Book Title: Tattvya Nyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 166
________________ : ૧૪૩ : જ્ઞાનવિનય=નમ્રતાપૂર્વક જ્ઞાનના અભ્યાસ ‘ જ્ઞાનવિનય ’. દર્શનવિનય—જિનેન્દ્ર ભગવંતે કહેલા પદાર્થોમાં શકાના અભાવ. ચારિત્રવિનય=શ્રદ્ધાપૂર્વક ચારિત્રનું અનુષ્ઠાન તથા યથાર્થ ચારિત્રનું પ્રરૂપણુ ‘ચારિત્રવિનય' છે. ઉપચારવિનય=અધિક ગુણવતા તરફ–રત્નાધિકા તરફ ઉભા થવું, સામા જવું, હાથ જોડવા, વંદન, પાછળ ચાલ્યું વિ. અનુષ્ઠાન ‘ ઉપચારવિનય ’. ( ૨૬ + ૩૧૪ ) प्रभुसिद्धान्तोदित सेवाद्यनुष्ठानमवृत्तिमन्वं व्यावृत्यम् । तच्चाचार्योपाध्यायतपस्विशैक्षकग्ळान कुळगणसंघ साधुसमनोज्ञभेदाद्दપવિત્રમ્ | સરક્ષનાથ્થો વક્ષ્યન્તે ॥ ૨૭ || અ:—(૩) વૈયાવ્રુત્ત્વ=પ્રભુના સિદ્ધાંતમાં કહેલ સેવાદિરૂપ અનુષ્ઠાનામાં પ્રવૃત્તિ કે તથાવિધ પરિણામ તૈયા વૃત્ત્વ' કહેવાય. " તે વૈયાવૃત્ય, આચાય, ઉપાધ્યાય, તપસ્વિ, શૈક્ષક, ગ્લાન, કુલ, ગણુ, સંઘ, સાધુ, સમનેાજ્ઞભેદથી દશ પ્રકારનું છે. આના લક્ષણા આગળ કહેવાશે . ( ૨૭ + ૩૧૫) कालादिमर्यादाsध्ययनं स्वाध्यायः ॥ २८ ॥ અ:—૪) સ્વાધ્યાય શાસ્ત્રવિહિત કાલ વિ. મર્યાદ્વાપૂર્વક અધ્યયન ‘સ્વાધ્યાય ’ કહેવાય છે. ( ૨૮ + ૩૧૬ ) , Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212