Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005040/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા અધ્યાય : ૧ અભિનવટીકાકર્તા પૂજય મુનિરાજ શ્રી સુધર્મસાગરજી મહારાજ સાહેબના શિષ્ય મુનિ દીરત્ન સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧ बाल बह्मचारी श्री नेमिनाथाय नमः' नमो नमो निम्मल दंसणस्स શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગરગુરૂભ્યો નમઃ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અનિલ ટીકા અધ્યાયઃ ૧૦ -: પ્રેરકઃ પૂજયમુનિરાજ શ્રી સુધર્મસાગરજી મ. સા :અભિનવટીકા-કર્તાઃ અભિનવ સાહિત્ય સર્જક મુનિદીપરત્નસાગર તા.૧૬/૫/૯૪ સોમવાર ૨૦૫૦ માસઃ વૈશાખ સુદઃ૫ અભિનવ શ્રુત પ્રકાશન– ૪૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ વિષય-અનુકમ Lફમ વિષય ૧ કેવળજ્ઞાન-દર્શની ઉત્પત્તિ કઈ રીતે થાય? ૨ મોક્ષ કઈ રીતે થાય? ૩ | સિધ્ધ ના જીવોની ગતિ કઈ રીતે? સિધ્ધ ના જીવોની વિવિધ દૃષ્ટિએ વિચારણા પરિશિષ્ટ ૧ સૂત્રાનુક્રમ ૨ -કારાદિ સૂત્રક્રમ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ આગમ સંદર્ભ ૫ વર્ણાનુક્રમ તત્ત્વાર્થ સૂત્ર-[૧ થી ૧૦ અધ્યાયના સૂત્રો] ક તત્ત્વાર્થાધિગમ સૂત્ર શબ્દ સૂચિ ૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -વિષય સૂચિ ૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર સમ્બન્ધ કારિકા -આદ્ય ૯ તત્ત્વાર્થાધિગમ સૂત્ર સમ્બન્ધ કારિકા અન્ય ૧૦ સંદર્ભ ત્રુચિ ટાઇપસેટીંગ- ૨ કોમ્યુટર્સ,૩-દિગ્વીજય પ્લોટ, જામનગર, ફોનઃ ૨૩૯ પ્રિન્ટીંગ - નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ,ઘી-કાટા રોડ, અમદાવાદ. પ્રકાશકઃ- અભિનવશ્રુત પ્રકાશન, પ્ર.જે. મહેતા, પ્રધાન ડાકઘર પાછળ, જામનગર-૩૬૧ ૦૦૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो निम्मल दंसणस्स (તવાધિગમ સૂત્ર) તત્વ: (૧) યથાવસ્થિત જીવાદિ પદાર્થોનો સ્વભાવ તે તત્ત્વ. (૨) જે પદાર્થ જે રૂપથી હોય તેનું તે જ રૂપ હોવું તે તત્ત્વ-જેમકે જીવ જીવરૂપે જ રહે અને અજીવ – અજીવ રૂપે રહે છે. અર્થ: (૧) જે જણાય તે અર્થ. (૨) જે નિશ્ચય કરાય કે નિશ્ચયનો વિષય હોય તે અર્થ. તત્ત્વાર્થ: (૧) તત્ત્વ વડે જે અર્થનો નિર્ણય કરવો તે તત્ત્વાર્થ. (૨) જે પદાર્થ જે રૂપે હોય તે પદાર્થને તે રૂપે જ જાણવો કે ગ્રહણ કરવો તે તત્ત્વાર્થ. અધિગમઃ (૧) જ્ઞાન અથવા વિશેષ જ્ઞાન. (૨) જ્ઞાન થવું તે. સૂત્રઃ અલ્પ શબ્દોમાં ગંભીર અને વિસ્તૃત ભાવ દર્શાવનાર શાસ્ત્ર વાક્ય તે સૂત્ર. પ્રસ્તુત ગ્રન્થમાં જીવ-અજીવ-આશ્રવ-બન્ધ-સંવર-નિર્જરા-મોક્ષ એ સાત તત્ત્વો છે. આ સાતે તત્ત્વોને તે સ્વરૂપે જ ગ્રહણ કરવા રૂપ નિશ્ચયાત્મક બોધની પ્રાપ્તિ તે તત્ત્વાર્થાધિગમ. સૂત્રકાર મહર્ષિપૂ. ઉમાસ્વાતિજીએ સમગ્ર ગ્રન્થમાં તત્વાર્થ ની સૂત્ર સ્વરૂપે જ ગુંથણી કરી છે માટે તેને તત્ત્વાર્થાધિગમ સૂત્ર કહયું છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ - દશમા અધ્યાયના આરંભે: તત્વાર્થ સૂત્રનો આ અંતિમ અધ્યાય છે. અંતિમ લક્ષ્યવાચી તત્વને જણાવવા માટે સૂત્રકાર મહર્ષિએ સાત સૂત્રોની સુંદર ગુંથણી આ અધ્યાયમાં કરેલી છે. કુલદશ અધ્યાયમાં કથન કરાયેલા તત્વાર્થસૂત્રમાંના પ્રથમ ચાર અધ્યાયથકી નીવતત્ત્વ ની પ્રરૂપણા કરાઈ, પછી મનીવ તત્વને પાંચમા અધ્યાયમાં નિરૂપીત કરાયું, કાશવતત્વ સમજાવવા અધ્યાયમાં વન્યતત્ત્વ તત્વ વિષયક સૂત્ર ગુંથણી કરી. સંવર તત્વને પ્રધાનપણે પ્રગટ કરવાપૂર્વક નિર્જરા તત્વવિષયકવાતને વણી લેતો એવોનવમો અધ્યાયસૂત્રકાર મહર્ષિ દ્વારા આકાર પામ્યો. હવે છેલ્લું તત્વ અને છેલ્લો અધ્યાય પ્રસ્તુત છે. આ રીતે દશમા અધ્યાયનો મુખ્ય પ્રતિપાદ્યવિષયમોક્ષતત્ત્વ છે. જેમાં પ્રથમ બે સૂત્ર થકી કેવળ જ્ઞાન [-કેવળદર્શનપણ ની ઉત્પત્તિ દર્શાવી છે, ત્રીજા અને ચોથાસૂત્રથી મોક્ષની પ્રાપ્તિ નું સ્વરૂપ જણાવેલ છે, મોક્ષ થતા જીવની ગતિ કયાં થાયતે પાંચમા સૂત્રમાં જણાવી, આ ગતિ કઈ રીતે થાય તેનું સ્વરૂપ છઠ્ઠા સૂત્ર દ્વારા દર્શાવાયું છે. સૌથી છેલ્લે સાતમું સૂત્રસિધ્ધિની વિવિધ અનુયોગ વડે વિચારણા કરવા સંબંધે છે. આ રીતે આ મોલ વિષયક અધ્યાય માં કેવળજ્ઞાન-મોક્ષ-ગતિ -સિધ્ધ સંબંધિ વિચારણા એ ચાર વસ્તુનો સુંદર સમન્વય કરાયો છે. પરમ ઉપાસ્ય તત્ત્વને પામવાનો માર્ગ જાણ્યો, તત્સમ્બન્ધીસમન્ જ્ઞાનથી વિદિત થયા બાદ તે તત્ત્વની વિચારણા થકી સૂત્રકાર મહર્ષિએ શીવમંદિરના દ્વારે લાવીને મૂકી દીધાં છે. હવે તત્ત્વ પ્રાપ્તિ પુરુષાર્થ એજ આ અધ્યાયની ફલશ્રુતિ છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧૦ સૂત્રઃ ૧ श्री उमास्वाति वाचकेभ्यो नमः અધ્યાયઃ ૧૦-સૂત્રઃ ૧) [1]સૂત્રહેતુ- મોક્ષની પ્રાપ્તિ પૂર્વેના અંગભૂત એવા કેવળ જ્ઞાનની ઉત્પત્તિ કઈ રીતે થાય તે આ સૂત્ર થકી જણાવે છે. 2સૂત્ર મૂળઃ-મોક્ષાજ્ઞાનાવરણાન્તરીયલયાવ્યવમ્ U [3]સૂત્રપૃથકક્ષાત્ -જ્ઞાન-ઈન-ગવરણ-કતરીય-ક્ષયાત્રમ્ [4] સૂત્રસાર-મોહનીયનોક્ષયથી અને જ્ઞાનાવરણ,દર્શનાવરણ તથા અંતરાયના ક્ષયથી કેવળ પ્રગટે છે. U [5]શબ્દજ્ઞાનઃમોદનમોહનીય કર્મ જ્ઞાનાવર- જ્ઞાન-આવરકકર્મ તન-માવાળ-દર્શનઆવરક કર્મ અત્તર-અંતરાયકર્મ ક્ષયા-ક્ષયથવાથી -અને વેવમૂ-કેવળ, કેવળ જ્ઞાન અને કેવળ દર્શન 1 [Gઅનુવૃત્તિ-અધ્યાયનું પ્રથમ સૂત્ર હોવાથી, કોઈ સૂત્રની અનુવૃત્તિ અહીં આવતી નથી. 