Book Title: Tattvya Nyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 180
________________ [: ૧૫૭ : અથ – ઉપશમનાકરણ” કર્મોની, ઉદય-ઉદીરણા, નિધત્તિ નિકાચનારૂપકરણની અયોગ્યપણુએ વ્યવસ્થા રચના કરવામાં હેતુભૂત વીર્ય પરિણતિ “ઉપશમનાકરણ” કહેવાય છે. ઉદય સ્થિતિ પ્રમાણે બંધાયેલા, અબાધાકાલના ક્ષયથી સ્વ ભાવથી અથવા ઉદીરણ, સંક્રમણ, અપવર્તનાદિ કરણવિશેષથી [ પ્રયોગથી] ઉદયકાલને પામેલા કર્મ પુદગલેને અનુભવ “ઉદય” કહેવાય છે. | (૨૪ + ૩૫૧) कर्मणामुदत्तनापवर्तनान्यकरणायोग्यत्वेन व्यवस्थापनानुસૂત્રવર્ધવિશે નિષત્તિર | ૨૬ / અર્થ–“નિધત્તિકરણ” કર્મોની ઉદવના અને અપવિત્તના સિવાય બીજાકરણના અગ્યપણાએ વ્યવસ્થા રચના માં અનુકૂળ વીર્યવિશેષ “નિધત્તિ કહેવાય છે. (૨૫ + ૩૫ર) करणसामान्यायोग्यत्वेनावश्यवेद्यतया व्यवस्थापनाप्रयोज વિશેષ ઉનાવના છે ૨૬ છે અર્થ –“નિકાચનાકરણ =જે વીર્યવિશેષ, કર્મોને સકલકર ણને અગ્ય બનાવી, અવશ્ય વેદ્યપણુએ વ્યવસ્થિત કરનાર છે તે વીર્યવિશેષ “નિકાચના” કહેવાય છે. (૨૬ + ૩૫૩) तत्र मूलप्रकृतिवन्धश्च ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुनमगोत्रान्तरायभेदेनाष्टविधः ॥ २७ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212