Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પૂર્વે છોડીને આવેલ ઔદારિક શરીરના/ભાગ પ્રમાણ રહે છે. જેમકે ૩૦૦ ધનુષની કાયા છોડીને આવેલ જીવ ૨૦૦ ધનુષ જગ્યા રોકે છે.
આમુક્તજીવોઉપરથી સપાટસ્વરૂપે, અલોકને અડીને પોતપોતાની અવગાહનાએ રહેલા છે. કેમકેઅલોકને વિશે ધર્માસ્તિકાયદ્રવ્યન હોવાથી તેની અલોકમાંગતિ થઈ શકતી નથી. આથી તેઓ લોકને અંતે, અલોકને અડીને સ્થિર ભાવે સિધ્ધશિલા ઉપર રહેલા હોય છે.
જે ક્ષણે કર્મોનો વિનાશ થાય છે. તે જ સમયે શરીરથી છુટા પડવું,સિધ્યમાન ગતિ અને લોકાંતની પ્રાપ્તિ એ ત્રણે કાર્ય એક સાથે એક જ સમયે થાય છે.
0 [B]સંદર્ભ$ આગમ સંદર્ભ
(१)अणुपुव्वेणं अट्ठकम्मपगडीओ खवेत्ता गगणतलमुप्पइत्ता उप्पिं लोयग्गपतिट्ठाणा भवन्ति * ज्ञाता. अ.६-तुंबक सू. ३८
(૨) રાતા, -સૂ.૬૨-૬-માં પણ આવોજ પાઠ છે. ૪ તત્વાર્થ સંદર્ભ- પૂર્વપ્રોપર્વ સૂત્ર. ૧૦:૬ U [9]પદ્ય(૧) કર્મક્ષય થી એક સમયે લોકના છેડા સુધી
ઉર્ધ્વ ગમને ગતિ થાતી જાણતા જ્ઞાની સુધી. (૨) કર્મક્ષય પૂર્ણ થયા પછી તરત મુકત જીવ થાય
- કાયા અલગ પડ્યા પછી લોકાંતે સ્થિર થાય. I [10] નિષ્કર્ષ-આસૂત્રથી મહત્વની વાત એ છે કે જીવજયારે સકલ કર્મનો ક્ષય કરે છે, ઔદયિક આદિ અનેક ભાવોનો અભાવ થાય છે. ત્યારે મુકત થયેલ આત્મા ઉર્ધ્વગતિને પ્રાપ્ત કરી લોકાન્ત શાશ્વત સ્થિતિ ને અર્થાત્ સાદિ અનંત સ્થિતિને પ્રાપ્ત કરે છે. મતલબ કે જો શાશ્વત સ્થિતિને પામવાની ઇચ્છા હોય તો અકલ કર્મક્ષયાદિ કરવા જોઈએ. વળી ઉર્ધ્વગતિને પામવા ની ઈચ્છા હોય તો ટોચે પહોંચવાજ પુરુષાર્થ કરવો કેમ કે ટોચે પહોંચેલા મુકતાત્માને કદી પાછું આવવાપણું રહેતું નથી.
OOOOOOO
અધ્યાયઃ ૧૦-સૂત્ર:૬) U [1]સૂત્રરંતુ આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ સિધ્યમાન ગતિથ જણાવે છે. 0 ત્રિસૂર મૂળ-પૂર્વ વોલિફાવી છે તથાતિ પરિણામચિંતતિ:
U [3]સૂત્ર પૃથક-પૂર્વયોrદ્ ત્વા - વન્યજીંદ્રાન્- તથા તિપરિણામનું વતતિ:
U વિસૂત્રસાર પૂર્વપ્રયોગથી, અસંગપણા થકી, બંધ છેદ થકી અને તે પ્રકારના ગતિ પરિણામથી[સર્વકર્મક્ષય થયેલા જીવની ઉર્ધ્વ ગતિ થાય છે. અર્થાત તે મુકત જીવ ઉંચે જાય છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org