Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 466
________________ શ્રીમુક્તિવિચાર 69 यच्च "न तु लब्धीनां संयम विशेष हेतुकत्व मागमिकं, कर्मोदयक्ष यक्षयोपशमो परामहेतुकतया तासां तत्रोदितत्वात्,” इत्याद्युकं तत् सामान्याभिप्रायेण, “चक्रवर्त्तिबलदेव वासुदेवत्वादि प्राप्तयोपि हि लब्धयो, न च संयमसद्भावनिबन्धना तत्प्राप्तिः” इत्यग्रिमग्रन्थ पर्यालोचनया अन्यथा “कफविप्रुण्मलामर्श' [यो० शा ० १/८ ] इत्यादिना लब्धीनां योगजन्यतथालाभात्, त्वप्रतिपादनानुपपत्तेः । अपि च लब्धिहीनत्वमपि तस्यामसिद्धं चक्रवत्र्यादिलब्धिविरहेऽपि आमशौषध्यादीनां भूयसीनां भावात् । न च सर्वलब्धि संपन्नत्व कस्यापि संभवति, मुक्तिगामिनि वासुदेवत्वलब्धिहीनत्वात्, न च क्षायोपशमिकादिसकललब्धिसंपन्नत्व मध्ये कस्य संभवति, नानाजन्तुपरिणामवैचित्र्याची नवैचित्र्याणां तासामेकत्राऽसम्भवात् । तेन 'कर्म क्षायोपशमिकलब्धिमात्रमुदेति' इति कस्यचिन्मतमपास्तम्, क्षयजनकानामध्यवसायानां क्षयोपशमजनकैरध्यवसायैरत्यन्तसाजात्यविरहात् । अत एवोक्त' - 'उदयखयखओवसमोवसमसमुत्था बहुप्पगारा उ । एवं परिणामवसा लडीओ हुंति जीवाणं । ति । [वि०मा०आ० ८०१] [સયમમાં લબ્ધિહેતુતા અબાધિત] "" વળી “લબ્ધિઓ સયવિશેષહેતુક છે એ વાત આગમિક (=આગમાક્ત) નથી કારણ કે આગમમાં તેના હેતુ તરીકે કર્મના ઉદય, ક્ષય, ક્ષયાપશમ કે ઉપશમ હેતુ કહ્યા છે.” એવું જે કહ્યું છે તે પણ સામાન્ય અભિપ્રાયથી કહ્યુ` છે, એવુ આ વાત કહ્યા પછીના આગળના ગ્રન્થની વિચારણા કરતાં જણાય છે. આગમમાં જે કહ્યું છે કે ચક્રવત્તી પણુ, બળદેવપણું, વાસુદેવપણુ વગેરેની પ્રાપ્તિ પણ લબ્ધિ તા છે જ, છતાં કઈ તે બધાની પ્રાપ્તિ સયમની હાજરીના કારણે હેાતી નથી. ” એનાથી પર્યાલાચનથી જણાય છે કે એ ગ્રન્થમાગ બધી લબ્ધિએ સ યમનિમિત્તક જ હાય છે” એવા અભિપ્રાયનું નિરાકરણ કરવા માટે છે, નહિ કે “ કોઈપણ લબ્ધિસચનિમિત્તક હાતી જ નથી, કૌંદયાદિ નિમિત્તક જ હોય” એવુ જણાવવા. તેથી ચક્રવત્તિ વાદિથી ભિન્ન એવી વૈક્રિયાદિ લબ્ધિએ સયમનિમિત્તક હાવામાં પણ કાઇ બાધક નથી. નહિતર તેા (એટલે કે ખધી લબ્ધિઓને કક્રિયાક્રિ જન્ય માનવામાં) ‘કવિપુણ્યલામ ’ ઇત્યાદિ ચેાગશાસ્ત્રની ગાથામાં લબ્ધિઓને ચેાત્રજન્ય હાવી જે કહી છે તે અનુપપન્ન થઇ જશે. વળી સ્ત્રીઓમાં લબ્ધિહીનવ પણ સિદ્ધ નથી કારણ કે ચક્રવત્તિ ત્વાદિલબ્ધિઓ ન હેાવા છતાં આમઔષધિ વગેરે લબ્ધિએ સંભવિત છે. જેનામાં સબ્ધિએ ન હાય તે બધા સલબ્ધિસપન્નની અપેક્ષાએ હીનલબ્ધિવાળા જ કહેવાય અને તેથી સીએમાં તા ચક્રવર્ત્તિત્વાદિ ન હેાવાથી તે બધી હીનલબ્ધિવાળી જ હેાય છે” એવુ‘ પણ કહેવુ નહિ કારણ કે મુક્તિગામી જીવામાં કેવલજ્ઞાનલબ્ધિ હોવા છતાં વાસુદેવ १. कफविमला सर्वोषधिमहर्द्धयः । सम्भिन्नश्रोतोलब्धिश्च यौग ताण्डवम्बरम् ॥ २. उदयक्षयक्षयोपशमोपशमसमुत्था बहुप्रकारास्तु । एवं परिणामवशाल्लब्धयो भवन्ति जीवानाम् ॥ ૪૩૭

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544