Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 471
________________ અધ્યાત્મમતપરીક્ષા લે, ૧૬૪ पक्षस्य न्यूनत्वात् , प्रकरणादेव तल्लामे पक्षस्याप्यनुपादानप्रसङ्गादित्याचार्याः । ननु श्रुतिप्राप्तेऽर्थे प्रकरणादीनामनवकाशाच्छ्रतिप्राप्तस्य पक्षस्य न प्रकरणापेक्षा, अपि त्वतथाभूतस्य विशेषणस्यैव तदपेक्षेति चेत् १ न, "श्रुतिलिङ्गवाक्यप्रकरणस्थानसमाख्यानां समवाये पारदौबल्यम्" [जै० सू० ३।३।१४]' इत्यत्र श्रुति द्वितीयेत्यादिना द्वितीयारूपाया एव श्रुतेस्रहणात् । अस्तु वा पदमेव श्रुतिस्तथापि पक्षस्येव विशेषणस्यापि श्रुत्याऽग्रहणे न्यूनत्वमेव । ____ वस्तुतो विवादापन्नत्वमपि मोक्षसामग्रीसमवहितत्वपर्यवसन्नमेव, इतरस्य दुर्वचत्वात् । तथा च प्रतिज्ञाया एव बलवत्प्रमाणेन बाधः, न हि“मोक्षसामग्रीसमवहिता न मोक्षभाजः" इति न विरोधपद्धतिपराहतम् । अपि च "स्त्रीणां मोक्षः, नपुंसकेभ्योऽधिकत्वात् , पुरुषवद्" इति सत्प्रतिपक्षोऽपि । एतेन "न्यूनत्व पुरुषदोषो न तु वस्तुदोषः, न चैतावतैव वादिपराजयात् कथापर्यवसान, तत्त्वनिर्णिनीषायामदोषाद्" इत्युक्तावपि न क्षतिः ॥१६४॥अथ पापप्रकृतिबाहुल्यहेतुं दूषयितुमाह [ પ્રભાચદ્રીય અનુમાનનું નિરાકરણ) તેથી જ, “સ્ત્રીઓને મેક્ષ હોતું નથી કારણ કે તેઓ પુરુષથી હીન હોય છે જેમકે નપુંસક” એવું પ્રભાચંદ્રવદન પણ નિરસ્ત જાણવું. કારણકે એ અનુમાનમાં સામાન્યથી કેઈપણ સ્ત્રીને પક્ષ તરીકે લીધી હોય તે દેવી વગેરે રૂપ પક્ષના એક અંશમાં સિદ્ધસાધન દોષ જાણ, કારણકે દેવીઓને અમે પણ મેક્ષ માનતા નથી. વિવાદના સ્થાનભૂત મનુષ્યસ્ત્રીઓને જ પક્ષ તરીકે લેવી હોય છે તેવું વિશેષણ કહ્યું ન હોવાથી પક્ષન્યૂનતા હવારૂપ દેષ આવશે. “પ્રકરણથી જ તેવું વિશેષણે જણાઈ જતું હોવાથી તેનું પૃથ ઉપાદાન કરવાનું રહેતું નથી એવું જે તમે કહેતા હે તે પક્ષનો પણ ઉપન્યાસ કરવાની જરૂર રહેશે નહિ, કારણકે એ પણ પ્રકરણથી જ જાણી શકાય છે. શંકા- શ્રુતિથી પ્રાપ્ત થતાં અર્થ અંગે પ્રકરણદિને અવકાશ ન હોવાથી (કારણકે પ્રકરણાદિ શ્રુતિની અપેક્ષાએ દુર્બળ છે તેથી) શ્રુતિ પ્રાપ્ત એવા પક્ષને પ્રકરણની અપેક્ષા હેતી નથી, જ્યારે શ્રુતિથી અપ્રાપ્ત એવા વિશેષણને તે તે હોય જ છે. તેથી પ્રકરણથી વિશેષણ જ ગમ્ય બને છે, વિશેષ્યરૂપ પક્ષ નહિ, સમાધાનઃ- “શ્રુતિ, લિંગ, વાક્ય, પ્રકરણ, સ્થાન અને સમાખ્યાના સમુદાયમાં પછી પછીના દુર્બળ છે.” (પૂર્વ પૂર્વના બળવાન છે”) એવા વચનમાં “શ્રુતિદ્ધિતીયા” ઈત્યાદિ વ્યાખ્યાથી દ્વિતીયારૂપ શ્રુતિનું જ ગ્રહણ હોવાથી (અર્થાત્ જે દ્વિતીયા વિભક્તિથી ઉલિખિત હોય તે જ કૃતિ છે અને તેને જ પ્રકરણાદિની અપેક્ષા ન હોવાથી) પક્ષ કૃતિપ્રાપ્ત ન હોવાના કારણે પ્રકરણગમ્ય બની જ શકે છે. અથવા ભલે ‘પદ' રૂપશ્રુતિનું ત્યાં ગ્રહણ હો તે પણ, એટલે કે વિભફત્યન્ત પદ” એ મુજબ કોઈપણ પદથી જે ઉલિખિત હોય તેને પ્રકરણાદિની અપેક્ષા ન હોય એવી વ્યાખ્યા હો તો પણ, પક્ષનું જેમ १. 'अर्थविप्रकर्षातू' इति सूत्रशेषः ।

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544