0 [7]અભિનવટીકા - મોક્ષ પ્રાપ્તિ પહેલા કેવળ-અર્થાત્ સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વની ઉત્પત્તિ અનિવાર્ય છે. બીજા શબ્દોમાં કહીએ તો કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્તિ પછી જ મોક્ષની ઉપલબ્ધિ થાય છે. તેથી અહીં સૂત્રકારે મોક્ષતત્ત્વ નું વર્ણન કરતા પૂર્વે વ૮ ની ઉત્પત્તિ કઈ રીતે થાય તે જણાવેલ છે. * મોહંડ-મોહનીય કર્મ જેના ૨૮ ભેદ આપૂર્વસૂત્ર૮:૧૦માં કહ્યા છે. તે મુજબદર્શન મોહનીયના ૩-ભેદ, કષાય ચારિત્રમોહનીયના ૧૬-ભેદ અને નોકષાય ચારિત્રમોહનીયના ૯ ભેદ. એ રીતે કુલ ૨૮-ભેદે મોહનીય કર્મ કહેવાયેલ છે. [જુઓ दर्शनचारित्रमोहनीयकषाय...स्त्रीपुंनपुंसकवेदा:] જ મોદક્ષા-મોહનો ક્ષય થવાથી -ક્ષય અર્થાત જેમાં શેષ એક પણ કર્મ બાકી રહ્યું ન હોય અર્થાત સર્વથા નિરવશેષ થાય તે રીતે કર્મોનું આત્મ પ્રદેશથી ખરી જવું અળગા થઈ જવું તે ક્ષય. -મોહનીયના સઘળાં ભેદોનું ક્ષીણ થઈ જવું ખતમ થઈ જવું તે. જ જ્ઞાન-(કાવUI)-જ્ઞાનાવરણકર્મ -અહીં જ્ઞાન અને ટુર્શન પછી મુકાયેલાવરણ શબ્દ પૂર્વેના બંને સાથે જોડવાનો હોવાથી જ્ઞાનાવરણ શબ્દ બન્યો છે. -જ્ઞાનાવર-આત્માના જ્ઞાન ગુણને ઢાંકનાર કર્મ. -જ્ઞાનાવરણ કર્મ જે આ પૂર્વે સૂત્ર-૯૯૭ મત્યાવીનામ્ માં કહ્યા મુજબ પાંચ ભેદે છે તે મતિજ્ઞાનાવરણ આદિ. જ વન(સાવરણ)-દર્શનાવરણકર્મ Page #7 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –આત્મના દર્શન ગુણને ઢાંકનાર કર્મ તે દર્શનાવરણ. ચક્ષુદર્શન,અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળ દર્શન એ ચાર મુખ્ય ભેદો વડે કહેવાયેલ અને જેના કુલ નવ ભેદો આ પૂર્વે સૂત્ર ૮:૮ સુરવર વધવાન...સૂત્રમાં વર્ણવાયા છે. તે દર્શનાવરણ કર્મ. જે મારા અંતરાય કર્મ -અંતરાય એટલે વિઘ્નકર્તા એવું જે કર્મ તે અંતરાય કર્મ. -દાન, લાભ,ભોગ,ઉપભોગ અને વીર્ય એ પાંચમાં અંતરાય કરનાર એવું જે કર્મ-આ પૂર્વે સૂત્ર-૮:૧૪ વાનાવીનામ થકી કહેવાયેલ છે, તે અંતરાય કર્મ. * ક્ષયા-ક્ષીણ થવાથી. અર્થાત જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય આ ત્રણે કર્મનો સર્વથા ક્ષય થવાથી. -આ ત્રણે કર્મની અનુક્રમે પાંચ, ચાર [નવું], પાંચ કર્મપ્રકૃત્તિ સર્વથા નિરવશેષ થઈ જતાં. જ ૨-મોક્ષયાત્ પદ સાથેનો સમુચ્ચય દર્શાવે છે. -અર્થાત મોહનો ક્ષય થવાથી, જ્ઞાનવરણ-દર્શનાવરણ અને અંતરાય નો ક્ષય થવાથી એમ સમજવું. જેવ૮-કેવળ કેવળજ્ઞાન અને કેવળ દર્શન. ' જ આ પૂર્વેસૂત્ર ૨:૪જ્ઞાનવર્શનીનામમા માં કહ્યા મુજબના ક્ષાયિકભાવના કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ની પ્રાપ્તિ. # મોહનો ક્ષયથતા, અને જ્ઞાનવરણ દર્શનાવરણ,અંતરાયકર્મનો ક્ષય થતાં-અર્થાતઆચાર પ્રકૃત્તિ સંપૂર્ણ-સર્વથા નિરવશેષ થઈ જતાં કેવળજ્ઞાન અને ક્વળ દર્શન ઉત્પન્ન થાય છે. આ રીતે આ ચાર કર્મપ્રવૃત્તિઓનો સર્વથા ક્ષય થવો એ કેવળજ્ઞાન-દર્શનની ઉત્પત્તિમાં હેતુ-કારણ-નિમિત્ત કે ફળ સાધન યોગ્ય પદાર્થ કહેલ છે. છે. વિશેષ સૂત્રના વિશેષ સ્પષ્ટીકરણ માટેના મુદ્દા # મોહનીય,જ્ઞાનવરણ,દર્શનાવરણ અને અંતરાય આ ચાર કર્મ પ્રકૃત્તિનો ક્ષય એ કેવળજ્ઞાન દર્શનનો હેતુ છે. # સૂત્રમાં મોક્ષયાત મોહના ક્ષય થકી એમ જે જુદુગ્રહણ કર્યું છે તે ક્રમ દર્શાવવાના હેતુથી કર્યુ છે. ૪ આરીતે અલગ પાડવાથી એમ સમજવું કે પહેલા મોહનીય કર્મનો ક્ષય થાય છે. પછી અંતર્મુહૂર્તમાં જ્ઞાનવરણ,દર્શનાવરણ અને અંતરાય એ ત્રણે કર્મનો એક સાથે ક્ષય થાય છે. ૪ આ રીતે મોહ ક્ષયથી-જ્ઞાનદર્શનાવરણ અંતરાય ક્ષયથી જ કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થાય છે. $ પ્રતિબંધક કર્મ નાશ પામવાથી સહજ ચેતના નિરાવરણ થવાને લીધે કેવળજ્ઞાનદર્શન અવિર્ભાવ પામે છે. - $ પ્રતિબંધક કર્મો ચાર છે જેને વ્યવહારમાં કર્મગ્રન્થ આદિના જ્ઞાતાઓ ધાતિ કર્મ રૂપે પણ ઓળખાવે છે. અને આઠકર્મની ગણતરી માં આ કર્મ-પહેલું, બીજું ચોથું અને આઠ છે. [જુઓ ..૮ ફૂ. ૫ ગાદો જ્ઞાનદર્શનાવર.] Page #8 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧૦ સૂત્ર: ૧ # ક્ષય થવાની દૃષ્ટિએ તેનાક્રમ પાંચ,એક,બે અને આઠ અર્થાત્ મોહ પછી જ્ઞાનદર્શનાવરણ અંતરાય એ પ્રમાણે છે. # અહીં મોહનીયકર્મ જે અલગ બતાવ્યું તેનું કારણ એ છે કે મોહ એ સૌથી વધુ બળવાન છે. તેનો નાશ થયા પછી અન્ય કર્મોનો નાશ શકય બને છે. અર્થાત્ મોહનીયકર્મની અહીં પ્રધાનતા દર્શાવે છે. પહેલા મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય, પછી અંતમૂહૂત તે જીવછઘવીતરાગ રહે છે. પછી એકી સાથે જ જ્ઞાનવરણ દર્શનાવરણ,અંતરાય કર્મ પ્રવૃત્તિનો ક્ષય થાય છે. જીવ સર્વજ્ઞ-સર્વદર્શી અર્થાત્ સયોગી કેવળી અવસ્થાને પામે છે. સૂત્રમાં ક્ષયા–એવો જે પંચમી નિર્દેશ કરાયો છે. તે હેતુ અર્થમાં હેતૌ પડ્યૂમી નિર્વેશ:- છે. હેતુને દર્શાવવા માટે પંચમી કહીછે. # પૂર્વે અધ્યાય-૮-જ્ઞાન-દર્શનાવરણ–--મોહ---અંતરાય એવો ક્રમ નિર્દેશ સૂત્રકારે આગમશાસ્ત્રોમાંકેકમન્થાદિમાં સર્વત્ર જોવા મળતો હોવાછતાંઆગમ પ્રસિધ્ધ ક્રમાનુસાર અહીં મોહનીય પછી અંતમુર્હતની વિશ્રાન્તિ પછી જ્ઞાનવરણાદિત્રયનો લયએ પ્રમાણે નિર્દેશ કરેલો છે. [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ (१)रवीणमोहस्स णं अरहओ ततो कम्मंसा जुगवं रिवज्जंति तं जहा नाणावरणिज्जंदंसणावरणिज्ज अंतराइयं * स्था. स्था.३,उ.