Book Title: Tattvya Nyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 175
________________ : ૧૫ર : મિલૈકિવૈથિમિકIssફારWISાર મિશ્રશાળાन्यव्यापारास्सप्तेति पञ्चदश योगाः ॥११॥ અથર–ગમન, વચન, કાયાને વ્યાપાર “ગ” કહેવાય છે. ત્યાં ગપ્રકરણમાં સત્યમન, અસત્યમન, મિશ્ર મન, વ્યવહારમન, આ પ્રમાણે મનના ચાર વ્યાપાર, સત્યવચન, અસત્યવચન, મિશ્રવચન, વ્યવહારવચન, આ પ્રમાણે વચનના ચાર વ્યાપાર, ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક, આહારકમિશ્ર. કાર્પણ આ પ્રમાણે કાયાજન્ય સાત વ્યાપાર એમ મળી પંદર [૧૫] ચગે કહેવાય છે. (૧૧ + ૩૩૮) रक्तद्विष्टात्मसम्बद्धानां कार्मणस्कन्धानां परिणामाविशेषण स्वस्वयोग्यकार्यव्यवस्थापन प्रकृतिबन्धः ॥ १२ ॥ અથ–પ્રકૃતિબંધ=રાગદ્વેષ વિ. સનેહગુણયુક્ત આત્માએ ગ્રહણ કરેલ, કશ્યકધરૂપ કામેચ્છાની પરિણામ વિશેષથી સ્વસ્વગ્ય કાર્ય કરવાની સમર્થતારૂપે વ્યવસ્થિત રચના કરવી તે “પ્રકૃતિબંધ' કહેવાય છે. અર્થાત કેટલાક પુદગલાને જ્ઞાનાવરણ સમર્થતારૂપે કેટલાક પુદગલોને દર્શનાવરણસમર્થતારૂપે, કેટલાકને સુખદુખાનુભવ સમર્થતારૂપે, કેટલાકને દર્શનચારિત્ર મેહકતારૂપે, કેટલાકને આયુષ્યપણારૂપે, કેટલાકને ગતિ શરીર વિ. આકારરૂપે, કેટલાકને ગોત્રપણારૂપે, કેટલાકને અન્તરાયાપણારૂપે, આવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212