________________
: ૫૮:
तिक्त्वपर्यायपरिणतिप्रयोजक कर्म तिर्यग्गतिः ॥५२॥
અર્થ –(૦૧) તિર્યચપણના પર્યાયની પરિણતિમાં કારણભૂત કર્મ “તિર્યંચગતિ.” (પર-૧૪૬)
तिर्यग्गतौ बलान्नयनहेतुकं कर्म तिर्यगानुपूर्वी । इति तिर्यग्दिकम् ॥५३॥
અર્થ -(૬૨) બળજબરીથી તિર્યંચગતિમાં લઈ જનારું કર્મ “તિર્યંચાનુપૂર્વી” આ પ્રમાણે તિયચકિક સમજવું. (૫૩-૧૪૭)
પ્રષ્યિવાહે ર્મ વિજ્ઞાતિ સ્થા स्पर्शनेन्द्रियमेव ॥५४॥
અથ–(૬૩) જેના ઉદયથી આ પૃથ્વીકાય વિ. એકેન્દ્રિયતરીકે સંજ્ઞાને પામે છે અને એકેન્દ્રિય તરીકે વ્યવહાર પામે છે તે વ્યવહારનું કારણભૂત કમ “એકેન્દ્રિય જાતિ” કહેવાય છે. એકેન્દ્રિયજાતિનામપ્રયુક્તસ્પર્શેન્દ્રિય જ સમજવી. અર્થાત કેવલસ્પોન્દ્રિયની અપેક્ષાથી જે આ એકેન્દ્રિય વ્યવહાર છે તેમાં કારણભૂત આ કર્મ છે. (૫૪-૧૪૮)
दीन्द्रियव्यवहारकारणं कम द्वीन्द्रियजातिः। स्पर्शनरसने । त्रीन्द्रियव्यवहारसायनं कर्म त्रीन्द्रियजातिः । स्पर्शनरसनघ्राणानि । चतुरिन्द्रियव्यवहारनिदानं कर्म चतुरिन्द्रियજાતિ નgaaj ##
અથડ–દ્વીન્દ્રિયના વ્યવહારમાં કારણભૂત કર્મ “હીન્દ્રિય જાતિ” અહીં બે ઈન્દ્રિયે સ્પર્શ અને રસના એમ સમજવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org