४,सू. २६६ (२)तप्पढमयाए जहाणुपुव्वीए अट्ठावीसइविहंमोहणिज्जंकम्मं उग्धाएइ, पञ्चविहंनाणावरणिज्जं नवविहंदंसणावरणिज्जं पंचविहअंतराइयं, एए तिन्निवि कम्मसे जुगवं रववेइ જ ૩. ૨૬-જૂ. ૭૨ સૂત્રપાઠ સંબંધ-આ રીતે બને સૂત્ર પાઠ માં છેલ્લે કેવળજ્ઞાન ઉપલબ્ધિ થાય છે તે સમજવું ૪ તત્વાર્થ સંદર્ભ(૧)આઠ કર્મના નામ-ગાયો જ્ઞાનદર્શનાવર, સૂત્ર ૮:૫ (૨)જ્ઞાનાવરણ પ્રત્યાવીનામ- સૂત્ર ૮:૦ (૩)દર્શનાવરણ -વસુરસુરવધવાનાં સૂત્ર ૮:૮ (૪)મોહનીય રનવરિત્રમોદનીય ઋષીય- સૂત્ર ૮:૧૦ (૫)અંતરાય રાનવીનામું સૂત્ર ૮:૧૪ (૬)કેવળજ્ઞાનદર્શન-શાનદ્રર્શનીનામ સૂત્ર રઃ૪ ૪ અન્યગ્રન્થ સંદર્ભ(૧)કર્મગ્રન્થ પહેલો ગાથા-૯,૧૦,૧૩,૧૭,૧૮,૨૨,પર (૨)નવતત્વ ગાથા- ૩૮ વિવરણ [9]પદ્ય(૧) મોહ ક્ષયથી એક સાથે, કર્મ ત્રણનો ક્ષય થતાં જ્ઞાનને દર્શન તણા, સવિ આવરણ દૂજતાં Page #9 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અંતરાય ધાતકર્મ ચોથું છેદતા પ્રભુકેવળી સર્વજ્ઞ ભાવે ગુણ પ્રભાવે વસ્તુ કલના સવીકળી પ્રથમ મોહનો ક્ષય થતાં આવરણો પણ જાય. જ્ઞાન અને દર્શન તણા, અંતરાય દૂર થાય, કર્મચાર થી સર્વ એ આત્મ પ્રદેશ વિમુકત પ્રગટ થાય કેવળ નહીં જ્ઞાન દર્શન યુકત. [10]નિષ્કર્ષ-આસૂત્ર સૌથી મહત્વની બાબત હોય તો એ છે કે સર્વપ્રથમમોહનો ક્ષય થાય છે. અને મોહનો ક્ષય થવાથી જબાકીના જ્ઞાનાદિત્રણનો ક્ષય થાય છે. અર્થાત્ સર્વકર્મનીજડરૂપ કર્મ હોય તો મોહનીય છે. કષાય એમોહનીયનો એક ભાગ છે. અને સૂત્રકારે પણ આઠમા અધ્યાયમાં #Sાયત્વીીવ: મેળો યોધ્યાત્રિાનો એમ કહેલું છે. આ વાત પરથી સૂત્રનો એ નિષ્કર્ષતો સ્મરણીય જ છે કે વ્યવહારમાં જ્ઞાનાવરણના ક્ષયોપશમથી, જીવને વિશેષ જ્ઞાન સંભવી શકે છે. એવું કહેવાય પણ છે કે અમુક માણસને જ્ઞાનનો ક્ષયોપશમ ખૂબજ સારો છે. પણ કેવળ જ્ઞાન અર્થાત સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ માટે તો મોહનીયના ક્ષય સાથે દર્શનાવરણ અને અંતરાય ના ક્ષય પૂર્વકનો જ્ઞાનાવરણ ક્ષય જ કેવળજ્ઞાન અપાવી શકે છે. 0 0 0 0 0 (અધ્યાયઃ૧૦-સૂત્રઃ૨) U [1]સૂત્રહેતુ-કર્મનો આત્મત્તિક ક્ષય કઈ રીતે થાય? તેના કારણોને જણાવે છે. I [2] સૂત્રકમૂળ વહેવાનિર્વાગામ U [3]સૂત્ર પૃથક-વન્ય - દેd - માd –નિરામ્યમ્ |[4] સૂત્રસાર-બંધ હેતુઓના અભાવથી અને નિર્જરાથી [કર્મનો આત્મજિકક્ષય થતા -કેવળજ્ઞાન,કેવળદર્શન ને પ્રાપ્ત કરે છે.] U [5]શબ્દજ્ઞાનઃવહેતીમાવ-બંધના હેતુઓનો અભાવ હોવો તે. નિર્જરાખ્યામ-નિર્નર-કર્મનું ખરી જવું. સ્થા-દ્વિવચન સૂચવે છે. [6]અનુવૃત્તિ-સૂત્ર ૧૦:૧મોત્સયા- થીયામ્ પદોની અનુવૃત્તિઅહીંલેવી. U [7]અભિનવટીકા - એક વખત બંધાયેલું કર્મ કયારેક તો ક્ષય પામે જ છે, પણ તે જાતનું કર્મ ફરી બંધાવાનો સંભવ હોય અગર તે જાતનું કોઈ કર્મ હજી શેષ-બાકી હોય, ત્યાં સુધી તે કર્મનો આત્મત્તિક ક્ષય થયો છે એમ ન કહેવાય. આત્મત્તિક ક્ષય એટલે પૂર્વબધ્ધ કર્મનો ક્ષય અને નવા કર્મને બાંધવાની યોગ્યતાનો અભાવ. મોક્ષની સ્થિતિ કર્મના આત્મત્તિક ક્ષય વિના સંભવતીજ નથી તેથી એવા આત્યન્તિક ક્ષયના કારણોને પ્રસ્તુત સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ રજૂ કરે છે. આવા કારણો બે *દિગમ્બર આખાયમાં અન્યત્વપનામ $ વપ્રમોલોમોલ- એ પ્રમાણે સંયુક્ત સૂત્ર જોવા મળે છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧૦ સૂત્ર ૨ છે.(૧)બંધહેતુઓનો અભાવ અને (ર)નિર્જરા અહીં બંધ હેતુઓનો અભાવ થતાં નવા કર્મોનો બંધ અટકે છે અને નિર્જરા થી પ્રથમના બંધાયેલા કર્મોના અભાવ થાય છે. જ વન્ય:-બંધ-એટલે૪ આત્મ પ્રદેશ કર્મ પુદગલોનું શીર-નીર વત અન્યોન્ય પરસ્પર એકવત થઈ જવું તે બંધ. # જીવ અને કર્મનો ક્ષીર-નીર સરીખો પરસ્પર સંબંધ થવો તે બંધ કહેવાય. જે આ પૂર્વે પ્રથમ અધ્યાયમાં [સૂત્ર૧:૪] તથા આઠમા અધ્યાયમાં સૂત્ર ૮૩જણાવેલ છે. કષાયના સંબંધથી જીવ કર્મને યોગ્ય એવા પુદ્ગલોનું જે ગ્રહણ કરે છે તે બંધ. જ વન્યદેતુ- બંધના હેતુઓ. # બંધના હેતુ આ પૂર્વે [ 5.૮-સ્કૂશમાં ] જણાવ્યા મુજબ મિથ્યાત્વ,અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ છે. જ વન્યત્વમાવ-બંધના હેતુઓનો અભાવ થવો તે. ૪ બંધના હેતુ-મિથ્યાત્વ આદિનો અભાવ થતાં નવાકર્મોનું આગમન થતું નથી. * નિ:-નિર્જરા. પહેલેથી બંધાયેલા કર્મોનું નિર્જરવું- ખરજવું. ૪ આત્મ પ્રદેશોથી કાર્પણ વર્ગણાનું અલગ થઇ જવું તે . આ રીતે બંધના હેતુઓનો અભાવ તથા નિર્જરા થવાથી અથવા બંધહેતુઓનો અભાવ અને નિર્જરાને કારણે કર્મનો ક્ષય થાય છે. સ્વપજ્ઞ ભાષ્યાનુસાર સંકલિત અર્થ:મિથ્યાદર્શન વગેરે બંધના હેતુઓ પૂર્વે કહેવાઈ ગયા છે. તેઓનો તેમના-તેમના આવરક કર્મોનો ક્ષય થઈ જવાથી અભાવ થઈ જાય છે. અને સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થાય છે. - તત્વાર્થ શ્રધ્ધાનું એ સમ્યગ્દર્શન છે અને તેની ઉત્પત્તિ નિસર્ગ કે અધિગમ થી થાય છે. તે વાત પહેલા[૨-૨) કહેવાઈ ગઈ છે. આ રીતે સંવરથી સંવૃત મહાત્માઓને પરમઅતિશયસંપન્નતાથી અર્થાત સંવર થયો હોવાથી, સમ્યમ્ વ્યપદેશની પ્રાપ્તિ થઈ હોવાથી -નવા કર્મોનો ઉપચય-અર્થાત બંધ થતો નથી. અને પૂર્વે સંગૃહીત કરેલા કર્મોનો તપ-અનુષ્ઠાન આદિ નિર્જરા હેતુ વડે આત્મત્તિક ક્ષય થાય છે. તેમાં [મોહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ,અંતરાય- જેને અન્ય ગ્રન્થો ઘાતી કર્મ તરીકે ઓળખાય છે. તથા અહીં 2-3 માં કહ્યા છે.