Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 480
________________ સ્ત્રીમુક્તવિચાર mammamannimmmmmmmmmavinnamon परिणत्यभावोऽनुमीयते, तेन च वज्रर्षभनाराचसंहननाभाव इति चेत् ? तत्रापि योग्यता यदि वज्रर्णभनाराचसंहननरूपा तदान्योन्याश्रयः, यदि च मनःपरिणतिविशेषरूपा तदा तदभावेन तदभावसाधने आत्माश्रयः, तादृशाशुभमनोवीर्य परिणतिं विनापि वर्षभनाराचसंहननस्य चरमशरीरिणा सम्भवेन व्यभिचारश्च । न च(१ ननु) सप्तमनरकपृथ्वीगमनयोग्यत्वाभावेनोत्कृष्टाशुभमनोवीर्यजातीयवीर्याभावोऽनुमीयते, तेन च वज्रर्षभनाराचसंहननाभावोऽनुमास्यत इति चेत् १ न, योग्यताया दुर्वचत्वादुक्तान्तर्भावे चोक्तदाषात् । एवं चक्रकानवस्थादिदूषणकदम्बकमुद्भावनीयम् । एवं व्यवस्थिते स्त्रीनिर्वाणसाधनायानुमानमाहु :-- અભાવ હવે ક્યા હેતુથી સિદ્ધ કરો છો? આગમનિષિદ્ધત્વરૂપ હેતુથી કે સપ્તમનરકપૃથ્વીગમનાયેગ્યત્વરૂપ હેતુથી? પહેલો હેતુ માની શકાતું નથી (અર્થાત્ અસિદ્ધ છે), કારણ કે એ નિષેધ કરનારા કેઈ આગમવચન જોવા મળતું નથી. બીજે હેતુ પણ અયુક્ત છે કારણ કે સાતમી નરકે ગમનની યોગ્યતા વજઋષભનારાચસંઘયણમાં જ પર્યાવસિત થાય છે અર્થાત્ એ સંઘયણ જ યોગ્યતારૂપ છે, તેથી વા ઋષભના અભાવને સિદ્ધ કરવા એ અભાવરૂપ અયોગ્યતા જ હેતુ તરીકે ઉપયોગ કરવાનું થવાથી આત્માશ્રય દેષ આવે છે. પૂર્વપક્ષ –૭મી નરકમાં જવાની ચોગ્યતા ન હોવારૂપ હેતુથી સ્ત્રીઓમાં વિશિષ્ટ પ્રકારની મને વીર્યપરિણતિના અભાવનું અનુમાન કરાય છે અને તે અભાવને હેતુ તરીકે લઈ પ્રથમસંઘયણને અભાવ સિદ્ધ કરીશું (કારણકે પ્રથમસંઘયણ હોય તે જ મનના તેવા તીવ્રસંફલેશે થઈ શકે છે. અને એવા ફલેશ થઈ શકતા હોય તે જ ૭ મી નરકમાં જવાની યોગ્યતા હોય છે) તેથી આમાંશ્રય દેષ રહેતો નથી. * ઉત્તરપક્ષ – એમાં પણ એ ગ્યતા જે પ્રથમ સંઘયણરૂપ હોય તે અન્યાશ્રય દેષ આવશે, કારણ કે એગ્યતારૂપ પ્રથમ સંઘયણ ન હોય તે મનની તાદશ પરિણતિને અભાવ સિદ્ધ થાય અને એ અભાવ સિદ્ધ થાય તે સંઘયણના અભાવરૂપ અોગ્યતા સિદ્ધ થાય. જે એ ગ્યતા મનઃપરિણતિવિશેષરૂપ હોય તે ગ્યતાના અભાવથી મનઃ પરિણતિનો અભાવ સિદ્ધ કરવામાં આત્માશ્રય દોષ ઊભે જ છે. તેમજ તાદશ અશુભ મનઃપરિણિત ન હોવા છતાં પણ ચરમશરીરીઓને પ્રથમ સંઘયણ હાજર હોવાથી વ્યભિચાર પણ આવે છે. પૂર્વપક્ષ :- સક્ષમ નરકગમનાગ્યવાભાવરૂપ હેતુ ઉત્કૃષ્ટ અશુભમને વીર્યના સજાતીય વીર્યના અભાવનું અનુમાન કરી તે વીર્યાભાવથી પ્રથમ સંઘયણુભાવનું અનુમાન કરવામાં કઈ દોષ રહેતો નથી. ઉત્તરપક્ષ - એમાં પણ ગ્યતાને કઈ અર્થ કરી શકાતું નથી. પૂર્વે કહી ગયા એ જ અર્થ કરવામાં તે ઉક્ત દે ઊભા જ રહે છે. એ જ રીતે સ્ત્રીઓને મનોવીર્યપરિણતિપ્રકર્ષાભાવ હોવાનું સિદ્ધ કરતા અનુમાનેમાં ચક્રક-અનવસ્થાદિ દૂષણને સમૂહ જાણો. [ જેમ કે સપ્તમનરકપૃથ્વીગમનોગ્યતાના અભાવથી સપ્તમનરકગમન.

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544