Book Title: Tattvya Nyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan
View full book text
________________
: ૧૨૩ :
ચારિત્રવાળાઓ, સંજ્ઞાઉપયુક્ત, નેસંજ્ઞાઉપયુક્ત હોય છે. સંજ્ઞાઉપયુક્ત એટલે આહાર વિ. દશવિધ સંજ્ઞાઓમાં આસક્ત, ને સંજ્ઞાઉપયુક્ત એટલે આહાર વિ. દશવિધ સંજ્ઞાઓમાં આસક્તિ વગરના.
સૂમસં૫રાય અને યથાખ્યાતચારિત્રવાળાએ આહાર વિ. કરનારા હોવા છતાંય સંજ્ઞા ઉપયુક્ત હોય છે. (૭૯ + ૨૭૩).
રા –સામાવાવાર માદાર પવ, યથાख्यातस्त्रयोदशगुणस्थानं यावदाहारकचतुर्दशगुणस्थाने केवलिसमुद्घाततृतीयचतुर्थपञ्चमसमयेष्वनाहरक इति ॥ ८० ॥
– આહારદ્વાર – અર્થ –સામાયિક વિ. ચાર ચારિત્રવાળાઓ, આહારક [ આહાર કરનારાઓ ] છે, તેરમા ગુણસ્થાનક સુધી યથાખ્યાત ચારિત્રવાળે આહારક છે, ચૌદમ ગુણસ્થાનમાં કેવલીસમુદ્રઘાતના ત્રીજા, ચોથા, પાંચમા સમયમાં અનાહારક છે. (૮૦ + ૨૭૪),
भवद्वारे-सामायिको जघन्यतः एकं भवमुत्कृष्टतोऽष्टौ भवान् गृह्णीयात् । एवं छेदोपस्थापनीयोऽपि । परिहार. विशुदिको जघन्यत एकमुत्कृष्टतस्त्रीन् । एवं यथाख्यातं પાકિતિ | ૮૨ ||
* – ભરદ્વાર – અર્થ:-સામાયિક ચારિત્રવાળે, ઉત્કૃષ્ટ પરિણામથી જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212