તેનો] કર્મ ક્ષય થતા જ પ્રથમ સમગ્ર દ્રવ્ય અનેસમગ્ર પર્યાયોના વિષયોનું સામાન્ય તથા વિશિષ્ટ જ્ઞાન કરાવનાર, પરમ ઐશ્વર્ય ધારક અને અન્ત રહિત એવા કેવળજ્ઞાન અને કેવળ દર્શનની ઉત્પત્તિ થાય છે. આકેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત થવાથીઆઆત્માશુધ્ધ-બુધ્ધ-સર્વજ્ઞ-જિન અને કેવળી થાય છે. ત્યાર પછી આ કેવળી પરમાત્મા કે જેના અત્યન્ત સૂક્ષ્મ એવા શુભચાર કર્મ [શુભાયુશુભગોત્ર-શુભનામ-શુભવેદના શેષ બાકી રહ્યા હોય છે. તે આયુકર્મ સંસારને વશ, ભવ્ય જન ના બોધને માટે વિહરે છે. અહીં વિહાર શબ્દથી ત્રણ વસ્તુ ગ્રહણ કરવી (૧)ધ્યાન કરવું(૨)વિહરવું અને (૩)રહેવું. વિહાર શબ્દનો બીજો અર્થલીધો છે. વિવિધું જ્ઞોદતિ ત વિદતિ આ વ્યાખ્યા મુજબ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કેવળી મહાત્મા આયુષ્યને વશ થઈ શેષ કર્મોની રજને પરિહરતા એવા વિચરે છે. જ અનુવૃત્તિ કઈ રીતે? સૂત્રમાં ફકત વચહેવમવિનિરામ્ એટલું જ કહ્યું છે. પણ બંધના હેતુનો અભાવ તથા નિર્જરાથી થાય શું? આ પ્રશ્નના ઉત્તર માટે પૂર્વસૂત્રની અનુવૃત્તિ લેવી પડે. તો પ્રશ્નનો ઉત્તર મળે છે કે બંધ હેતુ અભાવ તથા નિર્જરા થી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્તિ થાય છે. છે ત્યાં બીજો પ્રશ્ન એ થશે કે તો પછી ક્ષયાત્રની પણ અનુવૃત્તિ શામાટે લીધી? આ પ્રશ્નનું સમાધાન એટલુંજ કે પૂર્વે કહેલા મોહનીય આદિકર્મનો આત્મનિક ક્ષય થાય અને બીજા ચાર કર્મોપણ નિર્ભરતા-નિર્ભરતા શેષ બાકી રહે છે. સ્વોપજ્ઞ ભાષ્યમાં પણ અત્યન્તક્ષય શબ્દ પ્રયોજેલ છે. તેથી અમે પણ ક્ષયાત શબ્દની અનુવૃત્તિ હોવાનું જણાવેલ છે. એક પુનઃપ્રશ્ન પણ ઉદ્ભવે છે કે પૂર્વના આખાસૂત્રની અનુવૃત્તિ કેમ ન લીધી? કેમ કે કેવળની પ્રાપ્તિમાંતો ઉકત ચાર કર્મજ કારણ ભૂત છે . -સમધાન આખા સૂત્રની અનુવૃત્તિ પણ લઈ શકાય, છતાં ભાષ્ય તથા ટીકા ગ્રન્થોમાં અત્યન્તક્ષશબ્દ પ્રયોજાયો છે. પણ મોહનીય આદિચારનો અત્યન્ત ક્ષય એવું કોઈએ કહેલ નથી, માટે અમે પણ ક્ષયાત ની અનુવૃત્તિ આવતી હોવાનું જ વિધાન કરેલ છે. સૂત્ર-સારાંશ - સૂત્રમાં મુખ્ય બે વાત કહેવા માંગે છે (૧)મિથ્યાદર્શન આદિ બંધના જે હેતુઓ તેનો સંવર દ્વારા સંપૂર્ણ અભાવ થાય છે. અર્થાત સર્વથા સંવરથી બંધના કારણોનું સર્વથા નિવારણ થઈ જાય છે. (૨)તપ-ધ્યાન આદિથી પૂર્વકર્મની નિર્જરા થાય છે. (૩)આ સંવર અને નિર્જરાથી કર્મોનો આત્મત્તિક ક્ષય થતા જીવને કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થાય છે. (૪) કેવળ પ્રાપ્તિ પછીશું? - આ પ્રશ્ન નું સમાધાન સૂત્રકાર બે રીતે જણાવે છે. (૧)સ્વોપજ્ઞ ભાષ્યદ્વારા (૨)નવા સૂત્રથી (૧)સ્વોપજ્ઞ ભાષ્ય- કેવળીઓઆયુકર્મ સંસ્કારવશ વિચરણ કરી વિવિધ કમરજને પરિહરે છે. (૨)નવા સૂત્ર-આગામી સૂત્ર ૩ માં જણાવે છે કે શેષ કર્મનો ક્ષય થતા જીવ મોક્ષને પામનારો થાય છે. 0 [B]સંદર્ભઃ# આગમ સંદર્ભ -આ સૂત્રનો આગમ સંદર્ભ હવે પછીના સૂત્ર ૩ સાથે સાંકડેલ છે. ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)બંધઃ- નીવાળીવઝવવન્યસંવર. - સૂત્ર ૧૪ (૨)બંધ હેતુ -મિથ્થાનાવિરતિમા સૂત્ર ૮:૧ (૩)બંધ-કારણ- લયત્વીક્ટીવ: | સૂત્ર ૮:૨ (૪)બંધ સ્વરૂપ સે તન્ય: સૂત્ર ૮૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ અધ્યાયઃ ૧૦ સૂત્રઃ ૩ (૫)નિર્જરા તતનિા સૂત્ર ૮:૨૪ (૬)નિર્જરા તપના સૂત્ર ૯૩ U [9]પદ્યઃ સૂત્ર તથા સૂત્રઃ૩નું સંયુક્ત પદ્ય. (૧) બંધના હેતુ તણો સદ્ભાવ નહીં તે નિર્જરા યોગથી સર્વકર્મનો ક્ષય મોક્ષ કહે વાચવરા (૨) સૂત્ર ૨ તથા સૂત્ર ૩નું સંયુકત પદ્ય બંધન હેતુ અભાવથી ને નિર્જરા થકી જ સકળ કર્મક્ષય થઈ પછી મોક્ષ મળતો ખચિત D [10]નિષ્કર્ષ-આસૂત્ર મોક્ષ માટેની ચાવીરૂપ ભૂમિકા દર્શાવેછેજો જીવને મોક્ષે જવું છે, મોક્ષ જોઇએ છીએ તો તેણે બે કામ કરવા પડશે. (૧)આવતા સર્વકર્મને રોકવા માટે દૃઢ સંવર કરી બંધને અટકાવવો પડશે (૨)સંચિત થયેલા કર્મોને ખેરવી નાખવા પણ તેટલાજ આવશ્યક છે. જેમ ઘરમાં વાસણ ને ધૂળ ન ચઢે તેમ રાખવાથી અને પૂર્વે ચઢેલી ધૂળ કાઢી નાખવાથી, જ વાસણ ચકચકિત રહે છે. તેમ આત્માને પણ નવા કર્મોની ધૂળ ન ચોંટે અને પહેલી ચોંટેલી બધી જ ધૂળ ખંખેરાઈ જાય તે હેતુને લક્ષમાં રાખીને જ અનુષ્ઠાનાદિ કરવા તે આ સૂત્રનો પાયાનો નિષ્કર્ષ છે. ooooooo અધ્યાય ૧૦-સૂત્ર ૩) 0 [1]સૂત્રરંતુ મોક્ષનું સ્વરૂપ કે હેતુને જણાવવા માટે આ સૂત્રની રચના થયેલી છે. D [2] સૂત્ર મૂળઃ "નર્મલયમો: 0 [3]સૂત્ર પૃથક-ઋ7 -ર્મ - ક્ષય: મોક્ષ: U [4] સૂત્રસાર-સંપૂર્ણ કર્મનો ક્ષય થવો એ મોક્ષ છે. U [5]શબ્દશાનઃ-સંપૂર્ણ -આઠ પ્રકારના કર્મ ક્ષય-નાશ કરવો તે મોલ-મોક્ષ, મુકિત U [6]અનુવૃત્તિ -સ્પષ્ટતયા કોઈ અનુવૃત્તિ આવતી નથી. U [7]અભિનવટીકાઃ- મોહનીય આદિ પૂર્વોક્ત ચાર કર્મોનો આત્યંતિક ક્ષય થવાથી વીતરાગત અને સર્વજ્ઞત્વ પ્રગટે છે, તેમ છતાં તે વખતે વેદનીય આદિચારકર્મો બહુંજવિરલ રૂપમાં શેષ હોવાથી જીવને મોક્ષ થતો નથી. તે માટે તોએ શેષ રહેલા વિરલ કર્મોનો ક્ષયપણ આવશ્યક છે. જયારે એક્ષય થાય છે. ત્યારે જ સંપૂર્ણ કર્મોના અભાવ થઈ,જન્મ-મરણનું ચક્રબંધ પડે છે, એજમોલ છે. અર્થાત સૂત્રકારના કથનાનુસારસમસ્તકર્મથી આત્મા જયારે મુક્ત થાય ત્યારે મોહ થયો કહેવાય. દિગમ્બર આસ્નાયમાં આ સૂત્ર પૂર્વના સૂત્ર ૨ ની સાથે જોડેલું છે વળી ત્યાં વનવિવિપ્રમોશો મોક્ષ. એ પ્રમાણે નો પાઠ છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જે ←:-કૃત્સ્ન એટલે સંપૂર્ણ-સમસ્ત-સકળ-સઘળું. જર્મ-જ્ઞાનાવરણથી માંડીને અંતરાય સુધી-પૂર્વે [૪.