા, જેના ફળસ્વરૂપ એક પુત્રરત્ન ઉત્પન્ન થયે. જાલિકુમારની માફક જ તેના પણ જન્મ-મહાત્સવ, ખાલક્રીડા, શિક્ષણ આદિ જાણવું જોઇએ. અહિં વિશેષમાં આટલું સમજવું કે એમનું નામ દીસેન છે. શેષ ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરવી, માસિક સલેખનાથી કાળ કરી વિજય વિમાનમાં ઉત્પન્ન થવું, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેવા, તથા ત્યાં સમસ્ત દુ:ખનો નાશ કરી નિર્વાણપદ પ્રાપ્ત કરવું, આદિ તેનું પણ સમસ્ત વકતવ્ય જાલિકુમારની માફ્ક જ છે. એજ પ્રમાણે દીસેન આદિ તેય (૧૩) રાજકુમારાનું રાજગૃહનગર શ્રેણિક પિતા, ધારિણી માતા, તથા દીક્ષાપર્યાંય સેાળ સેાળ વર્ષની હતી. એમાં અનુક્રમથી દીધસેન અને મહાસેન એ બે વિજયમાં, લમ્રવ્રુત્ત અને શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૧૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ ગૂઢદન્ત એ બે વિજયન્તમાં, શુદ્ધદઃ અને હલ એ બે જયન્તમાં દ્રમ અને તુમસેન એ બે અપરાજિત વિમાનમાં, અને શેષ મહાદ્વમસેન, સિંહ, સિંહસેન, મહાસિહસેન અને પુણ્યસેન એ પાંચેય સર્વાર્થસિદ્ધ નામે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. હે જંબૂ ! આ પ્રમાણે મેક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે શ્રી અનુત્તરે ૫પાતિકદશાંગ સૂત્રના બીજા વર્ગના આ અર્થ પ્રરૂપિત કર્યા છે. બન્ને વર્ગના અર્થાત્ જાલિકુમાર આદિ ત્રેવીસ મુનિયેએ એક એક માસની સંલેખના કરી પોતાના શરીરને પરિત્યાગ કર્યો હતે. ભાવાર્થ—અનુત્તરપપાતિકદશાંગ સૂત્રનો આ બીજો વર્ગ તેર અધ્યયનમાં વિભાજિત છે. પ્રત્યેક અધ્યયનનું વર્ણન પ્રત્યેક રાજકુમારનું જીનવવૃત્તાન્ત છે. આ તેરેય રાજફુમાર રાજગૃહના રાજા શ્રેણિકના પુત્ર તથા પટ્ટમહિષી ધારિણદેવીના અંગજાત હતા. જાલિકુમારની માફક જ તેમને જન્મ-મહોત્સવ, શિક્ષા, બાલક્રીડા, આદિ કાર્ય સમ્પન્ન થયાં. તેમાં ત્યાગની પરાકાષ્ઠા હતી. અનુપમ સાંસારિક સુખને ત્યાગી એમણે ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી, અગ્યાર અંગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ગુણરત્ન તપ, ચિન્તન આદિ સમસ્ત કામ કર્યું, સેળ વર્ષ પર્યન્ત સંયમનું પાલન કર્યું. અન્તમાં એક મહિનાની યાદગમન સંખના કરી આ શરીરને છોડી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સમસ્ત કર્મોના ક્ષય કરી પરમપદ મોક્ષ પ્રાન્ત કરશે. (સૂ૦ ૨) ઈતિ શ્રી અનુત્તરપપાતિકદશાંગ સૂવની અર્થબંધિની નામક ટીકાના ગુજરાતી અનુવાદનો બીજો વર્ગ સમાપ્ત. મારા શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર १६ Page #29 -------------------------------------------------------------------------- ________________ ધન્ય-કુમાર વર્ણન અથ તૃતીય વગ પ્રારંભ શ્રી જંબૂસ્વામી પૂછે છે – હે ભગવન! “ગરૂ ઇ મં” ઈત્યાદિ. નિર્વાણપદપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે શ્રી અનુત્તરપપાતિકદશાંગ સૂત્રના બીજા વર્ગના (૧૩) તેર અધ્યયનના આ ઉપરોક્ત અર્થ કહ્યા છે તે, હે ભગવન્ ! મુકિતપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે આ અનુપાતિકદશાંગના તૃતીય વર્ગના શું અર્થ પ્રરૂપિત કર્યા છે ? શ્રીસુધર્માસ્વામી કહે છે હે જંબૂ! મુકિતપ્રાપ્ત પૂર્વોકત ગુણોથી સુશોભિત શ્રમણ ભગવાન મહાવીર–પ્રભુએ આ અનુત્તરેપપાતિકદશાંગ સૂત્રના ત્રીજા અધ્યયન કહ્યાં છે, તે આ પ્રમાણે છે – - (૧) ધન્ય, (૨) સુનક્ષત્ર, (૩) ત્રાષિદાસ, (૪) પેશ્વક, (૫) રામપુત્ર, (૬) ચન્દ્રિક (૭) પૃષ્ટિમાતૃક, (૮) પેઢાલપુત્ર, (૯) પિટ્ટિલ, (૧૦) વેહલું (સૂ૦ ૧) શ્રી જખ્ખસ્વામી પૂછે છે–રૂ છે મંતિ! ઈત્યાદિ. હે ભગવન ! સિદ્ધિગતિનામક પરમ પદને પ્રાપ્ત કરવાવાળા ઉપરોકત અનેક ગુણોથી યુક્ત શ્રમણ ભગવાન મહાવિરે શ્રી અનુત્તરોપપાતિકદશાંગના ત્રીજા વર્ગના દસ (૧૦) અધ્યયને કહ્યાં છે તે હે ભગવન્! મુકિતપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પ્રથમ અધ્યયનના શું અર્થ પ્રતિપાદિક કર્યા છે - શ્રી સુધર્મા સ્વામી કહે છે હે જંબૂ! આ અનુત્તરપપાતિકદશાંગ સૂત્રના ત્રીજા વર્ગના પ્રથમ અધ્યયનના શ્રમણ ભગવાન મહાવીરે આ અર્થ પ્રતિપાદિત કર્યા છે તે કાળ તે સમયમાં અનેક ગગનચુમ્બી પ્રાસાદેથી યુકત સ્વચકારચક્રભયરહિત, ધનધાન્ય–જનથી પરિપૂર્ણ, એશ્વર્ય તથા વૈભવ સમ્પન્ન કકન્દી નાથે પ્રસિદ્ધ નગરી હતી. ત્યાં સર્વ ઋતુનાં ફલકૂલેથી યુકત સહસ્રામ નામે એક અતીત રમણીય ઉદ્યાન હતું, તે નગરીમાં જિતશત્રુનામે રાજા હતા. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર Page #30 -------------------------------------------------------------------------- ________________ - તે કાકી નગરીમાં ભદ્રા નામે એક સાર્થવાહી રહેતી હતી. સાર્થવાહી શબ્દને અર્થ નિચે મુજબ છે – જે ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્યરૂપ વિકેય પદાર્થો લઈને વિશેષ લાભ માટે બીજે દેશ જતા હોય તથા સાથે (સાથે ચાલનારા જનસમૂહ) નાં ગક્ષેમની ચિન્તા કરતા હોય તેને સાર્થવાહી કહે છે, તેની સ્ત્રી સાર્થવાહી કહેવાય છે. નામ” આદિપદના અર્થ નિમ્ન પ્રકારે છે નિમ–તે વિકેય વસ્તુઓને કહે છે કે જે એક બે ત્રણ, આદિ સંખ્યાકમથી ગણત્રી કરી આપવામાં આવે; જેમ–નાળિયેર, સોપારી, કેળા આદિ. “”િ—તેને કહે છે કે જે ત્રાજવાં-કટે એ દ્વારા તેલ કરી શકાય; જેમઘઉં, જવ, મીઠું, સાકર, આદિ. “જે–તે વિકેય પદાર્થોને કહે છે કે જે, પળી, ગજ, વાર, હાથ અથવા કઈ માપ વિશેષ દ્વારા માપી શકાય; જેમ-દૂધ, ઘી, તેલ, વસ્ત્ર, આદિ. “પિરન્તે પદાર્થોને કહે છે કે જે, પ્રત્યક્ષરૂપે કરોટી અથવા અન્ય કે ઉપાય દ્વારા પરીક્ષા કરી દેવાય, અથવા લેવાય; જેમ-માણેક, મોતી, મુંગા, સોનું, આદિ. શા નવ ગરિમૂવા” “અ” શબ્દથી લઈ “અપરિભૂથા પર્યન્ત સમસ્ત વિશેષણ પદેન નીચે પ્રમાણે અર્થે છે– ગઢા”—અપાર ધન-ધાન્યથી સમ્પન્ન, વિરા–દીપ્તા –શીલ સદાચાર આદિ ગુણથી પ્રકાશિત, “ફિત્તા” દપિતા–ધર્મ—ગૌરવથી ગર્વિત અર્થાત તે ભદ્રા સાર્થવાહી ઘણાં ધન ધાન્યથી સમ્પન્ન, શીલ–સદાચાર રૂપી ગુણાથી પ્રકાશિત તથા પોતાના ગૌરવથી યુકત હતી. તેને વિસ્તૃત અનેક ભવન, પલંગ, શયા, સિહાસન, પાટલા આદિ, યાનગાડી, રથ આદિ, વાહન-ઘેડા, હાથી આદિ હતા. તેને ઘણું ધન-ગણિમ ધરિમ આદિ, તથા ઘણું ચાંદી, સોનું હતું, તેણે પિતાનું ધન બેવડા લાભ ઉપર ન્યાયપૂર્વક કર્જ લેવાવાળા મનુષ્યમાં તથા વ્યાપારમાં લગાવી રાખ્યું હતું. તેને ત્યાં સહુએ જમી લીધા પછી પણ ઘણું ભત–પાન વધતું હતું, અને તે વધેલું ભક્ત–પાન ગરીને આપવામાં આવતું હતું. તેને આજ્ઞાકારી દાસ દાસી અને જાતિવંત ગાય, બળદ, ભેંશ, પાડા, ગાડર આદિ ઘણાં હતાં, તે ભદ્રા રાજગૃહ નગરમાં ઘણી પ્રતિષ્ઠિત અને સમ્માનનીય હતી. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૧૮ Page #31 -------------------------------------------------------------------------- ________________ તે ભદ્રા સાર્થવાહીને ધન્ય નામે દારક પુત્ર હતું, ‘ શબ્દથી એ જાણવું જોઈએ કે તેના ગર્ભથી ઉત્પન્ન થએલ હતે અર્થાત ખેળે લીધેલ ન હતું, તે સર્વ પ્રકારના શુભ લક્ષણોથી તથા આકાર-પરિપૂર્ણ પાંચ ઈન્દ્રિયોથી યુક્ત સર્વાગ સુન્દર હતે. અર્થાત્ જેની બધીય ઈન્દ્રિયે પિતાના વિષયને ગ્રહણ કરવામાં સમર્થ અને પૂર્ણ આકાર વાળી હતી, તે હાથમાં રહેલ વિદ્યા, ધન, જીવન રેખારૂપ લક્ષણથી, શરીર પર રહેલ તિલ, મસ આદિ વ્યંજનથી તથા સુશીલતા આદિ ગુણોથી યુક્ત હતે. - માન-કોઈ પુરુષ આદિ જળથી ભરપૂર ભરેલા કુંડ (શરીર જેટલે ઉડે અને પહેળે) આદિમાં પેસે અને તેના પેસવાથી જે એક દ્રોણ (પરિમાણવિશેષ) જળ બહાર નીકળી જાય છે તે પુરુષ આદિને માનવાન (માનવ યુકત) કહે છે. અહીં માનવાન પુરુષ આદિનાં શરીરની અવગાહનાવિશેષને માન કહેવામાં આવે છે. ૩માન’ –ત્રાજવામાં રાખી તેલવાથી જે અર્ધભાર (એક પ્રકારને પરિણામ) થાય તેને ઉન્માન કહે છે. ‘અમાઇ'–પિતાની આંગળિઓથી ૧૦૮ એક આઠ આંગુળ ઉંચાઈને પ્રમાણુ કહે છે. આ માન, ઉન્માન અને પ્રમાણુથી યુકત હોવાને કારણે યથાયોગ્ય અવયની રચનાવાળા હેવાથી જે પુરુષનું સમસ્ત અંગ સુન્દર હોય તેને “માનોન્માનમાળ તપૂવૅમુનાતરના ” કહે છે. આ જાતની શરીર સમ્પટાવાળા તે ધન્ય કુમાર ચન્દ્રમા સમાન સૌમ્ય આકારવાળા, સુન્દર કાન્તિવાળા, સહુના હૃદયને આહલાદિત કરવાવાળા તથા સર્વોત્કૃષ્ટ રૂપ લાવણ્ય કરી યુક્ત હતા. આ ધન્યકુમારનું પાંચ પ્રકારની ધાઈમાતાઓ દ્વારા પાલન કરવામાં આવેલ હતું જેમ-(૧) ક્ષીરપાત્રી-દૂધ ધવરાવનારી. (૨) ભજનધાત્રી–સ્નાન કરાવવાવાળી. (૩) મંડનધાત્રી–વસ્ત્રાભૂષણ પહેરાવવાવાળી (૪) કીડનધાત્રી ખેલાવવા-કુદાવવાવાળી અર્થાત રમાડવાવાળી, (૫) અંધાત્રી-ળમાં લેવાવાળી ધાઈ. ધન્યકુમારનું શેષ વર્ણન–બહેતર ૭૨ કળાઓના અધ્યયનથી માંડી જ્યાં સુધી શબ્દાદિ વિષયેના ભાગમાં સમર્થ થયા અર્થાત યૌવનાવસ્થાને પ્રાપ્ત થયા ત્યાં સુધીનું વર્ણન શ્રી ભગવતીસૂત્રમાં કહેલ મહાબલકુમારના વર્ણનની માફક