Book Title: Tattvya Nyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 183
________________ ': ૧૬૦ : અર્થ: ગેaaઉચ્ચ, નીચ જાતિ [ કુલ]ના વ્યવહારમાં હેતુ ભૂત કમ “ગોત્ર” કહેવાય છે. (૩૫ +૩૫ર ). आत्मनो वीर्यादिप्रतिबन्धकं कर्मान्तरायकर्म ॥१६॥ અર્થ-અન્તરાય આત્માના વીર્ય, ભેગ, ઉપગ, દાન, લાભમાં પ્રતિબંધક વિજ્ઞકરનારું કર્મ “અંતરાયકર્મ કહેવાય છે. (૩૬ + ૩૫૩) ज्ञानदर्शनावरणवेदनीयान्तरायाणां त्रिंशत् सागरोपमा कोटीकोटिकालं यावत् मोहनीयस्य सप्ततिसागरोपमकोटीकोटिकालं यावत् , विंशतिसागरोपमकोटोकाटिकालं यावनामगोत्रयोः. आयुषश्च त्रयस्त्रिंशत्सागरोपमकालं यावत्परास्थितिबाध्या । एवमेव वेदनीयस्य द्वादशमुहूर्ता. नामगोत्रयोरष्टमुहूर्ता, शेषाणाश्चान्तर्मुहर्तमपरा स्थितिरिति ॥ ३७॥ અર્થ-જ્ઞાનાવરણ, દશનાવરણ, વેદનીય, અંતરાયકર્મોની ત્રીશ [૩૦] કેડીકેડી સાગરોપમની, મેહનીયની સીત્તેર [૭૦] કેડાછેડી સાગરોપમની, નામકર્મ અને ગોત્રકર્મની વશ [ ૨૦] કડાકોડી સાગરો૫મની, અને આયુષ્ય કર્મની [૩૩] તેત્રીશ સાગ રામની ઉત્કૃષ્ટ સ્થિતિ [ કાલમાન] જાણવી. એ પ્રમાણે જ વેદનીયની બાર [૧૨] મુહૂર્તો ની નામ અને ગોત્રની આઠ [૮] મુહૂર્તોની, બાકીના પાંચ કર્મોની અન્તર્મુહૂર્તની જઘન્યસ્થિતિ [કાલમાન જાણવી. ( ૩૭ + ૩૫૪) नवम किरण समाप्त Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212