Book Title: Tattvya Nyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 189
________________ : ૧૬૬ : અથ–તે જેતેશ્યા=અપકલ માટે, ફલવાળાના અંશનાઅંશની અપેક્ષાએ ન્યૂનઅંશને છેદ કરવાને અધ્યવસાય તે જેતેશ્યા' કહેવાય છે. જેમકે, ફલના ગ્રહણાથે ગુચ્છાના નાશને વિચાર. ( ૧૩૭૩) વરાછાનેર હાથવણા: પાકા | યથા वृक्षात्फळमात्रवियोजनाध्यवसाय: ॥ २० ॥ અર્થ–પઘલેશ્યા=ડે કલેશ આપી ફલના ગ્રહણને અધ્ય વસાય “પલેશ્યા” કહેવાય છે. જેમકે, વૃક્ષ ઉપરથી માત્ર ફલ પાડવાને વિક૯૫. (૨૦૧૩૭૪) इतरक्लेशाकरणत: फलग्रहणाध्यवसायश्शुक्ललेश्या । ચણા પૂવતિત કાળા વસાયા ૨ અથર–શુકલલેથા=બીજાને જરાપણ ઈજા ન થાય તેવી રીતે ફલ લેવાને અધ્યવસાય “શુલલેશ્યા' કહેવાય છે. જેમકે, જમીન ઉપર પડેલ ફલ લેવાને અધ્યવસાય. (૨૧+૩૭૫) भव्याभव्यभेदेन द्विविधा भव्यमार्गणाः, तत्र भव्यस्सिदिगमनयोग्यस्तद्विपरीतोऽभव्यः ॥ २२ ॥ અથ–ભવ્યમાર્ગણા=ભવ્ય અને અભિવ્યના ભેદથી બે પ્રકા રની “ભવ્યમાર્ગણ” જાણવી ત્યાં ભવ્યમાગણા પ્રકરણમાં સિદ્ધિગમનની યોગ્યતાવાળો ભવ્ય કહેવાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212