Book Title: Tattvya Nyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 170
________________ : ૧૪૭ : વિષયક અનુચિંતન | સ્મરણ ] “એકવિતર્ક' શુકલધ્યાન કહેવાય છે. - આ ધ્યાન “અવિચાર” કહેવાય છે. (૩૬ + ૩૨૪) सूक्ष्मकायक्रियाप्रतिरुदसूक्ष्मवाङ्मनःक्रियस्य सूक्ष्मपरिस्पन्दात्मकक्रियावद्ध्यानं सूक्ष्मक्रियम् । इदमप्रतिपाति, પ્રતિપાતામાવાવ ૭ | અર્થ–સૂમક્રિય=એક્ષગમનના નજીકસમયમાં કેવલીના ... | મન અને વચનરૂપી બે વેગને નિરાધ થયે છતે * અર્ધનિરુદ્ધ કાયયોગવાળા કેવલીની માત્ર શ્વાસે શ્વાસ. રૂપી સૂઢમક્રિયાવાળું ધ્યાન “સૂમક્રિય” કહેવાય છે. આ ધ્યાતાની પરિણામવિશેષની પ્રવર્ધમાનતા હોઈ આ ધ્યાન અપ્રતિપાતી કહેવાય છે. કેમકે પ્રતિ પાતને અભાવ છે. (૩૭+ ૩૨૫) निरुद्धमुक्ष्मकायपरिस्पन्दात्मकक्रियस्य ध्यानं व्युपरतक्रियम् इदमप्यप्रतिपाति । आधे द्वे एकादशद्वादशगुणस्थानयोरन्त्ये द्वे केवलिन एवं त्रयोदशचतुर्दशगुणस्थानक्रमेण ॥३८॥ અર્થ:-ચુપરતક્રિયશૈલેશી અવસ્થામાં, મન વચન કાય યોગરૂપ ત્રણ યોગ રહિતેનું જે ધ્યાન તે “સુપરક્રિય' કહેવાય છે. ' આ પણ ધ્યાન અપ્રતિપાતિ કહેવાય છે. પૃથકત્વવિતર્ક, અગ્યારમાં ગુણસ્થાનમાં, એકત્વવિતક, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212