Book Title: Tattvya Nyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 181
________________ : ૧૫૮ : અથ—ત્યાં=મ ધપ્રકરણમાં મૂલપ્રકૃતિમ‘ધજ્ઞાનાવરણુ, ઇનાવરણુ, વેદનીય, મેાહનીય, આયુષ્ય, નામ ગેાત્ર, અન્તરાયભેદથી આઠ પ્રકારના છે. (૨૭ + ૩૫૪ ) एषामवान्तरभेदा विंशत्युत्तरशतात्मका बोध्या: । विवृताते पुण्यपापयोः । उदये च सम्यक्त्वमोहनीयमिश्रमोहनीयसहिता द्वाविंशत्युत्तरशतभेदा भवन्ति । सत्तायान्त्वष्टपञ्चाशदुત્તતમેયા: ફ્યુઃ । વિદ્યુતક્ષેતે સર્વે જર્મગ્રન્થે ॥ ૨૮ || અર્થ:— આઠ પ્રકારના બંધમાં મૂલપ્રકૃતિરૂપ મૂલભેદોનાં ઉત્તરભેદી એકસાવીસ [૧૨૦| જાણવા આ ઉત્તરભેદ્યાનું વિવરણ, પુણ્ય અને પાપતત્ત્વના નિરૂપણુ પ્રકરણમાં કરેલ છે. અને ઉયમાં સમ્યકત્વ મેાહુનીય સહિત એકસેા બાવીશ [૧૨૨ | ઉત્તર ભેદા થાય છે. સત્તામાં એકસેસ અઠ્ઠાવન [૧૫૮] ઉત્તરક્ષેદા થાય છે. આ સવનું વિવરણ ક્રમ ગ્રંથમાં કરેલ છે. ( ૨૮ + ૩૫૫ ) आत्मानो विशेषबोधावरणकारणं कर्म ज्ञानावरणम || ૨૧ || અથઃ—જ્ઞાનાવરણ=સામાન્યવિશેષાત્મક વસ્તુમાં વિશેષગ્રહણ રૂપ જે મેધ તે જ્ઞાન કહેવાય છે, તેના આવરણમાં કારણભૂત કમ ‘ જ્ઞાનાવરણ ’ કહેવાય છે. (૨૯+૩૫૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212