________________
: ૧૪૪ :
चेतसो योगनिरोधपूर्वकविषयस्थिरतापादनं ध्यानं, જો નિષ: રેઝિન દધ્યાન | ૨૧ / અર્થ:-(૫) ધ્યાન=મન વચન કાયાના વ્યાપારરૂપ ત્રણ યોગના
નિરોધપૂર્વક જ્ઞાન [ચિંતાત્મકજ્ઞાનની એક વિષયમાં સ્થિરતા કરવી તે “ધ્યાન” કહેવાય છે. કેવલીઓને
ગનિરોધરૂપી ધ્યાન હોય છે. (૨૯ + ૩૧૭) तदातरौद्रधर्मशुक्लभेदेन चतुर्विधम् ॥ ३० ॥ અર્થ –તેધ્યાન, આd, રૌદ્ર, ધર્મ, શુકલભેદથી ચાર પ્રકારનું છે.
. (૩૦ + ૩૧૮) इष्टानिष्टवियोगसंयोगरोगनिदानान्यतमविषयकं सोद्वेगचिन्तनमार्त्तम् । षष्ठगुणस्थानं यावदिदं भवति ॥ ३१ ॥ અર્થ-આધ્યાન ઈષ્ટવિષય વિયોગવિષયક, અનિષ્ટ વિષય
સંગવિષયક, રોગવિષયક કે નિદાનવિષયક [સાંસારિક સુખ કારણ] ઉદ્વેગપૂર્વક ચિંતન “આર્તધ્યાન
કહેવાય છે. આ ધ્યાન છા ગુણસ્થાનક સુધી - હોય છે. (૩૧ + ૩૧૯).
हिंसाऽसत्यस्तेयसंरक्षणान्यतमानुबन्धिचिन्तनं गैद्रम् । બાવચાનેતર | ૨ | અથ:-ૌદ્રધ્યાન=હિંસાનુબંધી, [ નિમિત્ત] અસત્યાનુબ ધી,
તેયાનુબંધી, કે સંરક્ષણાનુબંધી ચિંતન જરદ્રધ્યાન કહેવાય છે. (૩૨ + ૩૨૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org