Book Title: Tattvya Nyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan
View full book text
________________
૧૫૩ *
આઠ વિભાગમાં સ્વભાવવિષયક વ્યવસ્થા કરનાર
પ્રકૃતિબંધ છે. (૧૨ + ૩૩૯) प्रविभक्तानां कर्मस्कन्धानां विशिष्टमर्यादया स्थितिकाનિયમ સ્થિતિ પર | ૨ | અર્થ –સ્થિતિબંધ જ્ઞાનાવરણીયત્વ વિ. રૂપે વ્યવસ્થિત
થયેલ જ્ઞાનાવરણ આદિ આઠ કચ્છની વિશિછમર્યાદાપૂર્વક સ્થિતિકાલને નિયમ બાંધનાર “સ્થિતિ
બંધ” કહેવાય છે. (૧૩ + ૩૪૦) परिपाकमुपयातानां विशिष्टकर्मस्कन्धानां शुभाशुभविपाकानुभवनयोग्यावस्था रसबन्धः ॥ १४ ॥ અર્થ:–રસબંધ ફલ આપવામાં સંમુખ થયેલ, જ્ઞાનાવરણીયત્વ
આદિરૂપે વ્યવસ્થિત કર્મક ધની શુભ-અશુભ વિપાકના અનુભવાગ્ય અવસ્થા “સબંધ” કહે વાય છે.
અર્થાત બદ્ધસ્થિતિવાળા, સ્વકાળમાં પરિપાકને પામેલ કર્મની જે શુભ-અશુભરૂપે અનુભવાતી
અવસ્થા તે “સબંધ” છે. (૧૪ + ૩૪૧) प्रकृत्यादित्रयनिरपेक्ष दलिकसंख्याप्राधान्येन कर्मपुद्गलानां प्रहणं प्रदेशबन्धः ॥ १५ ॥ અર્થ–પ્રદેશબંધ=પ્રકૃતિ વગેરે ત્રણની અપેક્ષા વગર, દલિક
સંસ્થાની પ્રધાનતાથી કર્મ પુદગલનું ગ્રહણ તે પ્રદેશબંધ” કહેવાય છે. (૧૫ + ૩૪૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212