જાણવું જોઈયે. (સૂ૦ ૨) શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૧૯ Page #32 -------------------------------------------------------------------------- ________________ ‘તy i an” ઈત્યાદિ, તે પછી ભદ્રા સાર્થવાહી પિતાના પુત્ર ધન્યકુમારને બાલ્યાવસ્થા ઓળંગી યુવાવસ્થામાં આવેલ તથા ભોગસમર્થ જાણી બત્રીસ અત્યન્ત ઉંચા ગગનચુંબી શ્રેષ્ઠ ભવન નિર્માણ-તૈયાર કરાવ્યા, તે ભવનના મધ્યમાં એક સુન્દર ભવન, દેદીપ્યમાન વિવિધ વર્ણવાળા મણિઓથી જડેલ, શિલ્પ કૌશલ્ય યુકત, નેત્ર તથા મનને આહૂલાદિત કરવાવાળા સુન્દર અનેક પ્રકારનાં સુવર્ણ સ્તંભેથી યુકત હતું. ત્યાર બાદ તે ભદ્રા સાર્થવાહીએ બત્રીસ ૩૨ ઇભ્ય શેઠેની કન્યાઓ સાથે એક દિવસે ધન્યકુમારને વિવાહ કરાવ્યું અહિં “રૂમ’ શબ્દનો અર્થ થાય છે હાથી, જેની પાસે હાથી જેટલું દ્રવ્ય હોય તેને “” શેઠ કહે છે. એ ઇભ્ય શેઠ જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ પ્રકારના હોય છે, એક હાથીના પરિમાણમાં જેની પાસે માણેક, મોતી, મૂંગા, સોના, ચાંદી આદિ હોય તેને જઘન્ય ઈભ્ય કહે છે. એક હાથીના પરિમાણમાં જેની પાસે વજામણિ, માણેક આદિની ધનરાશિ હોય, તેને મધ્યમ ઈભ્ય કહે છે. એક હાથીના પરિમાણમાં જેની પાસે માત્ર વજી હીરા હેય તેને ઉત્કૃષ્ટ ઈભ્ય કહે છે. ઈભ્ય શ્રેષ્ઠિમાં શ્રેષ્ઠ અર્થાત ઉત્કૃષ્ટ ઈભ્ય શ્રેષ્ઠિને ત્યાં ધન્યકુમારના વિવાહ થયા, પ્રત્યેક કન્યાના માતા પિતા દ્વારા ધન્યકુમારને રત્ન, આભરણું, વસ્ત્ર, યાન–રથ ઘોડા ગાડી આદિ, આસન–પલંગ, પથારી આદિ. દાસ, દાસી આદિ બત્રીસ બત્રીસ દાયજામાં મળ્યાં. ત્યાર પછી તે ધન્યકુમાર પોતાના મહેલમાં અનેક પ્રકારનાં મૃદંગ આદિ વાદ્યો તેમજ ગીત નૃત્યની સાથે મનુષ્યભવ સંબન્ધી પાંચેય પ્રકારના વિષય સુખનો ઉપભેગ કરતા વિચારવા લાગ્યા. (સૂ૦ ૩) શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર Page #33 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર ધર્મોપદુશકા વર્ણન તળ શાહેળ' ઇત્યાદિ. જે વખતે ધન્યકુમાર મનુષ્ય ભવસંધી પાંચ પ્રકારના વિષય સુખેને અનુભવ કરી રહ્યા હતા. તે કાલ તે સમયે કાકન્દી નગરીમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ પધાર્યાં, તે નગરનિવાસિની પરિષદ ભગવાનને વાંઢવા માટે ગઈ. જે પ્રકારના ઠામ–માટે તેમજ ભકિતની સાથે સમ્રાટ કેણિક ભગવાન મહાવીર સ્વામીને વન્દના ગયા તેજ પ્રમાણે કાકન્દીનારાજા જિતશત્રુ પણ ભગવાનને વન્દના ગયા. (સૂ૦ ૪) ‘તપળ તસ’ ઇત્યાદિ, ત્યાર પછી જિતશત્રુરાજાના જાવા સમયે કાકન્દી નગરીનિવાસી મનુષ્યના પરસ્પર વાર્તાલાપથી ઉત્પન્ન થતા કોલાહલથી ભગવાનનું આગમન જાણી ધન્યકુમારને હૃદયે આ પ્રમાણે વિચારે ઉત્પન્ન થયા. ધર્મની આદિ કરવાવાળા, ધર્મ-તીર્થની સ્થાપના કરનાર, ધનાયક, ધર્મમ્મૂ– સાથે વાહ, ચરમ તીર્થંકર ભગવાન શ્રી વર્ધમાન સ્વામી કાન્તી નગરીની બહાર સહસ્રમ્રવન નામના ઉદ્યાનમાં પધાર્યાં છે. સમસ્ત મનુષ્ય તેમને વઢવા માટે જઇ રહ્યા છે. એટલે તે લેાકેાના અંદરો અંદર વાર્તાલાપથી થતો કેટલાહલ સભળાય છે. ઉપરાકત મહાન ગુણૈાથી યુકત એવા અન્ત ભગવાનનાં નામ માત્રનાં શ્રવણથી મહાફળની પ્રાપ્તિ થાય છે. તેા પછી તેમની સન્મુખ દર્શનાર્થે જતાં તથા તેમની સેવા કરતાં ફળનું તા કહેવું જ શું. એ પ્રમાણે વિચાર કરી, જે ભાવ અને ભકિતથી ભગવાનને જમાલિ વન્દન કરવા ગયા હતા તેજ પ્રમાણે ધન્યકુમાર પણ ગયા અહિં વિશેષતા એ છે કે જમાલિ રથમાં બેસી ભગવાનને વંદવા ગયા હતા. ત્યારે ધન્યકુમાર પેાતાને અનેક વાહને હાવા છતાં પણ કોઈ જાતના વાહન સિવાય પગથી ચાલીને ગયા. ત્યાં જઈને તેમણે ભગવાનને વિવિધ વન્દન કર્યા તથા ધ દેશના શ્રવણ કરવા ભગવાનની સમીપે શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૨૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ બેઠા. ત્યારે ભગવાન ધન્યકુમારને સંબોધીને તે વિશાળ ધર્મ સભામાં ધર્મ કથા કહેવા લાગ્યા- “લેક છે “અલેક છે ઈત્યાદિ. તે પછી ભગવાન ધન્યકુમારને સંબોધીને કહે છે કે – હે ધન્યકુમાર! ઘણાં રત્નોની ખાણથી પરિપૂર્ણ રોહણાચલ પર્વત સમાન, સમસ્ત ગુણોની ખાણ, સ્વર્ગ તથા મોક્ષના સુખને દેવાવાળે આ મનુષ્યજન્મ અતિ દુર્લભ છે. હે દેવાનુપ્રિય! અનંતાન દુઃખને સહન કરતાં કરતાં તથા વારંવાર અનેક પુદ્ગલ–પરાવર્ત કરતાં કરતાં કોઈ વિશિષ્ટ પુણ્ય-પ્રકૃતિના ઉદયથી ધર્માનુષ્ઠાન કરવાને આ મનુષ્ય-ભવરૂપ સુવર્ણવસ તને પ્રાપ્ત થયેલ છે. આવો સુઅવસર ફરીથી પ્રાપ્ત થવું મુશ્કેલ છે, કેમકે–હે દેવાનુપ્રિય! (૧) મનુષ્ય જન્મ, (૨) આર્યક્ષેત્ર, (૩) ઉત્તમ કુળ, (૪) દીર્ઘ આયુષ્ય, (૫) સમસ્ત ઇન્દ્રિયની પરિપૂર્ણતા, (૬) શરીરનું સ્વસ્થ ( નિગી) હોવું, (૭) સાધુ-સમાગમ, (૮) સૂત્ર-શ્રવણ, (૯) સમ્યક્રૂ-શ્રદ્ધા, (૧૦) ધર્મ કાયમાં પરાક્રમ ફેરવ. એ દશ એક્ષસાધન, જીને અત્યન્ત દુલભતાએ મળે છે. હે દેવાનુપ્રિય! જે મનુષ્ય, આ દુર્લભ માનવ-જન્મ પ્રાપ્ત કરીને પિતાના કલ્યાણ માટે મોક્ષમાર્ગને આશ્રય નથી લેતા તે મનુષ્ય પિતાની અંજલિમાં આવેલા અમૃતને ઢાળી નાખી વિષપાન કરવા ઈચ્છે છે, સમસ્ત ઇચ્છાઓને પૂર્ણ કરવાવાળા, અણમોલ ચિન્તામણિ રત્નને છોડી પત્થરના ટુકડાને ગ્રહણ કરવા ઇચ્છે છે, ઐરાવત હાથીને છોડી ગધેડા પર ચઢવાની ઈચ્છા રાખે છે. સર્વ અભિલાષાઓ પૂર્ણ કરવાવાળા કલ્પવૃક્ષને ઉખાડી બાવળને રોપવા માંગે છે. પારસમણિ આપી તેના બદલામાં પત્થરના ટુકડાને લેવાની ચાહના રાખે છે. કસ્તૂરી આપીને કોલસા ગ્રહણ કરવા ઈચ્છે છે. કામધેનુ ગાયને વેચી બકરી ખરીદ કરવા ઈચ્છે છે. પ્રકાશને છેડી અધકારને ઈછે છે. રાજહંસની નિન્દી કરી કાગડાને આદર આપવા ઇચ્છે છે. મોતીઓને છેડી ગુંજા (ચણેઠી) લેવા ઈચ્છે છે. એટલે ક્ષણમાત્ર સુખદાયી, પરંતુ પરિણામમાં લાંબા સમય સુધી અનન્ત દુખદેવાવાળા એ કામને છેડી સર્વવિરતિરૂપ ચારિત્રધર્મમાં સર્વ પ્રકારે યત્ન કરે જઈએ. જેવી રીતે કે પહાડી નદીના ઊગ્ર પ્રવાહમાં પડેલ પત્થર વારંવાર ઉપર નીચે ગબડતાં તથા અનેક ઠેકાણે અથડાતાં અથડાતાં અમુક ટાઈમે વગર પ્રયત્ન સ્વયમેવ ગોળ થઈ જાય છે. તેવી જ રીતે અનન્ત કાળથી અનન્તાનન્ત પુદ્ગલ-પરાવર્ત કરતાં કરતાં કઈ વિશિષ્ટ પુણ્યપ્રકૃતિના ઉદયથી આત્મકલ્યાણ અર્થે ધર્મની આરધના કરવાને અપૂર્વ તેમજ દુર્લભ અવસર તમને મહાન મુશ્કેલીથી પ્રાપ્ત થયે છે. ઈત્યાદિ. ધન્યકુમાર પૂછે છે- હે ભગવન્ ! આ પુદ્ગલપરાવર્ત શું છે ? શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર Page #35 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલપરાવર્ત વર્ણન ભગવાન કહે છે – આહારકને છોડીને ઔદારિક આદિ શરીરની વર્ગણાઓને ગ્ય ચૌદ રાજુલકવતી સમસ્ત પરમાણુઓના સમસ્તરૂપથી સમિલનજ પુગલપરાવર્ત છે, તે જેટલા કાલમાં થાય છે, તે કાળ પણ પુગલ-પરાવર્ત કહેવાય છે, તેનું પરિમાણ (કાળમાન) અનન્ત ઉત્સપિરિઓ અને અવસર્પિણિઓ છે. આ પુગલ-પરાવર્ત સાત પ્રકારનું છેઃ- (૧) ઔદારિક-પુદ્ગલ-પરાવર્ત, (૨) વિક્રિય–પુદ્ગલ-પરાવર્ત, (૩) તૈજસ-પુદગલ–પરાવર્ત, (૪) કાર્મણ-પુગલ-પરાવર્ત, (૫) મન-પુદ્ગલ–પરાવર્ત, (૬) ભાષા-પુદગલ–પરાવર્ત, (૭) શ્વાસોચ્છવાસ-પુદ્ગલપરાવર્ત, આ સાત પગલપસવને ઉલ્લેખ ભગવતી શ ૧૨ ઉ. ૪ માં પણ છે. આ પુદગલપરાવર્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભેદથી પ્રત્યેક ચાર પ્રકારનાં થાય છે. આ દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ, રૂપ પુદ્ગલપરાવર્ત પણ સૂક્ષ્મ અને બાદરના ભેદથી પ્રત્યેક બે બે પ્રકારના થાય છે, જેમ (૧) બાદર-દ્રવ્ય-પુદગલપરાવર્ત, (૨) સૂફમ-દ્રવ્ય-પુદગલપરાવર્ત, (૩) બાદરક્ષેત્ર-પુદ્ગલપરાવર્ત, (૪) સૂફમ-ક્ષેત્ર-પુદગલપરાવર્ત, (૫) બાદર-કાળ-પુદ્ગલપરાવત, (૬) સૂક્ષ્મ-કાળ-પુદગલપરાવર્તા, (૭) બાદર-ભાવ–પુદ્ગલપરાવર્ત, (૮) સૂક્ષ્મ-ભાવપુદ્ગલપરાવર્ત. ઔદારિક આદિ સાતેય પુદ્ગલપરાવને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ચારગુણ કરતાં (૨૮) અઠાવીસ ભેદ થાય છે. એ રીતે સૂક્ષ્મ અને બાદરના ભેદથી પ્રત્યેક બે પ્રકારના હોવાથી પુદગલપરાવર્તન (૫૬) છપ્પન ભેદ થાય છે. દારિકાદિ-પુદગલ–પરાવત ઔદારિક શરીરમાં સ્થિત જીવાત્મા જ્યારે સમસ્ત લેકવતી દારિક શરીર યેગ્ય સેવે પરમાણુઓને સમસ્ત રૂપથી ઔદારિક શરીરપણે સ્પર્શ કરે છે, પરિણમન કરે છે, અને ઉપભેગા કરીને છેડે છે. ત્યારે તે સ્પર્શી ઔદાકિ–પુગલ-પરાવર્ત કહેવાય છે. એમજ વૈકિય-શરીર–સ્થિત જીવ જ્યારે સમસ્તલકવતી વૈક્રિય-શરીર–ગ્ય પરમાણુઓને સમસ્ત-રૂપથી સ્પર્શ, પરિણમન અને ઉપભેગા કરીને છેડે છે, ત્યારે તે વૈકિય-પુગલ-પરાવર્ત થાય છે. એવી રીતે તેજસ આદિ સમસ્ત પુદ્ગલપરાવર્ત જાણું લેવા. દ્રવ્ય-પુદગલપરાવર્ત. આ અનાદિ સંસારમાં ભવભ્રમણ કરતાં કરતાં કેક જીવ જ્યારે અનન્ત અનન્ત શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૨૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ ભવગ્રહણથી સકલલેકવતી સમસ્ત પરમાણુઓને પોત પોતાની વર્ગણોને યોગ્ય, અર્થાત ઔદ્યારિક