૮-મૂ.] કહેવાયેલ આઠ મૂળ કર્મ પ્રકૃત્તિ અને ૧૨૨ પિટા ભેદો સહિત અનેક વિધ] ઉત્તરકર્મ પ્રકૃત્તિ એ સર્વે કર્મ કહેવાય છે. અથવા આત્માને લાગેલી અનંતી કાર્મણ વર્ગણા તે પણકર્મ. ક્ષય-ક્ષય,નાશ કરવો, ખતમ કરવા,ક્ષીણ કરવા વગેરે, ૐ આત્મા પ્રદેશથી કર્મોનો અપાન -નાશ તે ક્ષય મોક્ષ:- મોક્ષ,મુકિત આત્માનું સ્વ-આત્મામાં જ સંપૂર્ણતયા અવસ્થાન તે મોક્ષ. ભાષ્યાનુસાર-સંકલીત અર્થઃ સંપૂર્ણ કર્મોનો ક્ષય થવો તેને મોક્ષ કહે છે. ,, સંપૂર્ણ કર્મ-વિમુકિત વડે આત્મા મુકત કહેવાય છે. ૐ આરીતે-‘‘સંપૂર્ણ કર્મનો ક્ષય ' ' એ લક્ષણ છે, અને તેનું લક્ષ્ય છે આત્માની મુકિત. સકલ કર્મથી વિમુકત થયેલા એવા,જ્ઞાન-દર્શન ઉપયોગ લક્ષણવંત આત્માનું, પોતાનાજ આત્મામાં અવસ્થાન-અર્થાત્ નિજગુણ સ્થિરતા જ મોક્ષ કહેવાય છે. કર્મના અભાવથી આત્મા મુકત બને છે. પણ આત્માનો અભાવ કદાપી થતો નથી. આ પૂર્વેના સૂત્રઃ૧ માં જણાવ્ય મુજબ કેવળ જ્ઞાન થાય છે. જેને ગ્રન્થાન્તરોમાં તથા સિધ્ધસેનીય વૃત્તિમાંધાતિકર્મક્ષય કરેલો છે. [નોંધઃ-જોકે સૂત્રકાર મહર્ષિએ સૂત્રમાં કેસ્વોપજ્ઞ ભાષ્માં ક્યાંય આ કર્મોની ધાતિ સંજ્ઞા હોવાનુંસૂચવેલ નથી. વળીઅમારી જાણ પ્રમાણેઅમનેમૂળઆગમમાંઆચાર કર્મોની ધાતિ સંજ્ઞા હોવાનું પ્રમાણ સાંપડી શકેલ નથી.-છતાંઅતિસુસ્વીકૃતબનેલી આસંજ્ઞાને લીધે મોહનીયાદિ ચારને યાતિÉ તરીકે સ્વીકારી શકાય છે.] ૪ કેવળ ની ઉત્પત્તિ પછી વેદનીય-નામ-ગોત્ર અને આયુ એ ચાર કર્મનો ક્ષય થાય છે. જે સમયે આ બાકીના ચાર કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય છે. તે જ સમયે કેવળી પરમાત્માને ઔદારિક શરીરનો પણ વિયોગ થઇ જ જાય છે. અને હવે પછી થનારા જન્મનો પણ અભાવ થઇ જ જાય છે. ♦ વળી સંપૂર્ણ કર્મનો ક્ષય થવાથી, જન્મ મરણનું કોઇ કારણ બાકી રહેતું ન હોવાથી પુનઃજન્મ સભવતો નથી. આ અવસ્થાનેજ સંપૂર્ણ કર્મનો ક્ષય કહ્યો છે. અને તે જ મોક્ષ કહેવાય છે. અને ત્યારે જ્ઞાનાદિ ઉપયોગ લક્ષણવંત શુધ્ધઆત્મા જ હોય છે. બે સારાંશઃ- આટલી લાંબી ચર્ચાનો સાર એટલો કેઃ (૧)સંપૂર્ણ કર્મનો ક્ષય એ જ મોક્ષ છે. (૨)કેવળી અવસ્થામાં મોહનીય-જ્ઞાનાવરણ-દર્શનાવરણ અને અંતરાય ચારેનો ક્ષય થયો હોય છે. (૩)વેદનીય-નામ-ગોત્ર-આયુનો સંપૂર્ણ ક્ષય થતાજ આત્મા મુકત થાય છે. (૪)આત્માનું સ્વ-સ્વરૂપ સર્વથા અનંતકાળ માટે સ્થિર થવું તે મોક્ષ. [] [8]સંદર્ભ: ♦ આગમ સંદર્ભઃ-સૂત્રઃ૨ તથા સૂત્રઃ૩નો સંયુકત પાઠઃ- અળવારે સમુચ્છિન્નિિરય Page #14 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧૦સૂત્રઃ૪ अनियट्टिसुक्कज्झाणं झियायमाणे वेयणिज्ज आउयं नामं गोत्तं च एए चत्तारि कम्मसे जुगवं खवेइ-अकम्मयंजणति-अकम्मयाए जीवे सीज्झति * उत्त. अ.२९-सू.७२ સૂત્રપાઠ સંબંધ-આપાઠનો સાર એવો છે કે ચોથાશુક્લ ધ્યાનના છેલ્લા બે પાયામાં વર્તતોમુનિ વેદનીય,આયુ,નામ, ગોત્રનો કરે છે, અકર્મને ઉત્પન્ન કરે છે અને સિધ્ધ થાય છે. અર્થાત સર્વકર્મ નો ક્ષય કરે છે, બંધના હેતુનો અભાવ થાય છે. અને પૂર્વકર્મનિર્ભર છે. તત્વાર્થ સંદર્ભ(૧)ગાદોસ્તાનાવરણીય. - સૂત્ર૮:૫ મૂળકર્મ પ્રકૃત્તિ (૨)પષ્યનવયવિંશતિ વાર્દિ. સૂત્ર૮:૬ ઉત્તરકર્મ પ્રવૃત્તિ (૩) મોક્ષયાજ્ઞાનદર્શનાવરણાનારીય સૂત્ર ૧૦:૧ G [9]પદ્ય - આ સૂત્રના બંને પદ્યો કહેવાઈ ગયા છે. U [10] નિષ્કર્ષ-સૂત્રપોતેજ આમતોતત્વાર્થસૂત્ર સમગ્ર અભ્યાસનાનિષ્કર્ષરૂપજ છે. છતાં સૂત્રમાં જણાવેલી સાદી પણ સુંદર વ્યાખ્યા સ્પર્શી જાય છે. “સંપૂર્ણ કર્મક્ષય તે મોક્ષ''. કોઈપણ દુઃખથી છુટકારો મેળવવો છે, જન્મ-જરા-મરણથી છુટકારો મેળવવો છે, મુશ્કેલી કે વ્યાધિથી છૂટવું છે, રોગાદિકષ્ટોથી મુકત થવું છે. આ સંસાર ખરેખર દુઃખમય કે કાજળ કોટડી જેવો લાગે છે. આ અને આવા કોઈપણ પ્રશ્નો કે સમસ્યાઓને હલકરવાનો કે નિવારવાનો એકજ ઉપાય-અને તે છે સંપૂર્ણ કર્મોનો ક્ષય કરવો તે. અનંતજ્ઞાન-અનંત દર્શનાદિ પ્રાપ્તિ કરવી છે-અનંત સુખ અને અગુરુલઘુ પણું જોઈએ છીએ તો પણ એકજ ઈલાજ છે સંપૂર્ણ કર્મનો ક્ષય કરવો તે. આ રીતે વધુનેવધુ કર્મક્ષય માટે પુરુષાર્થ કરવોતે એકમાત્ર આરનોનિષ્કર્ષગણી શકાય. 0 0 0 0 0 0 0 (અધ્યાયઃ ૧૦-સુત્રઃ૪ U [1]સૂત્રહેતુ- પાંચ પ્રકારના ભાવોમાંથી કયા ભાવોનો અભાવ થતા મોક્ષ થાય તેનો અર્થાત મોક્ષનો અન્ય કારણોનો નિર્દેશ કરે છે. - I [2] સૂત્ર મૂળઃ-પરામિવિમવ્યતામાવાળ્યચિત્ર વેવસગર્વ ज्ञानदर्शनसिद्धत्वेभ्यः U [3]સૂપૃથક-ગૌપશfમાદ્રિ - વ્યિત્વ માવાન્ - ૨ - મચત્ર - વરુ सम्यक्त्व - ज्ञान - दर्शन-सिद्धत्वेभ्यः U [4સૂત્રસાર-કેવળ-ક્ષાયિક સખ્યત્વ,કેવળજ્ઞાન,કેવળદર્શન અને સિધ્ધત્વ સિવાય ના ઔપશમિક આદિ ભાવોના તથા અભાવથી મોક્ષ થાય છે.] U [5]શબ્દજ્ઞાનઃ પશમw૯-ઔપથમિક વગેરે પાંચે ભાવો. ભવ્યત્વ-ભવ્યત્વ-એક પ્રકારનો પારિણામિક ભાવ. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૨-સમુચ્ચય અર્થમાં છે. અન્યત્ર-સિવાયના સેવકેવળ,સાયિક સર્વ-સમ્યકદર્શન રાન-કેવળજ્ઞાન તન-કેવળદર્શન સિદ્ધત્વ-સિધ્ધપણું 1 [6]અનુવૃત્તિ-કૃ7ણયોમોલ- સૂત્ર ૧૦૩ થી મોક્ષ ની અનુવૃત્તિ. 