________________
: ૪૩ :
અર્થ –આ પુણ્ય, કાર્યકારણ ભેદથી બે પ્રકારનું છે, આ પૂર્વોક્ત કર્મો કાર્યરૂપ છે કેમકે જી વડે સુખારિરૂપે અનુભવ યોગ્ય છે આ બેંતાલીશ પુણ્યકર્મોને હેતુઓ –
સુપાત્રને નિર્દોષ આહાર, સ્થાન, વસ્ત્ર, જલ, સંથારે વિ. વસ્તુઓનું દાન, મનને શુભ સંકલ્પ, વચન અને કાયાને શુભ વ્યાપાર, જિનેશ્વર વિ. પરમેષ્ઠીઓને નમસ્કાર, વંદન, પૂજન, સત્કાર વિ. કરવા ઈત્યાદિ કારણે સમજવા. (૨૯+૯૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org