શરીરને ઔદારિક શરીર એગ્ય, વેકિયને વૈકિય-શરીર યોગ્ય, તેજસને તેજસ શરીર એગ્ય કાર્મણને કામણશરીરોગ્ય, મનને મનાયેગ્ય, ભાષાને ભાષાયેગ્ય, શ્વાસચ્છવાસને શ્વાચ્છવાસગ્ય, પુગલ પરમાણુઓને સમસ્તરૂપથી સ્પર્શ કરે છે, પરિશમન કરે છે અને ઉપભોગ કરી કરી છેડે છે, ત્યારે બાદરદ્રવ્યપુદ્દગલપરાવર્ત થાય છે. દ્રવ્યથી એક જીવને અનન્તાનન્ત પુગલપરાવર્ત થાય છે, કેમકે પરમાણુ અનન્ત છે. એક એક પરમાણુને જીવ અનન્તાનન્ત ઔદારિક આદિ સાતેય રૂપથી સ્પર્શ કરે છે, પરિણમન કરે છે. તથા ઉપગ કરી કરીને છેડે છે. અનન્તને અનન્તથી ગુણતાં અનન્તાનન્ત થાય છે. અનન્ત પરમાણુઓમાં એકેક પરમાણુના અનન્ત પુદગલપરાવર્ત થવાથી એક જીવને અનન્તાનન્ત પુદ્ગલપરાવર્ત થાય છે. એટલા માટે આ રીતે અનઃપુલપરાવત રૂપ સંસાર મહાચક્રનાં પરિભ્રમણથી જીવ કદી પણ શાન્ત પ્રાપત કરી શકતો નથી. જે ઔદારિક આદિ સાતેયનું પિતપતનાં રૂપથી અર્થાત્ ઔદારિક આદિ પણાથી પિતતાની વગણ ચગ્ય સમસ્ત લેકવ્યાપી પુદગલ પરમાણુઓને એકેક કરતાં ક્રમથી સ્પર્શ કરે, દારિક-શરીર-રૂપમાં પરિણમન કરવા તથા ઉપભેગ કરી-કરી છોડી દે તેજ સૂફમપુદ્ગલપરાવર્ત છે. અહિં તાત્પર્ય એ છે કે :- પ્રથમ ઔદારિક શરીરથી ઔદારિક-વર્ગણુ-ગ્ય સકલ–લેક–વ્યાપ્ત સમસ્ત પુદ્ગલ-પરમાણુઓને સ્પર્શ કરે, પરિણમન કરે તથા વારેવારે ઉપભોગમાં લઈ છોડી દે. એ રીતે દારિક-વર્ગણું–ગ્ય સકલ-લોકવ્યાપી સમસ્તપુદ્ગલ-દ્રવ્યના ઉપભોગ કર્યા પછી વૈકિય-શરીરથી વૈકિય–વર્ગણા–ગ્ય સમસ્ત-પુલને સ્પર્શ કરે, પરિણમન કરવો તથા ઉપભેગ કરી-કરી છેડી દેવો. ત્યાર પછી એજ કેમથી બાકીના તૈજસ આદિનું પિતાની વર્ગણાયેગ્ય પરમાણુઓને સ્પર્શ કરવો, પરિણમન કરવો તથા ઉપભેગમાં લઈને ત્યાગ કરવો સૂક્ષમદ્રવ્યપુગલપરાવર્ત છે. અહિં એ વાતને જાણી લેવી આવશ્યક છે કે – દારિક–વર્ગણુ–ગ્ય એક પણ પુદગલ પરમાણુઓને સ્પર્શ કરતાં જીવ જે એની વચમાં આવેલ વૈક્રિયવર્ગણાયેગ્ય પુદ્ગલેને શે તે તે સ્પર્શ ગણું શકાતું નથી. ક્ષેત્રપુદગલપરાવર્ત. કાકાશના જેટલા પણ પ્રદેશ છે, તેમાં પ્રત્યેક પ્રદેશને ક્રમ-ઉત્ક્રમ-પૂર્વક શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૨૪ Page #37 -------------------------------------------------------------------------- ________________ મરણથી સ્પર્શ થવો તેજ બાદરક્ષેત્રપુગલપરાવર્ત છે. ભવ-ભ્રમણ કરતાં કરતાં જ્યારે જીવ કાલાન્તરમાં ફરીથી ત્યાં આવી તેજ પૂવગાઢ (પૂર્વે અવગહેલા) પ્રદેશમાં મરે તે તે પ્રદેશ ગણી શકાતું નથી. પરંતુ જે પ્રદેશમાં જીવ પૂર્વે મૃત્યુને પ્રાપ્ત નથી થયે તે પ્રદેશ જે કમ યા ઉત્કમથી મૃત્યુ- દ્વારા પૃષ્ટ થાય તે ગણી શકાય છે. જે પૂર્વ–પૃષ્ટ લેકાકાશ – પ્રદેશથી કઈ વ્યવધાન (અન્તર) વિનાં ક્રમશ: કાકાશ-પ્રદેશ મૃત્યુથી સ્પર્શાય તે સૂફમક્ષેત્ર-પુદ્ગલપરાવર્ત થાય છે. સારાંશ- જે પૂર્વાવગાઢ આકાશ-પ્રદેશમાં જીવ મર્યો છે તે આકાશ-પ્રદેશથી કે વ્યવધાન વિના રહેલા બીજા, ત્રીજા, ચેથા, પાંચમાં આદિ આકાશ પ્રદેશમાં કેઈપણ સમયે મરે અને એજ ક્રમથી જે સમસ્ત કાકાશ–પ્રદેશને મૃત્યુથી પશે તે તે સૂફમક્ષેત્ર-પુદ્ગલપરાવર્ત થાય છે. પરન્ત ભવચક્રનાં ભ્રમણથી જીવ જે પૂર્વાવગઢપ્રદેશ અથવા વ્યવહિત–પ્રદેશમાં વાર વાર અનન્ત વાર પણ મરે તે પ્રદેશ મૃત્યુપૃષ્ટ ગણું શકાતું નથી. કાળપુદગલપરાવર્ત. ઉત્સર્પિણ અને અવસર્પિણ કાળમાં જેટલો સમય હોય છે તે બધાયને કેમ યા ઉત્કમથી વાર વાર મૃત્યુદ્વારા સ્પર્શ કરે તે તે બાદર-કાળ પુદ્ગલપરાવર્ત થાય છે. જે જીવ કેમપૂર્વક એક પછી બીજાને સ્પર્શ કરે તે તે સૂક્ષમકાળપુદુગળપરાવર્ત થાય છે. સારાંશ- કેઈ જીવ ઉત્સપિ અથવા અવસર્પિણી કાળના પ્રથમ સમયમાં મર્યો, તેજ જીવ એક સમય ન્યૂન વીસ કેડા-કેડી સાગરોપમ વીત્યા પછી કાલાન્તરે તેજ ઉત્સપિ અથવા અવસર્પિણનાં બીજા સમયમાં મરે તથા ફરી પણ તેજ પ્રકારે ત્રીજા, ચેથા, પાંચમાં, છઠ્ઠા આદિ સમયમાં મરે. એ કમથી ઉત્સર્પિણ અને અવસર્પિણના વીસ કેડાછેડી સાગરેપમમાં જેટલા પણ સમય છે એ બધાયનું અનન્તાનન્ત ભવેને ગ્રહણ કરી મૃત્યુને સ્પર્શ કરે તેજ સૂમકાળ પુગલપરાવર્ત છે, જે વ્યવહિત (આંતરૂ પડેલ) અથવા પૂર્વપૃષ્ઠ સમય આ કમથી મૃત્યુ દ્વારા સ્પર્શાયા વિના આગળ-પાછળ સ્પર્શ થાય તે તેની ગણત્રી થતી નથી. ભાવપુદગલપરાવર્તન કષાય–વશ થવાથી અધ્યવસાય થાય છે, અધ્યવસાયથી કર્મબન્ધન થાય છે, તેમાં મન્દ અને તીવ્ર આદિ ભેદથી કષામાં પરસ્પર ઘણુંખરૂં અંતર હોય છે. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર Page #38 -------------------------------------------------------------------------- ________________ એટલે મન્દ અને તીવ્ર આદિ ભેદથી કર્માંના વિપાકરૂપ અનુભાગ–અન્યના અસંખ્યાત અધ્યવસાય સ્થાન છે. પ્રાણિયાની જે જે પ્રકારની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ છે તે તે પ્રકારના ભિન્ન ભિન્ન અધ્યવસાય છે. એથી તેનું પ્રત્યેક સ્થાન ભિન્ન ભિન્ન થાય છે. અનુભાગ–અન્યના અસંખ્યાત અધ્યવસાય સ્થાનેમાંથી કોઇ એક સ્થાનમાં તેને અનુરૂપ કષાયના ઉદયમાં રહેલ કોઇ જીવ મૃત્યુ પ્રાપ્ત થયા હોય અને તેજ રીતે ક્રમ અને ઉત્ક્રમથી મૃત્યુદ્વારા અનુભાગ અન્યનાં અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણવાળા સર્વે અધ્યવસાય સ્થાન પૃષ્ટ થાય ત્યારે આદરભાવ પુદ્ગલ-પરાવ થાય છે. અહીં પણ જો અધ્યવસાય-સ્થાન કદાચ મૃત્યુથી પ કરેલ હોય અને તેજ શ્રી કયારેક મૃત્યુથી પૃષ્ઠ થાય તે તે ગણવામાં નથી આવતું, પરન્તુ જે સ્થાન પહેલાં મૃત્યુથી પૃષ્ટ ન થયુ હોય તા તે કદાચ ઘણા અખ્તર પછી પણ મૃત્યુથી પૃષ્ટ થયુ હોય ત્યારે ગણી શકાય છે. અનુભાગ–અન્ધના જેટલા અધ્યવસાયસ્થાન છે તે બધાયને ક્રમથી જો જીવાત્મા મૃત્યુદ્વારા સ્પર્શ કરે તો તે સૂક્ષ્મભાવ-પુદ્ગલ પરાવત થાય છે. સારાંશ--કષાયનાં ઉદયરૂપ સજધન્યુ-અધ્યવસાય-સ્થાનમાં રહેલ કાઇ જીવ મૃત્યુ પ્રાપ્ત થયા ત્યારબાદ જો તેજ જીવ ફ્રી અનન્તકાલ વીત્યા પછી પણ તેનાથી અવ્યવહિત અર્થાત્ અન્તરરહિત ખીજા સ્થાનમાં રહીને મરે તે તે મરણુ ગણી શકાય છે. પરન્તુ જો તે જીવ તેનાથી લાગેલ ખીજા સ્થાનમાં મૃત્યુ પ્રાપ્ત ન થઈને અનન્તકાળ સુધી પણ અન્ય સ્થાનામાં મરતા રહ્યો હોય તો તે સ્થાને ગણવામાં આવતાં નથી. ભલે તે અનન્ત મરણ પણ થઇ ગયા હોય. કાળાન્તરમાં જો તેજ જીવ ખીજા અધ્યવસાય સ્થાનથી મળેલ ત્રીજા અધ્યવસાય સ્થાનમાં મરે તે તે ત્રીજું મરણુ ગણાય છે. પરન્તુ તેના વચમાં આવેલ અન્ય મરણુ ગણાય નહીં. એજ ક્રમથી જો અનુભાગઅન્યના સમસ્ત અસંખ્યાત અધ્યવસાય સ્થાન મૃત્યુથી પૃષ્ઠ થાય ત્યારે સુક્ષ્મભાવપુદ્દગલપરાવ થાય છે. ભાવાર્થ જૈનદર્શનમાં અત્યન્ત સૂક્ષ્માતિસૂક્ષ્મ કાળને સમય કહે છે. જેને કાઇ વિભાગ ન થઇ શકે એવા અસંખ્ય સમયેાની એક આવળિકા થાય છે, એક કરોડ સડસઠ લાખ સીતાતેર હજાર ખસા સાળ આવળિકાનું એક મુહૂત થાય છે. ત્રીસ મુહૂના એક ‘ દિન-રાત’ થાય છે. પંદર દિવસનું એક પક્ષ થાય છે. એ પક્ષના એક મહિના, આર માસનું એક વર્ષ થાય છે. અસંખ્યાત વર્ષોંનું એક પત્યેાપમ, દસ કાડાકીડી પલ્યાપમનું એક સાગરાપમ, દસ કોડાકોડી સાગરોપમની એક ઉત્સર્પિણી થાય છે. તથા અવસર્પિણી પણ દસ કોડાકોડી સાગરોપમનીજ થાય છે. ઉત્સર્પિણી અને અવસપિણી મળીને એક કાળચક થાય છે. સર્પીની પુછડીથી મેઢા સુધીના શરીરની માફક શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૨૬ Page #39 -------------------------------------------------------------------------- ________________ જે કાળમાં ભરત અરવત આદિ ક્ષેત્રના મનુષ્યનું શરીર, આયુષ્ય, બુદ્ધિ, બલ, આદિ વૃદ્ધિ પામતાં હોય તેને ઉત્સર્પિણી કાળ કહે છે, અને જે કાળમાં સાપના મુખથી પુંછડી સુધીના શરીરની જેમ ક્રમશ: આયુષ્ય બલ બુદ્ધિ આદિને પાસ થતે હેય તેને અવસર્પિકાળ કહે છે. પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં છ છ આરા હોય છે, એ પ્રકારે અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીઓ પૂરી થાય ત્યારે એક દારિક-પુદગલ-પરાવર્ત થાય છે. એ જ રીતે સાતેય પુદગલ–પરાવર્તમાં અનન્તઅનન્ત કાળચક વ્યતીત થઈ જાય છે. સંસારસ્વરૂપ વર્ણન એ પ્રમાણે ભગવાન સમીપે જીવન ચતુર્ગતિભ્રમણકારક અનન્ત પુદ્ગલપરાવર્તાના સ્વરૂપને સાંભળી તથા અપાર મહાસાગર સમાન સંસારને જાણ ધન્યકુમાર જન્મ, જરા, મરણ અને આધિવ્યાધિ-ગ્રસ્ત જીવનાં મહાદુઃખને સમજી તે હદયમાં વિચારવા લાગ્યા સંસારમાં સર્વે જીવ દુઃખી છે, કેઈ પણ સુખી દષ્ટિગોચર થાતું નથી. માતાને ગર્ભમાં આવતાં જ જીવ માતાની સ્વતંત્રતાનું અપહરણ કરી લે છે, પિતે પણ ધમણીયોની જાળથી બંધાએલ, જરાયથી પરિવેષ્ટિત (વીટાએલું), હાથ–પગથી બંધાએલ તથા ઉંધા લટકવાથી ગર્દનની પીડાને લીધે અત્યન્ત દુઃખિત થઈ મહાન્ધકાર–યુકત અશુચિ–સ્થાનમાં રહી સર્વ પ્રકારે પરતન્ત્રતાને અનુભવ કરે છે. ત્યાં માતાના નિયમ–વિરુદ્ધ ઉઠવા–બેસવા તથા હરવા-ફરવાથી અત્યન્ત દુખિત થાય છે. ગર્ભમાં માતાથી ખવાતા અન્નાદિના તીખા, કડવા, કષાયલા, ખારા, ઠંડા તથા ગરમ રસરૂપ ઉચ્છિષ્ટ પદાર્થોથી કલેશ પામે છે. એ પ્રમાણે તીવ્ર કષ્ટ ભેગવતા કેઈપણ રીતે નવ માસ સાડાસાત દિવસના નિયતકાળ પર્યન્ત ગર્ભની મહાન વેદના સહન કરી જ્યારે જન્મ લે છે ત્યારે પ્રસૂતિ કાળના પવનથી અત્યન્ત પીડિત હોઈ તથા એ દુસહ દુઃખથી મૂચ્છિત થઈ મરેલાની માફક ગર્ભથી પડી જાય છે. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર Page #40 -------------------------------------------------------------------------- ________________ વળી ખાલ્યાવસ્થામાં જન્મ–સમયની અસહનીય પીડાને કારણે તે પોતાની પૂર્વી આત્માકથાને ભૂલી જાય છે. અત્યન્ત કઠોર ભૂમિ તથા પાણા આદિના ઘસારાથી કીડિયા આદિના કરડવાથી તથા વારવાર જમીન પર પટકાવાથી નવા નવા દુ:ખાને સહન કરે છે. વચ્ચે વચ્ચે ખાંસી, શ્વાસ, કફ્, જવર, વિષમ ઝેરીલા ફાડકા તથા મસ્તકશૂલ આદિ અનેક ભયંકર રોગોના ઉપદ્રવથી દુ:ખાના અનુભવ કરે છે. જે દુ:ખાને જોઇ બીજા મનુષ્યેાનાં હૃદય પણ વિદીણુ અને દ્રવિત થઈ જાય છે. ચીવન–અવસ્થામાં ઈષ્ટ વસ્તુના વિયોગ તથા અનિષ્ટ વસ્તુના સંયોગથી આત તેમજ રૌદ્ર ધ્યાન ધ્યાતા અનેક પ્રકારના સંતાપાના અનુભવ કરે છે. એવી રીતે વૃદ્ધાવસ્થામાં પણ કંઠેનલીને કાપવા જેવા અત્યન્ત તીવ્ર પ્રાણ આદિ વાયુથી, ` શ્વાસપ્રશ્વાસદ્વારા ઘ રાતા કફથી અતિવ્યાકુલ-ચિત્ત થઇ તથા રૂધિર અને માંસથી રહિત શિથિલ અંગોપાંગ થઈ દારૂણ (ભયંકર) દુ:ખાને કારણે મૂર્છિત થઇ જાય છે. આ ઔદારિક શરીર તા અશુચિ પદાર્થૉંથી ઉત્પન્ન હોવાને લીધે તથા પ્રતિક્ષણ અચિ પદાર્થોના ઝરવાથી અચિજ છે. ધન્યકુમારોકો જ્ઞાનપ્રાપ્તિ કામભાગ કામભોગાનું સેવન કરવું વાન્ત (વમિટ), પિત્ત, કફ, વી તથા રકતનું પ્રાશન કરવા ખરેખર છે. એ કામભોગ ક્ષણમાત્ર માટે સુખરૂપ તથા અનન્ત કાલ માટે દુઃખદાયક છે અને એ ક્રુત્યજ (છેડવામાં મુશ્કેલ) હાય છે. આત્માને પરલેાક ગમન કરતી સમયે કોઇ તેને બચાવવાવાળુ અથવા શરણ દેવાવાળું થાતું નથી. આ બધા ભૌતિક વૈભવ અહિં ભૂતળ પરજ રહી જાય છે. પશુ પોતાના વાડામાંજ બાંધેલા રહી જાય છે. ઘરના દરવાજા સુધી પત્ની તથા સ્મશાન શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૨૮ Page #41 -------------------------------------------------------------------------- ________________ સુધી ભાઇ–અન્ધુ મૃત–શરીરની સાથે સાથે આવે છે. પાતાનું શરીર પણ પેાતાની સાથે ન આવતાં અહિં ચિતામાંજ મળીને ભસ્મ થઇ જાય છે. એકલા નિ:સહાય થઈનેજ જીવ પલેાક પ્રયાણ કરે છે. એ માટે મારે જન્મ, જરા, મરણના દુ:ખાને દૂર કરવાવ.ળા વાસ્તવિક અક્ષય સુખને દેવાવાળા ચારિત્રધર્મીનેજ પોતાના આત્મકલ્યાણ માટે ગ્રહણ કરવો જોઇએ. આ પ્રમાણે અન્ત:કરણથી વિચારી અત્યન્ત વૈરાગ્યવાન્ થઈ તથા એક ધ નેજ શરણસ્થાન માનીને તે ધન્યકુમાર શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે કહેવા લાગ્યા. હે ભગવન્ ! નિર્થે પ્રવચનની હું શ્રદ્ધા કરૂ છું. વિશ્વાસ કરૂ છું. હે પ્રભુ ! આ નિન્દ્ પ્રવચન મને રૂચે છે. હું નિત્થ પ્રવચન ગ્રહણ કરવામાં ઉદ્યમન્ત થયે છું. હે પ્રભુ ! આપના આ ઉપદેશ સત્ય છે. સર્વાંગ—સત્ય છે, અને સર્વથા સત્ય છે. હે પ્રભુ ! આ નિગ્રન્થ પ્રવચન અસન્દિગ્ધ ( સન્દેહ-રહિત ) છે. જો આપ ફરમાવી રહ્યા છે તે સ`થા પૂર્ણ છે, તેમાં કોઈ પણ પ્રકારની ત્રુટિ નથી, એ વિષે હવે મને જરા પણ શંકા નથી. પરન્તુ હે ભગવન્ ! અત્યારે માત્ર એક વાત ખાકી છે, અને તે એજ કે માતા ભદ્રાને પુછવાનું, એટલે હે પ્રભુ ! હું માતા ભદ્રા સાવાહીને પૂછો આપની પાસે દીક્ષા ગ્રહણ કરીશ. ભગવાને કહ્યું હે દેવાનુપ્રિય ! તમને જેમ સુખ થાય તેમ કશ, પરન્તુ શુભ કાર્યોંમાં વિલંબ ન કરે. (સ્૦ ૫) 6 ‘તપ ન્ સે ’ ઇત્યાદિ ત્યારબાદ તે ધન્યકુમાર પોતાને ઘેર જઈને પોતાની માતા ભદ્રા સા વાહીને પૂછે છે. જેવી રીતે જમાલીએ પોતાના માતાપિતાને પૂછ્યું હતુ. પૂર્વે કયારે પણ નહિં સાંભળેલ એવા ધન્યકુમારના વૈરાગ્યપૂર્ણ વચન સાંભળી માતા ભદ્રા–સાવાહી સૂચ્છિત થઇ ગઇ. શીતળ આદિ અનેક પ્રકારના ઉપચારોથી મૂર્છા દૂર થયા પછી તેને તથા ધન્યકુમારને દીક્ષા વિષયે ઉકિત-પ્રદ્યુકિતરૂપ સંવાદ (ઉત્તર–પ્રત્યુત્તર) થયા. જ્યારે તે મહાખલની માફ્ક ધન્યકુમારને ઘરમાં રાખવા સમ ન થઇ ત્યારે તે ભદ્રા—સાવાહી વિવશ થઈને સંસારનિષ્ક્રમણ (દીક્ષા) ની આજ્ઞા આપે છે. જેવી રીતે થાવચ્ચાપુત્રની માતા કૃષ્ણ વાસુદેવને દીક્ષામહેાત્સવ માટે પૂછે છે, તેવીજ રીતે માતા ભદ્રા-સાવાહીએ પણ રાજા જિતશત્રુને પૂછ્યું, અને છત્ર-ચામરાદિની માંગણી કરી. જેવી રીતે શ્રીકૃષ્ણ વાસુદેવે ચાવચ્ચાપુત્રને! દીક્ષામહાત્સવ કર્યો હતા. તેવીજ રીતે રાજા જિતશત્રુએ પણ ધન્યકુમારના દીક્ષામહેાત્સવ કર્યાં. એ રીતે ધન્યકુમાર ભગવાન પાસે પ્રત્રજિત થઇ ઇર્યાદિસમિતિયુક્ત અણગાર થઈ ગુપ્તભ્રહ્મચારી થયા. (સૂ૦ ૬) શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૨૯ Page #42 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારકી તપશ્ચર્યાકા વર્ણન “તif ઈત્યાદિ. ધન્યકુમાર અણગારે જે દિવસે દીક્ષા ગ્રહણ કરી તેજ દિવસે શ્રમણ ભગવાન મહાવીરને વન્દન-નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યા હે ભગવન્ ! જે આપની આજ્ઞા હોય તે હું જીવન-પર્યન્ત નિરન્તર છઠછઠનાં પારણા કરૂં, પારણામાં પણ આયંબિલ કરું. એવી રીતે છઠ–છઠને પારણે આય બિલ કરતાં તપસંયમથી પિતાની આત્માને વિશુદ્ધ કરી વિચરૂં. છઠને પારણાને દિવસે વિકૃતિરહિત રૂક્ષ અન્ન અચેત પાણીમાં નાખી એકજ આસને બેસી આયંબિલને આહાર કરૂં, પણ આયંબિલ વિનાનો નહિ. આયંબિલની વિધિ ઉપાસકદશાંગસૂત્રની “અગારધર્મસંજીવની” ટીકામાં આ પ્રમાણે આપી છે – “વિગય–ઘી, દૂધ, દહી, તેલ, ગેળ આદિ સરસ પદાર્થ—રહિત, ચેખા, શેકેલા ચણું આદિ લુખ્ખા–સૂકા અન્નને અચેત પાણીમાં નાખી એક વખત ખાવું તે આયંબિલ છે.” તે રક્ષ અન્ન પણ ખરડેલ (લેટ આદિથી ભરેલ) હાથથી દીધું હોય તે કલ્પ, પરન્તુ મારે માટે હાથ ખરડીને (ભરીને) આપે તે નહીં કપે. તે આહાર પણ નીરસ હોવાથી નાખી દેવા જેવું હોય પણ ખાવાનાં ઉપયોગમાં આવવા જેવું ન હોય. તે આહારને બીજા કે શ્રમણ-શાકાદિક બ્રાહ્મણ–ચાચક, અતિથિભિખારી, કૃષણ-દરિદ્રી વનીક-કરુણાભર્યા અવાજથી ભજન માંગતા અત્યન્ત ભૂખ્યા મનુષ્ય પણ લેવાની ઈચ્છા ન કરે એજ આહાર મારે પારણાનાં આયંબિલ માટે ગ્રહણ કરે કલ્પ. એ રીતે ધન્યકુમાર અણગારના નિવેદન કરવાથી ભગવાન આ પ્રમાણે બેલ્યાજેમ તમને સુખ ઉપજે તેમ કરે. શુભ કાર્યમાં વિલમ્બ ન કરે” (સૂ) ૭) તy of ઈત્યાદિ ધન્યકુમાર અણગાર શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરી અત્યન્ત પ્રસન્ન એવં સંતુષ્ટ થયા, અને પ્રતિજ્ઞાનુસારે જીવન–પર્યત અન્તરરહિત છઠ–છઠના પારણામાં આયંબિલની તપસ્યાથી આત્માને ભાવિત કરતા થકા વિચારવા લાગ્યા. (સૂ૦ ૮) તાં જે તે ઈત્યાદિ. ધન્યકુમાર અણગાર છઠ છઠ તપના પ્રથમ પારણાના દિવસે, પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરી શ્રી ગૌતમ સ્વામીની માફક ગોચરી જવા માટે ભગવાનને પૂછે છે, ભગવાન મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરી તે કકન્દી નગરીમાં પધાર્યા, ત્યાં ઉંચ નીચા તથા મધ્યમ કુળમાં ભિક્ષાર્થ ભ્રમણ કરતા આયંબિલ માટે લુખા આહારની ગષણા કરે છે. પરંતુ સરસ આહાર લેવાની જરા પણ ઈચ્છા કરતા નથી. (સુર ૯) શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૩૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ તy i ?' ઈત્યાદિ. શાસ્ત્ર-વિહિત ચતનાવાલી. દાતા દ્વારા દીધેલ વસ્તુસમ્બન્ધી, તથા ઉત્કૃષ્ટ ભાવથી આસકિતરહિત સ્વીકારેલી એષણાથી આહારની વેષણ કરતા થકા ધન્ય અણગારને ભિક્ષા માં આહાર મળે તે પાણી નહીં અને પાણી મળે તે આહાર નહીં (સ. ૧૦) તy ” ઈત્યાદિ, ફરી પણ તે ધન્યકુમાર અણગાર પ્રસન્ન મન, કલુષભાવ રહિત અર્થાત્ ક્રોધાદિ-આવેશ-રહિત, વિષાદભાવ વિના, તનતનાટ શબ્દને છેડી, સ્થિરચિત્ત થઈ, પ્રાપ્ત સંયમની વિશુદ્ધિ માટે ઉદ્યોગ, તથા અપ્રાપ્ત સંયમની શ્રેણી પ્રાપ્ત કરવા માટે યત્ન કરતા તથા મન, વચન, કાયાના સંયમમાં અતિદૃઢ થઈ ઉંચ, નીચ તથા મધ્યમ ઘરેથી જેટલે મલ્ય તેટલે આહાર-પાણી આવશ્યકતાનુસારે ગ્રહણ કરી કાકદી નગરીથી બહાર નિકળ્યા. ત્યાંથી તે જ્યાં ભગવાન વિરાજમાન હતા ત્યાં આવ્યા અને શ્રીગૌતમસ્વામીની માફક ભગવાનને આહાર પાણી દેખાડયે (સૂ૦ ૧૧) તy vi ” ઇત્યાદિ. ત્યારબાદ તે ધન્યકુમાર અણગાર શ્રમણ ભગવાન મહાવીર પાસેથી આજ્ઞા લઈ આહારમાં અમૂછિત-વર્ણ રસ આદિમાં ગૃદ્ધ ન થતાં, મધ્યસ્થભાવે તીવ્ર–વૈરાગ્ય-ભાવનાથી પૂર્વે કરેલ સુન્દર તથા સરસ આહારનું સ્મરણ ન કરતાં રાગદ્વેષ રહિત કઈ પણ સ્વાદ–વિના આહાર કરતા હતા. તે આહારને પણ (૨૧) એકવીસ વાર પાણીથી ધોઈ નીરસ તેમજ સત્વહીન કરીને આહાર કરતા હતા. તેઓ સ્વાદ વિના કઈ રીતે આહાર કરતા હતા તે દૃષ્ટાન્તદ્વારા બતાવે છે – જેવી રીતે સર્ષ બિલમાં પ્રવેશ કરતી વખતે બિલના બને–આજુબાજુના ભાગને સ્પર્યા વગર મધ્યભાગથીજ તેમાં પ્રવેશ કરે છે તેવીજ રીતે ધન્યકુમાર અણગાર પણ મુખના બન્ને ભાગેથી આહારને સ્પર્શાયા વગર સ્વાદરહિત આહાર કરતા હતા. એ પ્રકારે તપ-સંયમ–પૂર્વક આત્મા-ચિન્તન કરતા થકા રહેતા હતા. (સ. ૧૨) તy સે’ ઈત્યાદિ. તે પછી એક સમયે શ્રમણ ભગવાન મહાવીરે કાકન્દી નગરીના સહસ્ત્રમ્રવન નામના ઉદ્યાનથી નિકળી બીજા દેશમાં વિહાર કર્યો. (સુ) ૧૩) “ત, i” ઈત્યાદિ. તે પછી ધન્યકુમાર અણગારે શ્રીશ્રમણ-ભગવાન મહાવીરના તથારૂપ બહુશ્રુત સ્થવિરોની પાસે સામાયિક આદિ અગ્યાર અંગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને તપ–સંયમ–પૂર્વક આત્મ-ચિન્તન કરતા થકા રહેવા લાગ્યા. (સૂ) ૧૪). શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૩૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ ધન્ય અનગારકા શરીર વર્ણન “તy of R” ઈત્યાદિ. તે ધન્યકુમાર અણગાર આ ઉદાર-પ્રધાન તપથી સર્વથા સુકાઈ ગયા, તથા રૂક્ષ થઈ ગયા તે પણ તેઓ રાખથી ઢંકાએલી હવનની અગ્નિ સમાન બહારથી તેજ-રહિત હોવા છતાં પણ બંધક ત્રાષિની માફક આત્મતપ-તેજથી અધિક–અધિક દેદીપ્યમાન થયા. (સૂ૦ ૧૫) હવે ધન્યકુસાર અણગારના તીવ્ર તપનાં પ્રભાવે દેદીપ્યમાન કાન્તિયુક્તશરીરનું વર્ણન કરાય છે.