0 [7]અભિનવટીકા-પૌદ્ગલિક કર્મના આત્યન્તિક નાશની પેઠે તે કર્મ સાથે સાપેક્ષ એવા કેટલાંક ભાવોનો નાશ પણ મોક્ષપ્રાપ્તિ પૂર્વે આવશ્યક હોય છે. તેથીજ સૂત્રકારે અહીં તેવા ભાવોના નાશ ને મોક્ષના કારણ તરીકે કહ્યા છે. સર્વ કર્મોના ક્ષયથી, મોક્ષ થતો હોવાથી સર્વ કર્મોનો અભાવ એ મોક્ષનું કારણ છે, સર્વ કર્મોનો ક્ષય થતાં જીવના ઔપશમિક વગેરે ભાવોનો પણ અભાવ થાય છે. આથી ઔપશમિક આદિભાવો નો અભાવ પણ સૂત્રકારે મોક્ષનું કારણ કહેલ છે. જો કે સૂત્રકારે આ ભાવોનો સર્વથા અભાવ કહેલ નથી. પણ તેઓએ આ ભાવોને બે વિભાગમાં વિભાજીત કર્યા છે. (૧)કેટલાંક ભાવોનો સદ્ભાવ અને (૨)બાકીના તમામ ભાવોનો અભાવ. * औपशमिक - आदि જ ઔપશમિક છે આદિમાં જેને તેવા ભાવો તે ઔપશમિકાદિ ભાવ. ૪ આદિ શબ્દથી ઔપથમિક,સાયિક,લાયોપથમિક, ઔદયિક અને પારિણામિક એ પાંચ ભાવોનું ગ્રહણ કરવું. જ આ પાંચે ભાવોનું વર્ણન આ પૂર્વે [.ર-સૂત્ર રૂ થી ૭ માં] કહેવાઈ ગયેલ હોવાથી અહી પુનરાવર્તન કરેલ નથી. જ વ્યત્વ - ભવ્યત્વ, આ એક પરિણામિક ભાવ છે. # ભવ્યત્વ એટલે મોક્ષ પામવાની યોગ્યતા. મોક્ષની પ્રાપ્તિ થતા તે પારિણામિક ભાવ પણ પુરો થાય છે. * અમાવાન્ અભાવ, અભાવથી, અહીં અભાવ શબ્દ પૂર્વના બંને પદો સાથે જોડાયેલો છે. તેનો સંબંધ જોડતા ગૌપશમwદ્ર અમાવત, ભવ્યત્વ માવા ર એ પ્રમાણે વાકય રચના થશે. અર્થાત્ ઔપશમિકાદિભાવોનો અભાવ થતા, તેમજ ભવ્યત્વનો અભાવ થતા [મોક્ષ ની પ્રાપ્તિ થાય છે. એમ સમજવું. જ ૨-સૂત્રમાં મુકેલ રે સમુચ્ચયને માટે છે. મચત્ર:- સિવાય,બાકીન -આ શબ્દ અપવાદ કથન માટે વપરાય છે. આ શબ્દ એમ સૂચવે છે કે અમુક અપવાદોને બાદ કરતા ઔપશમિકાદિ ભાવોને ગ્રહણ કરવા. ૪ કયા કયા અપવાદોને બાદ કરવાનું સૂચવે છે? * જેવા સખ્યત્વ:-ક્ષાયિક સમ્યક્ત. ૪ અનંતાનુબંધી કષાય અને દર્શન મોહનીય ની ત્રણ પ્રકૃત્તિ. એ રીતે કુલ સાત કર્મ Page #16 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧૦ સૂત્રઃ ૪ ૧૫ પ્રકૃત્તિ જેને કર્મગ્રંથકારો સપ્ત કહે છે. તેનો સર્વથા ક્ષય થતા ઉત્પન્ન થયેલ ક્ષાયિક ભાવનું કેવળ-સમ્યકત્વ-અર્થાત્ સાયિક સમ્યગદર્શન અહીં ગ્રહણ કરવું-મોક્ષમાં પણ આ સાયિક સમ્યક્તનો સદ્ભાવ કહ્યો છે. જ વેરાન - સમસ્ત જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી નિરાવરણ થતું સાયિકભાવનું સંપૂર્ણ જ્ઞાન. તેનો પણ મોક્ષમાં સદ્ભાવ હોય છે. જ સ્વર-ગોપનાવરક્ષયાતુક્ષયનમ્ અર્થાસંપૂર્ણદર્શનાવરણ કર્મના ક્ષયથી ક્ષાયિક ભાવે ઉત્પન્ન થાય તે કેવળદર્શન. તેનો મોક્ષમાં સદ્ભાવ હોય છે. * સિદ્ધત્વ -સઘળા કર્મનાક્ષયથી ઉત્પન્ન થતું જીવનું કર્મમુક્ત સ્વરૂપ,તેને સિધ્ધત્વ કહે છે. તેનો પણ મોક્ષમાં સદ્ભાવ હોય છે. જ ભાષ્યાનુસાર-સંકલિત અર્થ સાયિક સમ્યક્ત,કેવળજ્ઞાન,કેવળદર્શન અને સિધ્ધત્વ એટલા ભાવોને બાદ કરતા, બાકીના ઔપશમિક આદિ ભાવ અને ભવ્યત્વનો અભાવ થવાથી મોક્ષ થાય છે. જ સારાંશ - નિમ્નોકત મુદ્દામાં સારાંશ રજૂ કરેલ છે. (૧)ઔપથમિક,લાયોપથમિક અને ઔદયિકજિનું વર્ણન આ પૂર્વેગ.ર-પૂ.૩,૫,૬ માં થયેલું છે.] આત્રણે ભાવોનોમોલમાં સર્વથા અભાવ થાય છે. કેમકે આ ત્રણે ભાવોકર્મજન્ય છે. (૨)પારિણામિક ભાવમાં ભવ્યત્વનો અભાવ થાય છે. એમ કહ્યું તેનો અર્થ એમ કરવો કે સર્વપારિણામિક ભાવોનો મોક્ષમાં અભાવ થતો નથી. જીવત્વ,અસ્તિત્વ,અનાદિત આદિ બીજા પરિણામિક ભાવો મોક્ષ અવસ્થામાં પણ હોય છે. જો સૂત્રકારને સર્વપારિણામિક ભાવો ની નિવૃત્તિ ઈષ્ટ હોત તો તેઓ એ ભવ્યત્વ માવ'' એવું જુદું વિધાન કરવું જ ન પડત. કેમ કે ગૌપશમિ-ગાદ્રિ શબ્દોથી સર્વ પારિણામિક ભાવોનું ગ્રહણ થઈ જાત. (૩)સાયિક ભાવનોતો બિલકુલ અભાવ થતો નથી. જો કે ક્ષાયિક ભાવમાં કર્મસાપેક્ષતા તો છે જ, પરંતુ તે ક્ષાયિક હોવાથી તેનો મોક્ષમાં પણ અભાવ થતો નથી, તે સૂચવવા માટે જ સૂત્રકારે અહીં-ક્ષાયિક સમ્યક્ત,કેવળજ્ઞાન,કેવળદર્શન,સિધ્ધત્વ વગેરેના અભાવનું વર્જન કરેલ છે. અર્થાત આ ક્ષાયિક ભાવોના સદૂભાવનું કથન, કરેલ છે. (૪)જો કે સૂત્રકારે-સૂત્રમાં ક્ષાયિક વિર્ય,ક્ષાયિક ચારિત્ર,સાયિક સુખ,આદિ ભાવોનું વર્જન કરેલ નથી. છતાં ક્ષાયિક સમ્યક્ત આદિની માફક આ ક્ષાયિક ભાવોનું પણ વર્જન સમજી લેવું કેમ કે તે-તે ભાવોને પણ સિધ્ધત્વની સાથે અંતભૂત સમજી જ લેવાના છે. ટૂંકમાં ક્ષાયિક ભાવનો મોક્ષમાં સદ્ભાવ હોય છે, અભાવ થતો નથી. આ રીતે-સાયિક સમ્યક્ત આદિ શાયિક ભાવો, ભવ્યત્વ સિવાયના યથાયોગ્ય પારિણામિક ભાવો સિવાયના ઔપશમિકાદિસભાવોનોઅભાવ થતા જીવમોક્ષને પ્રાપ્ત કરે છે- મુકત બનેછે. U [8] સંદર્ભઃ # આગમ સંદર્ભઃ- વંળધરે...વળUTUાવળે... વીણવંસMવર..રવી વેક્નિ ...રવીળમોન્ને. વળી ... વીણનામે..રવીણો.રવીણ સંતરા...સિવુ મુજે.. અનુયો. પૂ. ૬૨૬-૨૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા नो भवसिद्धिए नोअभवसिद्धिए * प्रज्ञा. प.३८ સૂત્રપાઠ સંબંધઃ-અનુયોગ દ્વાર સૂત્ર કથન મુજબ જ્ઞાનાવરાદિનો ક્ષય થતા તે તે ક્ષાયિક ગુણો પ્રગટે છે. જેમકે કેવળજ્ઞાન,કેવળદર્શન વગેરે. તે સમયે અન્ય કોઈ ઔપથમિક આદિ ભાવ રહી શકે જ નહીં તે વાત સ્વયં સ્પષ્ટ જ છે. તદુપરાંત આ સમયે ભવ્યત્વ,અભવ્યત્વ ભાવો રહેતા નથી, તે પણ ઉપરોકત પ્રજ્ઞાપના સૂત્રના સાક્ષીપાઠમાં જણાવેલ છે. ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)ૌપશમિક્ષયિૌમાવોમwષ્ય સૂત્ર ૨૧ -પાંચ ભાવો (૨) સ ર્વવરિ-સૂત્ર ૨૩ ઔપશમિક ભાવ (૩)જ્ઞાનદર્શનામમોપમો, સૂત્ર રઃ૪ ક્ષાયિક ભાવ (૪)જ્ઞાન જ્ઞાનદર્શન–શ્વતુ સૂત્ર ૨૫ મિશ્રભાવ (૫)તિષત્રિફ મિથ્થાના સૂત્ર : ઔદયિક ભાવ ()ગીવમવ્યાયવ્યત્વતિની વ સૂત્ર ર૭ પારિણામિક ભાવ [9]પદ્ય(૧) ઉપશમાદિ ભવ્યતાદિ ભાવની અભાવતા સમકિત કેવલ જ્ઞાનદર્શન પ્રગટ પ્રગટે સિધ્ધતા (૨) લાયોપથમિક ઔપશિમક ઔદયિક ત્રણે ભાવથી આત્મા થતો અલિપ્ત વળીભવ્યત્વગુણ જાય જયારેષાયિકજ્ઞાનદર્શનસિધ્ધત્વજત્યારે. U [10] નિષ્કર્ષ સૂત્રકાર મહર્ષિએ ભાવોના સદ્ભાવ કે અભાવને આશ્રીને મોક્ષ ને જણાવવા આ સૂત્ર બનાવેલ છે. આ પૂર્વેસર્વ કર્મના અભાવને મોક્ષ કહ્યો હતો. આ સૂત્રમાં અમુક અપવાદ બાદ કરતા બાકી સર્વ ભાવોને મોક્ષ કહ્યો છે. આટલીવાત ઉપરથી નિષ્કર્ષ માટે એક વાત જરૂર વિચારી શકાય તેમ છે. જીવ ઔદયિક ભાવને વશ થઇ ઉદયમાં આવેલા કર્માનુસાર વર્તે છે. કયારેક ક્ષયોપથમિક કે ઔપશમિક ભાવોમાં પણ વર્તે છે. કેમ કે તે-તે પ્રકારના કર્મો, જીવને કઠપુતલીની જેમ નચાવે છે. પણ આ બધાં ભાવોનો અભાવ થાય ત્યારે જીવને નિજગુણમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. તેથીજીવને જો મોક્ષની આશા હોય-મોક્ષ પામવાની ઇચ્છિા હોય તો તે જીવે શકય તેટલા અશાશ્વત ભાવોને નિષ્ફળ બનાવવા કે તે-તે ભાવના ઉદયે આત્મામાં સ્થિરતા પ્રાપ્ત કરશે તેમ-તેમ તેની ક્ષાયિક ભાવો તરફની ગતિ થશે છેલ્લે મોક્ષની પ્રાપ્તિ થશે. S S S S U અધ્યાયઃ ૧૦-સૂત્રઃ૫) U [1]સૂત્રહેતુ- સર્વકર્મના ક્ષયથી તથા ઉકત ભાવોનો અભાવ થવાથી મુકત આત્મા ના થતાં ઉર્ધ્વગમનને આ સૂત્ર થકી જણાવે છે. [2] સૂત્ર મૂળઃ-તત્તરપૂર્વછાત્રોવનાત્ U [3]સૂત્રપૃથક-તમ્ - અન્તરમ્ - ઉર્ધ્વમ્ - અતિ માનો તાત્ Page #18 -------------------------------------------------------------------------- ________________ GS અધ્યાય: ૧૦ સૂત્ર: ૫ [4] સૂત્રસાર-તેસિંપૂર્ણકર્મનાક્ષય પછી તુરતજમુક્તજીવ ઉંચેલોકાંત સુધી જાય છે. U [5]શબ્દશાનઃતત્તે સંપૂર્ણ કર્મનોલય અનામતુરંત પછી જ ૩ષ્યમ-ઉચે, ઉપર છતિ-જાય છે. માવાનાત-લોકાન્ત સુધી U [6]અનુવૃત્તિ- (૧) યો. - સૂત્ર ૧૦૩ થી મોક્ષ ની અનુવૃત્તિ (૨)ૌપશમિદ્ધિ સૂત્ર ૧૦:૪ U [7]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિઆ સૂત્ર થકી એવું જણાવે છે. કે સંપૂર્ણ કર્મ અને તદાશ્રિત ઔપથમિક આદિ ભાવો નાશ પામતા ની સાથે જ તુરંતજ એક સાથે એક સમયમાં જીવ લોકાન્ત સુધી પહોંચી જાય છે. ખરેખર અહીં એક સમયમાં ત્રણ કાર્યો એક સાથે બને છે. (૧)તે જીવને ઔદારિક શરીરનો તુરંત જ વિયોગ થાય છે. (૨)તે જીવને તુરંત જ તે સમયે જો સિધ્યમાન ગતિને પ્રાપ્ત કરે છે. (૩)તે જીવ સિધ્ધમાન ગતિએ જતાં તુરંતજ લોકાને પહોંચી જાય છે. અર્થાત્ મુકત જીવને એકસમયે એકસાથે દેહવિયોગ, સિધ્યમાન ગતિ અને લોકાન્તની પ્રાપ્તિ એ ત્રણે કાર્યો થાય છે. ત- સૂત્રમાં તત્ શબ્દથી- છૂ ક્ષય અને ગૌપમમિત્રતામાવ: એ બંનેની અનુવૃત્તિ સમજીલેવી. અનન્તર-તુરંત જ, સંપૂર્ણ કર્મક્ષય થતાની સાથે જ જ ૩ર્વચ્છત-ઉંચે જાય છે. મોક્ષે જનાર જીવમનુષ્યલોકમાં હોય છે. અને (મોક્ષ) સિધ્ધશિલા-ચૌદ રાજલોકને અંતે ઉપર આવેલી છે. માટે મુકત જીવસિધો ઉપર જાય છે. તેવું કથન કર્યુ છે. * ગોવત્તાત-લોકના અંત સુધી. -ધર્મ,અધર્મ,જીવ,અજીવ, આકાશ એ પાંચ અસ્તિકાયનો સમૂહ તે લોક. તેનો અંત એટલે મસ્તક. કેમકે ચૌદ રાજલોક પુરુષાકારે છે. તેનો અંતdલોકપુરષના મસ્તકે આવે છે. ત્યાં ઈષ પ્રામ્ભારાનામક પૃથ્વી છે. જે આખી અત્યન્ત શ્વેત છે. આ પૃથ્વી-સિધ્ધ શિલા ૪૫ લાખ યોજન લાંબી-પહોળી,વચમાં આઠયોજન ઉંચી અને બન્ને બાજુ અનુક્રમે ઘટતી છેલ્લે-છેડે માળીની પાંખ જેવી પાતળી છે. આ સિધ્ધશીલા સ્ફટીક જેવી નિર્મળ છે. ત્યાંથી એક યોજન ઉંચે જયાંલોક આવેલો છે. તે સ્થાન ને લોકાંત કહ્યું છે. જ વિશેષ - લોકાન્ત-સિધ્ધશિલામાં એક યોજન ની ઉપર છેલ્લા એક ગાઉના પણ |ભાગમાં અર્થાત્ ૩૩૩', ધનુષપ્રમાણ ક્ષેત્રમાં મુકતજીવનું સ્થાન હોય છે. ત્યાં તે જીવની અવગાહના અ. ૧૦/ર Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પૂર્વે છોડીને આવેલ ઔદારિક શરીરના/ભાગ પ્રમાણ રહે છે. જેમકે ૩૦૦ ધનુષની કાયા છોડીને આવેલ જીવ ૨૦૦ ધનુષ જગ્યા રોકે છે. આમુક્તજીવોઉપરથી સપાટસ્વરૂપે, અલોકને અડીને પોતપોતાની અવગાહનાએ રહેલા છે. કેમકેઅલોકને વિશે ધર્માસ્તિકાયદ્રવ્યન હોવાથી તેની અલોકમાંગતિ થઈ શકતી નથી. આથી તેઓ લોકને અંતે, અલોકને અડીને સ્થિર ભાવે સિધ્ધશિલા ઉપર રહેલા હોય છે. જે ક્ષણે કર્મોનો વિનાશ થાય છે. તે જ સમયે શરીરથી છુટા પડવું,સિધ્યમાન ગતિ અને લોકાંતની પ્રાપ્તિ એ ત્રણે કાર્ય એક સાથે એક જ સમયે થાય છે. 0 [B]સંદર્ભ$ આગમ સંદર્ભ (१)अणुपुव्वेणं अट्ठकम्मपगडीओ खवेत्ता गगणतलमुप्पइत्ता उप्पिं लोयग्गपतिट्ठाणा भवन्ति * ज्ञाता. अ.६-तुंबक सू. ३८ (૨) રાતા, -સૂ.૬૨-૬-માં પણ આવોજ પાઠ છે. ૪ તત્વાર્થ સંદર્ભ- પૂર્વપ્રોપર્વ સૂત્ર. ૧૦:૬ U [9]પદ્ય(૧) કર્મક્ષય થી એક સમયે લોકના છેડા સુધી ઉર્ધ્વ ગમને ગતિ થાતી જાણતા જ્ઞાની સુધી. (૨) કર્મક્ષય પૂર્ણ થયા પછી તરત મુકત જીવ થાય - કાયા અલગ પડ્યા પછી લોકાંતે સ્થિર થાય. I [10] નિષ્કર્ષ-આસૂત્રથી મહત્વની વાત એ છે કે જીવજયારે સકલ કર્મનો ક્ષય કરે છે, ઔદયિક આદિ અનેક ભાવોનો અભાવ થાય છે. ત્યારે મુકત થયેલ આત્મા ઉર્ધ્વગતિને પ્રાપ્ત કરી લોકાન્ત શાશ્વત સ્થિતિ ને અર્થાત્ સાદિ અનંત સ્થિતિને પ્રાપ્ત કરે છે. મતલબ કે જો શાશ્વત સ્થિતિને પામવાની ઇચ્છા હોય તો અકલ કર્મક્ષયાદિ કરવા જોઈએ. વળી ઉર્ધ્વગતિને પામવા ની ઈચ્છા હોય તો ટોચે પહોંચવાજ પુરુષાર્થ કરવો કેમ કે ટોચે પહોંચેલા મુકતાત્માને કદી પાછું આવવાપણું રહેતું નથી. OOOOOOO અધ્યાયઃ ૧૦-સૂત્ર:૬) U [1]સૂત્રરંતુ આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ સિધ્યમાન ગતિથ જણાવે છે. 