– “પuTH if ઈત્યાદિ. ધન્યકુમાર અણગારના ચરણ (પગ) તપને કારણે સુકાઈ ગએલા વૃક્ષની છાલ, કાષ્ટપાદુકા અથવા જર્જરિત પગરખાં સમાન શુષ્ક, રૂક્ષ અને માંસરહિત થઈ ગયા હતા, કેવળ હાડકાં ને ચામડા તથા નાનાં જાળથીજ તેઓનાં ચરણ (પગ) દેખાતા હતા. પણ તેમાં માંસ તથા લેહી જરાપણ દેખાતા હેતા. (સૂ૦ ૧૬) પugya’ ઈત્યાદિ. અતિશય તપના કારણે અણગારના પગની આંગળીઓ અપરિપકવ અવસ્થામાં તેડેલ તથા તેજ ધૂપમાં સુકાએલ શુષ્ક, પ્લાન-કરમાએલ, વટાણાની શીંગ, મગની શીગે અથવા અડદની શીગે સમાન શુષ્ક, રૂક્ષ તેમજ માંસ રત-રહિત થઈ ગઈ હતી. તે કેવળ હાડ, ચામ અને નસેથીજ દેખાતી હતી. (સૂ ૧૭) ધUઈત્યાદિ. અતિ ઉગ્ર તપને કારણે ધના અણગારની જંઘા (ઢીંચણના નીચેને ભાગ), કાગડાની જંધા, કંક (પક્ષિવિશેષ)ની જંઘા અથવા ટેણિકાલિકા (પક્ષિવિશેષ)ની જંઘા સમાન શુષ્ક, રૂક્ષ અને માંસ-રકત-રહિત થઈ ગઈ હતી. આ પક્ષીઓની જંઘાના સ્વભાવથી જ નિર્માસ તેમજ રકત-રહિત હોય છે. એટલે અહીં એની ઉપમા આપવામાં આવી છે. ધન્યકુમાર અણગારની જંઘાઓ પણ તેના જેવી પાતળી થઈ ગઈ હતી. (સૂ૦ ૧૮) પur ઈત્યાદિ. જેવી રીતે કાલી નામે વનસ્પતિ વિશેષનું સન્ધિસ્થાન (ડ), મેર તેમજ હેણિકાલિકા (પક્ષિવિશેષ) નાં ઢીંચણનું સન્ધિસ્થાન શુષ્ક, રૂક્ષ, માંસ તેમજ રક્ત-રહિત હોય છે. એવી રીતે ધન્ય :અણગારના બન્ને ઢીંચણ શુષ્ક, રૂક્ષ, તેમજ માંસ-રતથી રહિત થઈ ગયા હતા. (સૂ) ૧૯) શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૩૨. Page #45 -------------------------------------------------------------------------- ________________ પuT” ઈત્યાદિ. જેમ શ્યામ (પ્રિયંગુ) વૃક્ષના અંકુર, બદરી [ બેર ] વૃક્ષના અંકુર, સલ્લકી [વૃક્ષવિશેષના અંકુર, શાલ્મલી સિમલ] વૃક્ષના અંકુર અપરિપકવ અવસ્થામાં જ તેડીને તડકામાં સુકાવી દેવાથી પ્લાન તેમજ રૂક્ષ થઈ જાય છે. એવી રીતે અત્યંત ઉગ્ર તપને કારણે ધન્યુકુમાર અણગારના ઉરૂ–ઢીંચણના ઉપરનો ભાગ [સાથલ), રકત માંસ નહિ હોવાથી શુષ્ક તેમજ રુક્ષ થઈ ગયો હતે. (સૂ૦ ૨૦) પuUસ” ઈત્યાદિ. જેવી રીતે ઊટના બચ્ચાના પગ, વૃધ્ધ, બળદના બે પરીવાલા પગ, ઉપરથી ઊંચા અને નીચે ખાડાવાળા તથા રક્ત-માંસ-રહિત હોય છે, એવી રીતે ધન્યકુમાર અણગાર કટિ–પ્રદેશ પણ અતિશય તપને કારણે રકત-માંસ રહિત, અત્યન્ત ક્ષીણ, શુષ્ક તેમજ રૂક્ષ થઈ ગયા હતે સૂત્ર ૨૧] ધonલ્સ ઈત્યાદિ. જેમ તડકામાં સુકાએલી ચામડાની મસક, ચણા આદિની રોટલી સેકવાની લેતી [તો) અથવા લોટ બાંધવાની કથરોટ, શુષ્ક રક્ષ તેમજ અંદરથી ઉંડી ગહરી હોય છે, તેવી રીતે અતિશય ઉગ્ર તપના કારણે ધન્યકુમાર અણગારનું પેટ પણ રકત તેમજ માંસના અભાવથી કૃશ, શુષ્ક, રૂક્ષ તેમજ ઉંડું થઈ ગયું હતું. અર્થાત્ તપના કારણે પેટ પીઠને ચેટી ગયું હતું. (સૂ) ૨૨) પUT જેવી રીતે સ્થાસકાવલી–અરીસા [દર્પણ) ની આકૃતિવાળા પાત્ર વિશેષની અથવા દણની એક ઉપર રાખેલી પંકિત પાણાવલી-પાન પાત્ર, [ગ્લાસ ની પકિત અથવા મુંડાવલી સ્થાર્થવિશેષ-પશુ બાંધવાના ખીલાની ક્રમશ: એક ઉપર એક રાખેલી પંક્તિ જે રીતે એ અલગ અલગ ગણી શકાય છે એવી રીતે અતિશય ઉગ્ર તપના કારણે ધન્યકુમાર અણગારની બન્ને બાજુની પાંસળીઓ રક્ત તેમજ માંસના અભાવથી જુદી જુદી ગણી શકાતી હતી. [સૂ૦ ૨૩ ધ ઈત્યાદિ. શ્રી ધન્ના અણગારને પૃષ્ટ-પ્રદેશ [ વાસ] નિર્માસ તેમજ રકતહીન હોવાથી કર્ણ ફૂલ [બુટીઆ), પત્થરની કુંડી, અથવા બાળકોને રમવાના લાખથી બનેલ એક પ્રકારના રમકડાની સમાન શુષ્ક રૂક્ષ થઈ ગયા હતા. (સૂ૨૪ “ઘ ” શ્રી ધન્યકુમાર અણગારનું વક્ષસ્થલ મહાન તપશ્ચર્યાને કારણે નિર્માસ તેમજ રકતહીન હોવાથી તે, વાંસથી બનાવેલ ટોપલીને નીચેનો ભાગ, વાંસ આદિની ચીપથી બનાવેલ પંખા અથવા તડપત્રના બનાવેલ પંખાના જેવું, શુષ્ક, રૂક્ષ થઈ ગયું હતું. [સૂ૦ ૨૫]. પuUTલ્સ’ આવી મહાન્ તપશ્ચર્યાના પ્રભાવથી ધન્ના અણગારની ભુજાઓ, લેહી અને માંસના અભાવે શમી નામના વૃક્ષની શીંગ, વાહાય ગિરમાળા વૃક્ષની શિગે, અથવા અગથિયા-બકવૃક્ષવિશેષની શી જેવી, શુષ્ક-રૂક્ષ થઈ ગઈ હતી. (સૂર૬) શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૩૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ ધouસ' ઇત્યાદિ. જેમ સુકાઈ ગયેલ છાણાં, વડનાં સુકાં પાંદડાં, અથવા પલાસ [ખાખરા - ઢાક] વૃક્ષના સુકાઈ ગયેલ પાંદડા હોય છે, તેવી જ રીતે ધન્યકુમાર અનગારના બન્ને હાથ અતિશય ઉગ્રતાપના કારણે માંસ અને લેહીના અભાવે શુષ્ક રૂક્ષ થઈ ગયા હતા. (સૂ૦ ૨૭) ધક્ષ ઈત્યાદિ જેવી રીતે વટાણાની શીગે. મગની શીગે, અને અડદની શી ગે, અધી પાકેલ અવસ્થામાં તેડીને તડકામાં સુકવવાથી પ્લાન અને શુષ્ક થઈ જાય છે. તેવી જ રીતે ધન્યકુમાર અણગારના બન્ને હાથની આંગળીઓ અતિશય તપના કારણે રક્ત અને માંસના અભાવે શુષ્કરૂક્ષ થઈ ગઈ હતી. (સૂ) ૨૮) બgujર ઇત્યાદિ જેવી રીતે કમંડળની ગરદન, નાના કળશીયાથી ગરદન, અથવા કુંજાની ગરદન અત્યન્ત સાંકડી તેમજ પાતળી હોય છે, તેવી રીતે ધન્યકુમાર અણગારની ગરદન પણ અતિશય તપના કારણે માંસ અને રક્તના અભાવે કૃશ તેમજ શુષ્ક-રૂક્ષ થઈ ગઈ હતી. (સૂ) ર૯) ધouસ ઈત્યાદિ. તરતનું ઉત્પન્ન થયેલું તુમ્બડીનું ફળ, હકુબ (હિંગાટા)નું ફળ અથવા કેરીની ગોટલી જેવા પ્રકારની હોય છે, તેવી જ રીતે ધન્યકુમાર અણગારની ડાહી પણ અત્યન્ત ઘોર તપના કારણે રકત અને માંસના અભાવથી શુષ્ક અને રૂક્ષ થઈ ગઈ હતી. (સૂ૦ ૩૦) ઈત્યાદિ. જેવી રીતે સુકાય ગયેલ જળ, કૈલેષ (એક જાતને લેપ) ની ગળી, અથવા લાખની ગળી હોય છે, તેવી રીતે અત્યંત ઘેરતપના કારણે ધન્યકુમાર અણુગારના બને હોઠ શુષ્ક, રૂક્ષ અને નિર્માસ થઈ ગયા હતા. (સૂ૦ ૩૧) “ધU/' ઇત્યાદિ. જેમ સુકા વડના પાંદડાં, પલાશ (ખાખરા) વૃક્ષના પાંદડાં ઉમ્બરાના પાંદડાં અથવા સાગના પાંદડાં હોય છે, તે પ્રકારે ઘેરતપના કારણે ધન્યકુમાર અણગારની જીભ પણ રકત માંસ રહિત થઈ, ફક્ત ચામડા અને નસોની જાળ રૂપજ રહી ગઈ હતી. (૧૦ ૩૨) ધાઈ ઈત્યાદિ. ગોહલી અને છતરા વિનાની કેરીની ચીર, આમડા (બંગલાનું પ્રસિદ્ધ ફળ) ની ચીર, બિજેરાની ચીર, તડકામાં સુકાયા પછી જેમ કર શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૩૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ માઈ જાય છે, તેમ ઉગ્રતાપના કારણે ધન્યકુમાર અણગારની નાસિકા શુષ્ક, રૂક્ષ અને નિર્માસ થઈ ગઈ હતી. (સૂ) ૩૩) ધow” ઈત્યાદિ. જેમ વીણના છિદ્ર, બુદ્ધીસક-એક પ્રકારના બીજાના છિદ્ર, અથવા પ્રાતઃકાળના તારા દેખાય છે. તેવી રીતે ઉગ્રતપના કારણે ધન્યકુમારની આંખે ઉડી તથા શુષ્ક, રૂક્ષ થઈ ગઈ હતી. તેમજ તેમની આંખે એટલી અંદર ઘુસી ગઈ હતી કે તે દબેલા ઉંડા નાના નાના છિદ્રમાં ચમક (કીકી) માત્રજ દેખાતી હતી. (સૂ૦ ૩૪). goo” ઈત્યાદિ. જેમ મૂળાની છાલ, કાકડીની છાલ અથવા કારેલાની છાલ હોય છે, તેવી રીતે ઉગ્રતાપના કારણે ધન્યકુમાર અણગારના કાન, માંસ અને રકતના અભાવે સુકાઈ ગયા હતા. (સૂ૦ ૩૫) ધU/સ ઈત્યાદિ. જેમ અપકવ તુંબડાનું ફળ, અપકવ એલલુક (ગોળ સૂરણ કંદ) અથવા અપકવ તરબૂચ, અપરિપકવ અવસ્થામાં જ તેડીને સૂર્યના સખ્ત તાપમાં રાખવાથી, શુષ્ક, રૂક્ષ તેમજ પ્લાન થઈ જાય છે તેવી રીતે ઉગ્ર તપથી ધન્ય અણગારનું મસ્તક પણ રકત માંસના અભાવે શુષ્ક, રૂક્ષ થઈ ગયું હતું. તે માત્ર હાડ, ચર્મ તથા નાના સમૂહ-માત્રથીજ દેખાતું હતું. (સૂ) ૭૬). “ જો ઈત્યાદિ. ઉપર કહેલ બધાં અંગ અને ઉપાંગનું વર્ણન સમાન પ્રકારથી સમજી લેવું, પરંતુ પેટ, કાન, જીભ તથા હેઠમાં હાડકાં નથી હોતા. ફકત ચર્મ તથા નસો દ્વારાજ એ દેખાય છે. એટલા માટે એનું વર્ણન કરતી વખતે બીજા અંગેની માફક હાડકાનું વર્ણન સમજવું નહિ. ધન્યકુમાર અણગારનું પેટ, કાન, જીભ તથા હેઠ રક્ત તેમજ માંસના અભાવથી ફક્ત ચર્મ અને સાજાલથીજ દેખાતાં હતાં. (સૂ૦ ૩૭) ધન્યકુમાર અણુગારના પગથી લઈને બધાં અંગઉપાંગનું જુદું જુદું વર્ણન જુદી જુદી ઉપમાઓથી ઉપર કરવામાં આવ્યું છે. હવે અહીં એકજ સૂત્રમાં બધાં અંગેનું વર્ણન કરવામાં આવે છે.– “ધot if ઈત્યાદિ– અત્યત તીવ્ર તપને કારણે ધન્યકુમાર અણગાર નાં પગ જંઘા (પિન્ડી) અને સાથલ. એ ત્રણે માંસ અને રક્તનાં અભાવે શુષ્ક, રૂક્ષ તથા ક્ષુધાથી અત્યન્ત નિર્બલ અને શિથિલ થઈ ગયા હતા. તેમને કટિ (કેડ) પ્રદેશ કાચબાની પીઠ માફક અથવા કઢાઈ માફક માંસ, રકતના અભાવે હાડકા ઉંચા થઈ જવાથી ઘણાજ વિકૃત દેખાતું હતું. તેમનું પેટ, માંસ અને રકતના અભાવે તથા યકૃત (લીવર) લીહા (બરોળ), આંતરડા આદિ સુકાઈ જાવાથી વાંસાનાં હાડકા સાથે ચૂંટી ગયેલ હતું તેમજ પેટ મધ્યમાં કૃશ થઈ જાવાથી ઉંડા પાત્રની માફક થઈ ગયું હતું. અર્થાત પીઠથી ચૂંટેલું પેટનું ચામડું માત્રજ રહી ગયું હતું. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૩૫ Page #48 -------------------------------------------------------------------------- ________________ તેમની પાસળીયે માંસ અને રકતના સુકાઈ જાવાથી જુદી જુદી સ્પષ્ટ દેખાતી હતી તેમના વાંસાના (પીઠના) હાડકાઓના સંધિ અને હાડકાં જે પ્રકારે રૂદ્રાક્ષની માળાના મણકા જુદા જુદા ગણી શકાય છે અથવા વાંસની ટેપલીની પ્રત્યેક ચીર જુદી જુદી ગણી શકાય છે તે જ પ્રકારે માંસ અને શાણિતના અભાવે જુદા જુદા ગણાઈ શકાતા હતા. તેમનાં વક્ષસ્થલ-છાતીના હાડકા માંસ તેમ જ રકતના અભાવથી વાસ લેતી વખતે તથા છોડતી વખતે ગંગાના તરંગની માફક ઉંચા નીચા થતા સ્પષ્ટ દેખાતા હતા. તેમની ભુજાઓ માંસ અને રકતના અભાવે અત્યન્ત શુષ્ક થઈ જવાથી ફક્ત હાડકા, ચામડા તથા નસોની જાળ વાળી, સુકેલા સાપની માફક દેખાતી હતી. તેમના હાથના અને પંજા, ઢીલા બન્જનવાળા બન્ને બાજુ લટક્તા ઘડાના પાગડાની માફક દેખાતા હતા. તેમનું મસ્તક ઉગ્ર તપશ્ચર્યા ને કારણે શેણિત અને માંસ સુકાઈ જાવાથી માટીની હાની લેટિની માફક થઈ ગયું હતું. તેમજ કમ્પવા રેગ વાળા મનુષ્યના મસ્તકની માફક પ્રતિક્ષણ હાલતું ડગ ડગ કરતું રહેતું હતું. તેમનું મોટું સુકેલ કમળની માફક રૂક્ષ થઈ ગયું હતું. તેમનું મોટું છેઠના સુકાઈ જાવાથી ટુટેલ મોઢા વાળા ઘડાની માફક વિચિત્ર થઈ ગયેલ હતું તેમનાં બને નેત્ર ઉંડા બેસી જાવાથી ઉંડી કુષ્પીની માફક થઈ ગયા હતાં. આ પ્રકારની શારીરિક અવસ્થાવાળા ધન્યકુમાર અણગાર જીવ માત્રઆત્મબલથી જ ચાલતા, ફરતા અને ઉભા રહેતા હતા પણ શરીર બલથી નહીં તેઓ બેલવાના પરીશ્રમથી થાકી જતા હતા, બેલતાથકા ખેદ પામતા હતા એટલું જ નહીં પરંતુ બેલવાના વિચાર માત્રથી કષ્ટને અનુભવ કરતા હતા અર્થાત તેમની સર્વે ક્રિયાઓ શારીરિક બેલના અભાવે આત્મબલ ઉપરજ નિર્ભર હતી. આ પ્રકારે ઉગ્ર તપથી ધન્યકુમાર અણગારનું શરીર રકત, માંસના અભાવે સર્વથા સુકાઈ ગયું હતું, તેમનામાં શારીરિક શકિત જરાય નહતી. ગોચરી માટે જવું, વસ્ત્રોની પડિલેહણ કરવી. પ્રતિક્રમણ, અને સ્વાધ્યાય, દયાન, કાયોત્સર્ગ આદિ સર્વે કાર્ય તેઓ કેવળ આત્માના વીર્ય ગુણની સહાયતાથીજ કરતા હતા. ધન્યકુમાર અણગારના શરીરનું વર્ણન દષ્ટાંન્તદ્વારા કરે છે કે લસાથી ભરેલી સુકા લાકડાથી ભરેલી, સુકા પાંદડાથી ભરેલી, સુકા તલસરાથી ભરેલી, માટીના વાસથી ભરેલી અથવા સુકા એરડાના લાકડાથી ભરેલી ગાડી, જેવી રીતે ચાલતાં ચાલતાં અવાજ કરે છે એવી રીતે માંસ તેમજ લોહી સુકાઈ જવાથી ધન્યકુમાર અણગારના શરીરમાં ઉઠતાં–બેતાં તથા ચાલતાં ફરતાં સમયે હાડકાંના સંઘર્ષથી કટ કટ અવાજ થતો હતો. જેવી રીતે નંદક ત્રાષિનું શરીર તપશ્ચર્યાથી શુષ્ક રૂક્ષ તેમજ નિર્માસ થઈ જવાથી તેઓના ચાલવા ફરવામાં કેલસા, સુકા કાષ્ઠ અથવા માટીનાં વાસણોથી ભરેલી ગાડી સમાન અવાજ ઉત્પન્ન થતું હતું તેવી રીતે ધન્યકુમાર અણુગારને પણ ચાલતા ફરવામાં કટ-કટ અવાજ થતો હતો. જેવી રીતે નિધૂમ શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર Page #49 -------------------------------------------------------------------------- ________________ અગ્નિ રાખથી ઢંકાઇ જાવા છતાં અન્દરથી દેદીપ્યમાન હાય છે તેવી રીતે ઉગ્ર તપશ્ચર્યાથી તેમનું શરીર શુષ્ક-રૂક્ષ તેમજ ક્રાન્તિ રહિત થઇ જવા છતાં પણ તપથી ઉત્પન્ન આત્મ વીય ગુણાથી ઉત્કર્ષ તા તથા તપ તેજથી અપૂર્વ શાલા યુકત દેખાતું હતું.(સ્૦ ૩૮) ધન્યનામક અનગારકી મુખ્યતાકા વર્ણન હવે અહિં સર્વે સુનિયામાં ધન્ય મુનિની મુખ્યતા બતાવવામાં આવે છે– તેનું વાઢેળ” ઇત્યાદિ. તે કાળ તે સમયમાં રાજગૃહ નામે નગર અને ગુરુશિલક નામે ચૈત્ય (ઉદ્યાન) હતુ. શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તે કાળ તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર કાકન્તી નગરીથી વિહાર કરી એક ગામથી ખીજે ગામ એમ ગ્રામાનુગ્રામ વિચરતા રાજગૃહ નગરના ગુરુશિલક ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં ગૌતમ આદિ અગ્યાર ગણધરાની સાથે ધન્ય નામે અણુગાર પણ ઉગ્ર તપશ્ચર્યાં કરતા થકા પ્લાન—મ્ભાવ વિના, પગે વિહાર કરતા આવ્યા. ભગવાનને વન્દન તથા નમસ્કાર કરવા રાજગૃહથી પરિષદ નિકળી અને ભગવાનની સેવામાં ઉપસ્થિત થઇ, વિધિયુકત વન્દન—નમસ્કાર કરી પાત-પોતાના સ્થળે બેસી ગઇ. સમ્રાટ શ્રેણિક પણ ચતુરંગણી સેના તથા સમસ્ત રાજપરિવાર સાથે ભગવાનને વન્દન કરવા નિકળ્યા અને જ્યાં ભગવાન વિરાજમાન હતા ત્યાં પંચાભિગમપૂર્વક આવ્યા તથા વન્દન નમસ્કાર કરી યથાસ્થાન મર્યાદાપૂર્ણાંક એઠા ભગવાને ધ કથા કહી. ધર્માંકથા સાંભળી પ્રસન્નચિત્ત સમસ્ત જનતા પાતપેાતાને સ્થાને ચાલી ગઇ. રાજા શ્રેણિક ભગવાનથી ધ-કથા સાંભળી તથા સાચા હૃદયથી ધારણ કરી આ પ્રમાણે વારંવાર વિચાર કરવા લાગ્યા. વાયુ-કાયિક જીવ તથા સંપાતિમજીવની રક્ષા માટે, અને મુનિ-પણાના ચિન્હ સ્વરૂપ ડારાસહિત મુખત્રિકાનું મુખપર બાંધવું, પાંચ મહાવ્રતાનું પપલન કરવું, છકાય જીવાની રક્ષા કરવી, તલવારની તીક્ષ્ણ ધાર પર ચાલવા માકનવવાડ સહિત શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવું, સત્તર (૧૭) પ્રકારના સંયમનું પાલન કરવું, ખાવીસ પરીપહેાન સહન કરવું, વિશુદ્ધ આહાર-પાણી લઈ સચમ-યાત્રાના નિર્વાહ કરવા, ખાવન અનાચીર્ણીનું નિવારણ કરવું, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિની આરાધના કરવી, પગથી શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૩૭ Page #50 -------------------------------------------------------------------------- ________________ ચાલીને ઉગ્ર વિહાર કરે, અનેક જાતના અંતકાંત આહારનું સેવન કરવું, અનેક પ્રકારના અભિગ્રહપૂર્વક બાહ્ય આભ્યન્તર ઉગ્ર તપશ્ચર્યા કરવી, દુષ્કર ચારિત્રનું પાલન કરવું આદિ સર્વે કાર્ય ભગવાને દુષ્કર કહ્યાં છે. એ રીતે વારંવાર આ કાર્યોની કઠિનતાને વિચાર અને મનન કરતા શ્રેણિકરાજા ભગવાનને વન્દન નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યા- હે ભગવન ! ગૌતમ આદિ આ ચૌદ હજાર અણગારમાં ક્યા અણગાર સંજમમાં મહાદુષ્કર કરણ કરવાવાળા તથા કર્મોની મહાનિર્જરા કરવાવાળા છે? રાજા શ્રેણિકના પ્રશ્નને સાંભળી ભગવાન આ પ્રમાણે બેલ્યા હે શ્રેણિક! આ ગૌતમ આદિ ચૌદ હજાર શ્રમણમાં એક ધન્યકુમાર અણગારજ મહા દુષ્કર તપસંયમના આરાધન કરવાવાળા તથા કમેની મહાનિર્જરા કરવાવાળા છે. ભગવાન દ્વારા પ્રટનને પ્રત્યુત્તર સાંભળી રાજા શ્રેણિકે ફરીથી પૂછયું- હે ભગવન ! શા કારણે આપ ધન્યકુમાર અણગારને ગૌતમ આદિ સમસ્ત ચૌદ હજાર મુનિમાં મહાદુષ્કર-કરણી-કરવાવાળા તથા કર્મોની મહાનિજા કરવાવાળા કહે છે ? ભગવાને કહ્યું કે શ્રેણિક ! તે કાળ તે સમયમાં કાકન્દી નામની નગરી હતી. ત્યાં ધન્યકુમાર રાજમહેલ સમાન શ્રેષ્ઠ પ્રાસાદના ઉપરના ભાગ પર પાંચ ઈન્દ્રિયેના વિષયસુખ ભેગવતા થકા રહેતા હતા. તે સમયમાં એકવાર પ્રામાનુગ્રામ વિચરતે થકે હું કાકન્ટી નગરીને સહસામ્રવન નામના ઉદ્યાનમાં આવ્યું. ત્યાં વિધિ-અનુમારે અવગ્રહ ગ્રહણ કરી તપ–સંયમ–પૂર્વક આત્મચિન્તન કરતો થકે રહેવા લાગ્યું. તે સમયે ધમકથા સાંભળવા કાકÇી નગરી ની પરિષદ સહ સામ્ર વનમાં આવી. તેજ રીતે ધન્યકુમાર પણ પગે ચાલી ત્યાં આવ્યા. મેં ધમકથા કહી. ધર્મકથા સાંભળવાથી ધન્યકુમાર ને સંસારથી તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે પછી તેણે તરત જ સર્વે કામગને છેડી દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લીધી તે દિવસથી જ તેણે કઠિન તપશ્ચર્યા ધારણ કરી, છઠ છઠના પારણામાં ફકત આયમ્બિલ કરે છે. ઉગ્ર તપશ્ચર્યાને કારણે માથાથી લઈ પગ સુધી તેમનું આખું શરીર શુષ્ક, રૂક્ષ તેમજ નિર્માણ થઈ ગયું. છતાં પણ તે તપ તેજ દ્વારા અન્તરાત્માથી અત્યન્ત દેદીપ્યમાન છે. હે શ્રેણિક ! એ કારણેજ મેં કહ્યું કે આ ગીતમાદિ ચૌદ હજાર શ્રમણોમાં એક ધન્યકુમાર અણગારજ મહાતપસ્વી મહાદુષ્કર કરણ કરવાવાળા તથા કર્મોની મહાનિર્જરા કરવાવાળે છે. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૩૮ Page #51 -------------------------------------------------------------------------- ________________ ધન્યનામાણગારકા શરીર વર્ણન આ પ્રકારે ભગવાનના વચન સાંભળી તથા તેને વારે વારે સ્મરણ કરી રાજા શ્રેણિકનું હૃદય પ્રસન્નતાથી હૃષ્ટ–તુષ્ટ થઈ ગયું, અને ભગવાનને ત્રણવાર પ્રદિક્ષણા–પૂર્વક વન્દન નમસ્કાર કરીને ધન્યકુમાર અણગારની પાસે ગયા, જ્યાં તેઓ અનેક મુનિની વચ્ચે વિરાજમાન હતા જ્યાં ધન્યકુમાર અણગાર વિરાજતા હતા ત્યાં ભગવાનના બીજા પણ અનેક મુનિએ આ પ્રમાણે વિરાજતા હતા– કયાંક આચારાંગથી લઈ વિપાકસૂત્ર પર્યન્ત અગ્યાર અંગના જાણનાર મુનિરાજ સમૂહરૂપમાં બેસી તત્વ-ચિન્તન કરી રહ્યા હતા, તે કેટલાક શાસ્ત્ર-સમ્બન્ધી પ્રશ્નોત્તર કરવાવાળા, કેટલાક સૂત્ર–પાઠનો વાર વાર સ્વાધ્યાય કરવાવાળા, કેટલાક સૂત્રના અર્થનું ચિવન કરવાવાળા, કેટલાક ધર્મકથા કહેવાવાળા, કેટલાક પિતાના ઢીંચણ ઉંચા રાખી મસ્તક નીચું નમાવી ઈન્દ્રિયે અને મનની વૃત્તિને દબાવી ધ્યાનસ્થ હતા, કેટલાક સંસારના ભયથી અત્યન્ત વ્યાકુલ અર્થાત જન્મ-મરણથી ભય પામેલ, કેટલાક અત્યન્ત ગંભીર-પ્રકૃતિવાળા, કેટલાક પંદર દિવસની દીક્ષાપર્યાયવાળા, કેટલાક એક માસની દીક્ષા પર્યાયવાળા, કેટલાક બે માસની દીક્ષા પર્યાયવાળા, કેટલાક ત્રણ, છ, આઠ, માસની દીક્ષા પર્યાયવાળા, એમ એક, બે, પાંચ, સાત, અગ્યાર, પન્દર, વીસ વર્ષની તથા એથી પણ અધિક દીક્ષા પર્યાયવાળા સ્થવિર હતા, કેટલાક મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન તથા કેવળદર્શનના ધારક હતા. કેટલાક મબળી, કેટલાક વચનબળી, કેટલાક કાયદળો અને કેટલાક આમસહિ, વિપેસહિ, ખેલેસહિ, આદિ લબ્ધિના ધારક હતા. કેટલાક સંભિત શ્રોતા, ક્ષીરસવ, અક્ષણ મહાનસ આદિ અનેક જાતની લધિયોના ધારક હતા. કેટલાક શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૩૯ Page #52 -------------------------------------------------------------------------- ________________ એક માસની તપસ્યા કરવાવાળા, કેટલાક બે માસની તપસ્યા કરવાવાળા, કેટલાક ત્રણ માસથી લઈ છ માસ સુધી તપસ્યા કરવાવાળા આદિ હતા. છ જવનિકાયના રક્ષક સર્વે અણગાર પ્રમાણપત (જેટલા નિયમાનુસાર જોઈએ તેટલા) વસ્ત્ર, પાત્ર, રજોહરણ, ગેચ્છા આદિ સંયમરક્ષાના સાધનોથી યુક્ત હતા. ચન્દ્ર સમાન મુખ ઉપર ડેરા-સહિત આઠ પુટવાલી મુખવસ્ત્રિકા ધારણ કરવાવાળા તે સર્વે અણગાર જેવી રીતે માનસરોવર ઉપર રાજહંસ શોભે છે તેવી રીતે ગુણશિલક ઉદ્યાનમાં શોભતા હતા. તે મુનિની વચ્ચે રાજા શ્રેણિકે ધન્યકુમાર અણગારને આ પ્રમાણે દેખ્યા. જે ઉદાર, વિશાળ, આજ્ઞાકાત, ઉત્કૃષ્ટભાવથી ગૃહીત, કલ્યાણકારી, કર્મોપદ્રવને નાશ કરવાવાળા, મંગળમય, મિક્ષલક્ષ્મીને દેવાવાળા, ઉદ-ઉત્તરેત્તર વિકાસવાળા, ઉદાત્તઉન્નતભાવવાળા, શ્રેષ્ઠ, મહાનુભાગ- આત્માની ઉચ દશાને પ્રગટ કરવાવાળા, આવા તપથી શુષ્ક રૂક્ષ થઈ ગયા હતા. તેમનું શરીર કેવળ હાડચામ–માત્ર રહી ગયું હતું. તથા જેને બેસવા-ઉઠવાથી હાડકાઓને કડકડ અવાજ થતું હતું. તે એટલા કૃશ પાતળા થઈ ગયા હતા કે તેમનું શરીર નસાજાલ માત્ર દેખાતું હતું. એ બધું હેવા છતાં પણ તે તપથી પ્રગટેલ અદ્દભુત આત્મ-કાન્તિથી દેદીપ્યમાન તથા તેજપુંજ જેવા દેખાતા હતા. તેમની સમીપે આવીને રાજા શ્રેણિક ત્રણવાર પ્રદક્ષિણાપૂર્વક તેઓને વન્દન તથા નમસ્કાર કરી આ પ્રમાણે બાલ્યા છે દેવાનુપ્રિય ! આપ ધન્ય છે. દેવતાઓ દ્વારા પણ પ્રશંસનીય છે. આપ મહાપુણ્યશાળી છે; કેમકે આપે તરતજ સંયમ તથા તપની આરાધના કરી લીધી છે. આ૫ કૃતાર્થ છે, કેમકે આપે આપની આત્માનું કલ્યાણ કરી લીધુ છે આપ સુકૃતલક્ષણ છે, કેમકે આપે સમ્યક-રૂપથી ચારિત્રની આરાધના કરી લીધી છે. હે દેવાનુપ્રિય! ખરેખર આપે જન્મ અને જીવતરનું ફળ પ્રાપ્ત કરી લીધું છે. એટલું કહીને રાજા શ્રેણિક સ્તુતિ કરે છે – શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૪૦ Page #53 -------------------------------------------------------------------------- ________________ ધન્યનામાણગાર કી સ્તુતિ અથ ધન્યનામા અણગરનું અષ્ટક આદરી છઠ છઠ તપસ્યા, સર્વ કાલે વિહરતા, કરી પારણે આંબેલ રસહીન, શાંત મૂર્તિ વિચરતા, દઢ ભાવથી તપ ઉદ્યમી, શુભ ભાવનામાં મગ્ન હે, જય હો અણગાર એવા, ધન્ય મુનિવર તણે શીર્ષ જેનું શુષ્ક તુંબી-સમ થયુંતપને લીધે, કેમળ સુશોભિત બાહુ સૂકા, સર્પ જેવાં છે દીસે, ખાડા પડ્યા છે ઉદર માંહે યમ ભીસ્તી ફેરી મશક છે, જય હો અણગાર એવા ધન્ય મુનિવર તણે છે ૨ રસના થઈ ચૂકી અમીહીન, કાન પણ બહેરા થયા, શુષ્ક વડના પાન જેવાં માંસ શ્રેણિત હીન થયા, ઊંડાં ગયાં છે નયન જેનાં તારક વીણાના રંધ છે, જય હો અણગાર એવા ધન્ય મુનિવર તો છે ૩ છે તપમગ્ન જેવું ચિત્ત છે વધુ શુષ્ક ને અતિ રક્ષ છે, સૌ અંગે નિર્બળ થઈ જતાં કંપી રહેલું શીર્ષ છે, કઠિન તપ ને તેજથી છે ભતા નિગ્રંથ છે, જય હજે અણગાર એવા ધન્ય મુનિવર તણે. કે ૪ ચિર કાળથી વ્યાપી રહેલું તિમિર ગાઢ ગુફા તણું, પ્રકાશના આગમનથી જીવ લઈને ભાગતું, દર્શન જેના માત્રથી ભવભવ પાપ કેરે નાશ છે, જય હજ અણગાર એવા ધન્ય મુનિવર તણે. ૫ છે કલ્પતરૂના મૂળમાં જે સૌખ્ય અતિ દુર્લભ કહ્યાં, સુરધેનુ ચિતા મણિ થકી મળવાં કઠીન સુખ અતિ રહ્યાં, જેને નીરખતાં માત્રમાં મળે અસિમ સુખને પુંજ હો, જય હો અણગાર એવા ધન્ય મુનિવર તણે. તે ૬ છે શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૪૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ નિષ્કપટ કેમળ હૃદય થકી, સકળ કમ વિદારતા, જે ચરણ કરણ સકત ને વળી સુગુપ્તિને પણ ધારતા, જે સમિતિ ધારી છે સદા, ઉજજવળ પ્રતાપી સબળ હો, જય હજે અણગાર એવા ધન્ય મુનિવર તણો. ૭ છે દુધ જેણે નષ્ટ કરી સુધ સમ્યક્ ધારતા, સમભાવી શાંત પ્રસન્નમુખ, વળી સિદ્ધમાર્ગ પ્રકાશતા, વિહાર કરતા ઉગ્ર જેઓ સ્વામિ વિર્ય એક સારને, જય હજે અણગાર એવા ધન્ય મુનિવર તણો. | ૮ છે ધરી જીવ રક્ષા કારણે મુખવસ્તિકા દેરા છતી, સંયમ તપસ્યા સાથે જેણે ધીરતા ધારી હતી, એ ધન્ય મુનિના પદકમળમાં શીર્ષ મારૂં નત કરી, માર્ગ યાચું પ્રકાશનો, જિન ભાષિત હૈયે ધરી. . ૯ છેઈતિ ધન્યનામાં અણગારને અષ્ટક સપૂર્ણ છે એ પ્રમાણે સ્તુતિ તથા વન્દન નમસ્કાર કરી રાજા શ્રેણિક ભગવાનની પાસે આવ્યા પ્રસન્ન–મુખ થઈ તે ભગવાનને નમસ્કાર કરી બોલ્યા–હે ભગવન્! જે પ્રકારે આપે કહ્યું હતું, તે પ્રકારે જ મેં ધન્યનામના અણગારને જોયા છે. એ રીતે ધન્યકુમાર અણગારની ઘણી ઘણી પ્રશંસા કરતા થકા ભગવાનને ત્રણવાર પ્રદક્ષિણ પૂર્વક વન્દન નમસ્કાર કરી જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ગયા. (સૂ૦ ૩૯) ધન્યનામાણગાર કા સંસ્તારકકા વર્ણન | ધન્યનામાણગાર કો દેવલોકગમન કા વર્ણન તપની આરાધના કર્યા પછી અણગારે શું કર્યું ?, તે બતાવે છે– તy m તસ' ઇત્યાદિ. તે પછી એક સમયે રાત્રિના અપર-ભાગ (ચોથા પહોર ) માં ધર્મ જાગરણ કરતા થકા તે ધન્યકુમાર અણગારના હૃદયમાં આ પ્રકારે વૃક્ષાંકુર સમાન “આધ્યાત્મિક અર્થાત્ આત્મવિષયક વિચાર અંકુરિત થયા. ફરી “ચિન્તિત” અર્થાત્ વારંવાર સ્મરણ શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર Page #55 -------------------------------------------------------------------------- ________________ રૂપ તે વિચાર દ્વિપત્રિત સમાન થઈ ગયા. તે પછી “કલ્પિત” અર્થાત્ “એને એજ પ્રકારે કરીશ” આવા વ્યવસ્થા–યુક્ત કાર્યને આકાર થી પરિણત તેજ વિચાર પલવિત સમાન થઈ ગયા. તે પછી “પ્રાર્થિત” અર્થાત્ ઈષ્ટ રૂપથી સ્વીકાર કરેલ તે વિચાર પુષ્પિત સમાન થઈ ગયા, પછી “મને ગત સંક૯૫” અર્થાત્ “મહને એમજ કરવું જોઈયે” આ દઢ-નિશ્ચય-રૂપ વિચાર ફલિત વૃક્ષ સમાન થઈ ગયા. ધન્નાઅણગારે તે ઉપજેલ વિચારનું ચિન્તન કર્યું, નિશ્ચય કર્યો, સ્વીકાર કર્યો, તથા તેને નિશ્ચય–પૂર્વક કરવાનો સંકલ્પ કર્યો, સ્કન્દક-રાષિની માફક ધન્યકુમાર અણગાર વિચાર કરે છે. હું આ ઉગ્રતપથી શુષ્કરૂક્ષ તેમજ રકતમાંસ–રહિત થઈ ગ છું, કેવળ હાડકાં, નસેથી તથા ચમથી બાંધેલ શરીર રહી ગયું છે, ચાલતાં કડકડ અવાજ થાય છે. હું સર્વથા નિર્બલ તેમજ કૃશ થઈ ગયે છું, આત્મશકિતથીજ ગમનાગમન કરું છું, પણ શરીર–બળથી નહીં, બેલતી વખતે અત્યન્ત ખેદિત થાઉં છું, લાકડાથી ભરેલી ગાડી સમાન, સુકેલ પાંદડાની ભરેલી ગાડી સમાન, એરડાના સુકા લાકડાથી ભરેલ ગાડી સમાન ચાલતાં-ફરતાં આખું શરીર કડકડ અવાજ કરે છે, એટલે જ્યાં સુધી સ્ટારમાં સ્વયં ઉઠવું–બેસવું આદિ પુરૂષાકાર–પરાક્રમ છે તથા જ્યાં સુધી મારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીર વિચરી રહ્યા છે. ત્યાં સુધી મારાં માટે એજ શ્રેય છે કે હું પ્રાત:કાળે સૂર્યોદય થતાં ભગવાનને વન્દન નમસ્કાર કરી તેમની આજ્ઞાથી આત્મ-કલ્યાણ માટે ફરીથી મહાવ્રતને ધારણ કરી આલેચનાનિન્દના–પૂર્વક સમસ્ત જીવરાશિથી ક્ષમા યાચના કરી તથારૂપ બહુશ્રુત-સ્થવિરેની સાથે વિપુલાચલ પર્વત ઉપર જાઉં ત્યાં પૃથ્વીશિલાપટ્ટનું પ્રતિલેખન કરી તથા દર્ભસંથારક ઉપર બેસી સંખના વડે સર્વે આહારેને ત્યાગ કરી જીવનમરણની અભિલાષા ન કરતાં પાદપિ ગમન સંથારે કરીને રહું. એ રીતે વિચારી સવારે શ્રમણ ભગવાન મહાવીરની સેવામાં ઉપસ્થિત થયા, તેઓને વન્દન–નમસ્કાર કરી તેમની સામે પિતાની હાર્દિક–અભિલાષા પ્રગટ કરી, ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરી તે સ્થવિરેની સાથે વિપુલાચલ પર્વત ઉપર ગયા, તથા પહેલાં ચિન્તવેલ વિચાર અનુસારે તેમણે પાદપપગમન સંથારે ધારણ કર્યો, તે સંથારે એક માસને થે. એ રાતે નવમાસપર્યન્ત સંયમ પાલન કરી સમાધિ-મરણે મરી ચંદ્રક ઉપર બાર દેવલોક તથા નવરૈવેયક વિમાનને ઓળંગી સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં દેવતારૂપે ઉત્પન્ન થયા. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર Page #56 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર અણગારને દિવંગત થયા જાણી સાથે રહેનાર સ્થવિરેએ પરફેકગમન–હેતુક કાર્યોત્સર્ગ કર્યો. પછી તેમનાં વસ્ત્ર–પાત્ર આદિ ઉપકરણ લઈ વિપુલાચલ પર્વત પરથી નીચે ઉતર્યા, અને ભગવાન પાસે આવી એ પ્રમાણે છેલ્યા, હે ભગવન્ ધન્યનામા અણગારના આ વસ્ત્ર પાત્ર આદિ ઉપકરણ છે ( સૂ૦ ૪૦ ) ધન્યનામાણગાર કા ભવાન્તર વિષયમેં પ્રશ્નોત્તર હવે ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે“મંત્તિ” ઈત્યાદિ. હે ભગવન્! ભદ્ર પ્રકૃતિવાળા ધન્યનામા અણગાર સમાધિપૂર્વક કાળ કરીને કયાં ઉત્પન્ન થયા? ભગવાને ફરમાવ્યું- હે ગૌતમ ! સરલ–સ્વભાવી તથા સરળ-હૃદયી ધન્યનામા અણગાર સમાધિપૂર્વક કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયો છે. ફરી ગૌતમસ્વામીએ પૂછયું–હે ભગવન્ ! સર્વાર્થસિદ્ધમાં ધન્યનામના દેવની કેટલી સ્થિતિ થશે? ભગવાને ફરમાવ્યું- હે ગીતમ! ધન્યકુમાર દેવની ત્યાં તેત્રીસ સાગરેપમની સ્થિતિ છે. ગૌતમ સ્વામી બેલ્યા–હે ભગવન! ધન્યનામા દેવ ત્યાંથી આવી કયાં જશે? કયાં ઉત્પન્ન થશે? ભગવાને ફરમાવ્યું–હે ગૌતમ! તે ધન્યનામા દેવ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ પિતાના સમસ્ત કર્મોને ક્ષય કરી સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે, તથા પરમપદ નિર્વાણને પ્રાપ્ત કરી સર્વ દુઃખને અન્ત કરશે. અધ્યયનને ઉપસંહાર કરતા થકા શ્રી સુધર્માસ્વામી જંબૂ સ્વામીને કહે છે-હે જંબૂ! શ્રમણભગવાન મહાવીરે ત્રીજા વર્ગના પ્રથમ અધ્યયનના આ અર્થ કહ્યા છે. (સૂ) ૮૧) અનુત્તરપપાતિકદશાંગ-સૂત્રની “અર્થબોધિની” નામક ટીકાના ગુજરાતી અનુવાદના ત્રીજા વર્ગનું પ્રથમ અધ્યયન સમાપ્ત શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૪૪ Page #57 -------------------------------------------------------------------------- ________________ સુનક્ષત્રાદિ નવકુમારકા વર્ણન શ્રીજંબુસ્વામી સુધર્માસ્વામીને પૂછે છે – “વરૂ મંતે !” ઈત્યાદિ. હે ભગવન્! શ્રી અનુત્તરપપાતિકદશાંગ સૂત્રના ત્રીજા વર્ગના પ્રથમ અધ્યચનના ભગવાને આ અર્થે કહ્યા છે તે હે ભગવન્! દ્વિતીય આદિ શેષ અધ્યયનના શું અર્થ પ્રરૂપિત કર્યા છે? શ્રીસુધર્માસ્વામી શ્રીજંબુસ્વામીને સંબધી આ પ્રમાણે છેલ્યા- હે જંબૂ ! કાકન્દી નગરીમાં ભદ્રા સાર્થવાહીને સુનક્ષત્ર નામે એક પુત્ર હતું. તેનું સઘળું વર્ણન ધન્યકુમારની માફક જ છે, કેવળ ધકુમારની દીક્ષા પર્યાય નવ માસની હતી તે સુનક્ષત્ર અણગારની દીક્ષા પર્યાય ઘણું વર્ષોની હતી. એ રીતે સુનક્ષત્ર સમાન શેષ આઠેય કુમારેનું જીવનવૃત્તાન્ત સમજવું જોઈએ. વિશેષતા એ જ છે કે એમાં ક્રમશ: બે-ઋષિદાસ અને પેલ્લક રાજગૃહ નગરમાં, બે-રામપુત્ર અને ચંદ્રિક અયોધ્યામાં બે–પૃષ્ટમાતૃક અને પેઢાલપુત્ર વાણિજ્યગ્રામમાં ઉત્પન્ન થયા. નવમાં પિટિલ હસ્તિનાપુરમાં, તથા દશમાં વેહલ કુમાર રાજગૃહનગરમાં ઉત્પન્ન થયા. ધન્યકુમાર આદિ નવેય કુમારની ભદ્રાનામની માતાએ હતી. પ્રત્યેકની ભદ્રાનામે ભિન્ન ભિન્ન માતાઓ હતી. નહિ કે એકજ ધન્યકુમાર આદિ નવેય કુમારે દીક્ષા મહોત્સવ થાવસ્થા પુત્રની માફક પોતપોતાની માતાઓએ કર્યો હતો, દશમાં વેહલને દીક્ષા મહોત્સવ તેના પિતાએ કર્યો હતો. વેહલની છ માસ ધન્યકુમારની નવ માસ તથા શેષ સુનક્ષત્ર આદિ આઠેય અણગારેની ઘણા વર્ષોની દીક્ષા પર્યાય હતી. સર્વે મુનિઓએ એકેક માસની સંલેખના કરી. સર્વે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતારૂપે ઉત્પન્ન થયા. તથા તેઓ અન્તમાં મહાવિદેહ ક્ષેત્રે જન્મ લઈ સમસ્ત કર્મોને ક્ષય કરી મેક્ષ પ્રાપ્ત કરશે. (સૂ૦ ૪૨) શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૪૫ Page #58 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રસમાપ્તિ હવે ત્રીજા વર્ગને ઉપસંહાર કરતાં શ્રી સુધર્માસ્વામી શ્રીજ ખૂસ્વામીને સ - ધન કરી કહે છે “ તૂં વહુ” ઇત્યાદિ. હે જખૂ! આ રીતે પૂર્વાંત ગુણાથી યુકત શ્રમણ ભગવાન મહાવીરે અનુત્તરાપપતિકદશાંગ સૂત્રના ત્રીજા વર્ગના આ અથ કહ્યા છે. શ્રી અનુત્તર પપાતિદશાંગ નામક નવમાઅ ંગની અધિની” નામની ટીકાને ત્રીજો વર્ગ સમાપ્ત ઇતિ અનુત્તર પપાતિકદશાંગ સૂત્રની અબાધિની ટીકાના ગુજરાતી અનુવાદ સમાપ્ત, શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૪૬ Page #59 -------------------------------------------------------------------------- ________________ ॥२॥ શાસ્ત્રપ્રશસ્તિ ॥ शास्त्रप्रशस्तिः ॥ ( अनुष्टुत्तम् ) काठियावाड देशे च, वर्द्धमानपुरी पुरा । वढवाणसिटीनाम्नी, या प्रसिद्धाऽस्ति संपति ॥१॥ तत्राहं मुनिमिः साई, ग्रामाद्गामान्तरं व्रजन् । टीकामकार्षमागत्य, सरलामर्थबोधिनीम् ते चेमे ( वसन्ततिलकावृत्तम् ) मिथ्यात्वदर्शन-चरित्रविमोहनीय, विध्वंसनेन समवाप्य रुचिं स्पधर्मे । घ्याख्यानतो मुदमुपैति च यस्य पर्षत् , सोऽयं विभाति मुनिवीर-समीरमल्लः ॥३॥ शास्त्रार्थसंग्रहविधौ त्वरया युतेन, साहाय्यमत्र मम तेन परं व्यधायि । तं वीरपुत्रपदशोभि-समीरमल्लं, नित्यं स्मरामि ननु किं करवाणि तस्मै ___॥४॥ (शिखरिणीवृत्तम् )। उदारो निर्मानो जिननिगमतत्त्वार्थनिपुणः, क्रियादक्षोऽक्लान्तो गुरुजनमनोहादजनकः । सभायां चातुर्याद् बहुजनमनोरञ्जनपरः, कनैयालालोऽयं सदयहृदयः संयमपरः ॥५॥ ॥४॥ શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર Page #60 -------------------------------------------------------------------------- ________________ ( मालिनीवृत्तम् ) धरणिरिव सहिष्णुः सिन्धुगाम्भीर्य जिष्णुः, सुहुत इव कृशानुस्तेजसा दीप्यमानः । विमलमपि यदन्तः शारदाम्भः समानं, स मुनि - मदनलाल : शोभते सत्तपस्वी ( भुजङ्गप्रयातवृत्तम् ) गुरोर्भक्तिभावेन युक्तः क्रियावान्, प्रसन्नः प्रवीणो विगर्वो गुणी च । तपोभावयुक्तः सदा राजते यः, तपस्वी निमाँगिलाल मशान्तः ( मन्दाक्रान्तावृत्तम् ) शान्तो दान्तः स्थविरपदवीशोभितः शुद्धभावो, मोहोकममथनपरो मोक्षसौख्याभिलाषी । सम्यकश्रद्धाविमलहृदयः षड् विधप्राणिपालो, देवीलाल : सुमुनिरिह यो राजते सच्चरित्रः द्वयधिकद्विसहस्राब्दे (२००२), विक्रमस्य गुरोर्दिने । ज्येष्ठ कृष्णदले टीका, द्वादश्यां पूर्णतामगात् टीकासमाप्तिसमये, साधवः सत्य उत्तमाः । सन्त्यत्र तेषां नामानि कथ्यन्ते गुणवृद्धये શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ॥६॥ ॥७॥ በረሀ ॥९॥ ॥१०॥ ४८ Page #61 -------------------------------------------------------------------------- ________________ ( अनुष्ठवृत्तम् ) लिम्बडीसम्प्रदायस्थो,-धनजीस्वामिनामकः । गुरुभ्रात्रा समायुक्तो, राजते चन्द्रवद् गणे ॥११॥ ( शादूर्लविक्रीडीतवृत्तम् ) छोटालालमुनिर्वयोमधुरिमाऽऽनन्दप्रदः प्राणिनां, चञ्चचन्द्रकलेव यस्य करुणा षट्कायतापापहृत् । पूर्णश्चन्द्र इच प्रतप्तजनताज्ञानामृताऽऽवर्षणः, लोकानन्दगुणेन यः किल सदानन्दी प्रसिद्धोऽभवत् ॥१२॥ वैयावृत्तिगुणप्रमोदितमुनिजेता कषायस्य यः, प्राणित्राणपरायणः करुणया यस्य द्रवत्यन्तरम् । लक्ष्मीचन्द्रमुनिः स शान्तहृदयो धीरस्तथैतावुभौ, राजेते मृदुमानसौ मुनिवरौ यौ लिम्बडीगच्छके ॥१३॥ ( अनुष्टुब्वृत्तम् ) जीवनजी स्वामिनामा, भगवान्जी-मुनीश्वरः । दर्यापुरीसुगच्छेऽच्छे, भ्राजते रविचन्द्रवत् ॥१४॥ (तोटकवृत्तम् ) हरिदानमुनिर्जिनशासनतो, वचनामृततोषितभव्यजनः । बरवालसुगच्छगतो नियतो, जननीसहितो मुनिधर्मरतः ॥१५॥ । सतीनामानि । ( शादुर्लविक्रीडीतवृत्तम् ) શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર Page #62 -------------------------------------------------------------------------- ________________ ( शार्दूलविक्रीडितवृत्तम् ) अवत्यस्त्रितयः कृपासमुदयः श्रीजैनसङ्घो मिथः, प्रेमाबद्धविधेयपद्धतिमिलद्दीनातरक्षापरः। शुद्धस्थानकवासिधर्मनिरतो रत्नत्रयामः शुभः, श्रद्धावान् निगमे जिनप्रवचने श्रेयस्करे शोभते // 17 // // इति शास्त्रप्रशस्तिः // मङ्गलं भगवान् वीरो, मङ्गलं गौतमः प्रभुः / सुधर्मा मङ्गलं जम्बू, जैनधर्मश्च मङ्गलम् // 1 // શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર 50