0 ત્રિસૂર મૂળ-પૂર્વ વોલિફાવી છે તથાતિ પરિણામચિંતતિ: U [3]સૂત્ર પૃથક-પૂર્વયોrદ્ ત્વા - વન્યજીંદ્રાન્- તથા તિપરિણામનું વતતિ: U વિસૂત્રસાર પૂર્વપ્રયોગથી, અસંગપણા થકી, બંધ છેદ થકી અને તે પ્રકારના ગતિ પરિણામથી[સર્વકર્મક્ષય થયેલા જીવની ઉર્ધ્વ ગતિ થાય છે. અર્થાત તે મુકત જીવ ઉંચે જાય છે.] Page #20 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧૦ સૂત્રઃ ૬ ૧૯ ] [5]શબ્દશાનઃપૂર્વપ્રયોગ-પૂર્વબધ્ધ કર્મ છુટવાથી આવેલ વેગ અસત્વ-અસ્ખલિત -પણું વન્યછે-કર્મ બંધનોનોનો આત્યન્તિક છેદ તથા તિપરિામ-સ્વભાવથી જ જીવ ઉર્ધ્વગતિશીલ છે. તદ્-સમસ્ત કર્મનો ક્ષય કર્યો છે. તેવો આત્મા ગતિ-ગતિ,અહીં પૂર્વનો શબ્દ જોડતા ઉર્ધ્વગતિ [] [6]અનુવૃત્તિઃ(૧)કૃ←ર્મક્ષય: સૂત્ર ૧૦:૩ (૨)તવનન્તરમ્૰ સૂત્ર ૧૦:૫ થી ૩ર્ધ્વ...આવન્તાત્ શબ્દોની અનુવૃત્તિ લેવી. [] [7]અભિનવટીકાઃ- આ પૂર્વના સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ એ મુકત જીવની ઉર્ધ્વગતિ થાય છે તે કથન કરેલું. આ સૂત્ર થકી ઉર્ધ્વ અથવા સિધ્યમાનગતિના હેતુઓ જણાવે છે. એક વાત નક્કી છે કે જીવ કર્મથી છુટયા પછી સ્થિર રહેતો નથી, પણ તુરંત જ ગતિ કરે છે. વળી આ ગતિ પણ ઉંચે જ થાયછે. અને લોકના અંત સુધી થાય છે. અને ત્યાર પછી થતી નથી. આ એક શાસ્ત્રીય સત્ય છે. અહીં કેટલાંક પ્રશ્નો ઉદ્ભવેછે.જેમકે(૧)કર્મકેશરીર આદિપૌદ્ગલિક પદાર્થોની મદદ વિના જીવ ગતિ કઇ રીતે કરે? (૨)જો જીવ ગતિ કરે તો તે ઉર્ધ્વગતિજ કેમ કરે? તીર્છા કે અધો કેમ નહીં? આ પ્રશ્નોના ઉત્તર આપવા માટે જ સૂત્રકાર મહર્ષિએ પૂર્વયો। આદિ ચાર કારણો જણાવેલ છે. [૧]પૂર્વપ્રયો: પૂર્વ પ્રયોગ એટલે પૂર્વકર્મ છૂટી ગયા પછી પણ તેથી આવેલો આવેગ. જેવીરીતે કુંભાર નો ચાકડો હોય, કોઇ મનુષ્ય તેમાં લાકડી ની મદદ થી ચાકડાને ફેરવે ત્યારે તે ચાકડાસાથે લાકડી,હાથ અને મનુષ્ય પ્રયત્નબધાંનોસંગ હોય છે. પણ જોશથી ચાકડાનેફેરવી તે પુરુષ હાથ અને લાકડી ઉઠાવી લે તો પણ કેટલોક વખત સુધી તે ચાક ફર્યા કરે છે. અહીં લાકડી, હાથ અને મનુષ્ય પ્રયત્ન આ બધાંનો સંયોગ છુટી ગયો હોવા છતાં પણ પૂર્વ પ્રયોગનેલીધેયાંસુધી તેનો વેગ ખતમનથાય ત્યાંસુધીતેચાકડોફર્યાકરેછે. કેમ કેમનુષ્યનાપ્રયત્ન રૂપ સંસ્કારો ત્યાં મોજુદ છે. પણ તે સંસ્કારોનો ક્ષય થયા પછી આપમેળે ચાકડો ફરતો નથી. એ જ રીતે કર્મનું નિમિત્ત પામીને સંસારીજીવ કર્મના પ્રયોગથી સંસારમાં ભમ્યા કરે છે. તેપ્રયોગથી સંસ્કાર ઉત્પન્ન થયા છે તે સંસ્કારને વશ જીવ, કર્મનું નિમિત્ત છૂટી ગયા પછી પણ પૂર્વપ્રયોગ થી ઉર્ધ્વગતિ કરેછે. અથવા યોગના અભાવેપણ પૂર્વકર્મના વેગ કે આવેશથી જીવ ઉર્ધ્વગતિ કરે છે. તેમ કહી શકાય. આ પૂર્વ પ્રયોગ જ સિધ્ધ થનારા જીવની ગતિમાં હેતુ છે. અથવા એમ કહી શકાય કે પૂર્વપ્રયોગને લીધે જ જીવની ગતિથાય છે. [૨]અસત્ત્તાત્: સંગ એટલે કર્મકૃત સ્ખલન, સ્ખલન નો જે ભાવે તે સત્ત્વ અને સ્ખલનપણાનો Page #21 -------------------------------------------------------------------------- ________________ 20 તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અભાવતે ગર્વ-અર્થાત્ અખ્ખલિતપણું.આ અસ્મલિતપણાને લીધેજજીવની ઉર્ધ્વગતિ સિધ્ધ થાય છે. અર્થાત જીવને સ્વાભાવિક ગતિથી ઉંચે જવામાં કોઇજ અલન થતું નથી. ગતિમાન વ્યો બે જ કહેવાય છે.(૧)જીવ અને (૨)પુદ્ગલ. પુરણ અને ગલન ના સ્વભાવવાળા પુદ્ગલ-પરમાણુ વગેરે તેને ભારેપણાને લઈને નીચેની તરફ જવાનો સ્વભાવ છે. અર્થાત્ તેના પરિણામ-કે સ્વભાવ જ નીચે તરફ ગતિ કરવાનો છે. જયારેજ્ઞાનદર્શનઉપયોગલક્ષણાજીવનેસ્વભાવથીજઉર્ધ્વગતિ કહી છે. અર્થાતલઘુતાને લીધે જીવના ઉંચે તરફ ગતિ કરવાના જ પરિણામસ્વભાવથી હ્યાં છે. માટે તેનું ઉર્ધ્વગમન સિધ્ધ જ છે. આ રીતે જીવ અને અજીવના અનુક્રમે ઉર્ધ્વગતિ-અધોગતિના સ્વભાવ જ છે. જયારે બાકીના દ્રવ્યોને ગતિમાનું કહ્યા જ નથી તેથી બાકીના ધર્મ-અધર્મ-આકાશ દ્રવ્યની ગતિ સંબંધિ વિચારણા અનાવશ્યક છે. જીવને સ્વભાવથી ઉર્ધ્વગતિજ કહેલી છે, તેમ છતાં સંસારી જીવોને પુદ્ગલના સંગને લીધે સ્વભાવવિરુધ્ધગતિ થાય છે. પણ જયારેજીવસર્વકર્મોથી મુક્ત થાય છે. ત્યારેતેનેકર્મોનો-પુદ્ગલોનો સંગ છૂટી જાય છે. આ સંગ છૂટવાથી જે અસંગપણું અર્થાત અસ્મલિતપણું આવે છે. તેને લીધે તેની ગતિમાં અલન થતું નથી. પરિણામે જીવની સ્વભાવિક ગતિ થતી હોવાથી ઉર્ધ્વગતિ થાય છે. જીવ પ્રતિબંધકદ્રવ્યોના સંગથી-અભિઘાત-પ્રેરણા વગેરેથી સંસારમાં અધોકેત છગતિ કરે છે, કદાચ ઉર્ધ્વગતિ કરે તો પણ પ્રતિબંધક દ્રવ્યોને જલીધે. જયારે સર્વથા આસંગ આદિ કારણો છૂટી જાય ત્યારે જ તેની સ્વભાવિક ઉર્ધ્વગતિ થાય છે. જેમ લોઢાની ગતિ નીચે તરફ છે, વાયુની ગતિ તિર્થી છે, અગ્નિની ગતિ ઉર્ધ્વ છે. તેમ સ્વભાવિક પણે જીવની ગતિ ઉદ્ધ જ હોય. પરિણામે સંગથી રહિત જીવ ઉર્ધ્વલોકાત્તે ગતિ કરે છે. * વન્યજીવત:બન્ધનાછુટી જવાને અથવાછેદ થઈ જવાને વછેટું કહે છે. જે રીતે દોરડાનું બંધન. કોઈ શસ્ત્ર વડેછેરવામાં આવે તો પૈડાની ગતિ થાય છે અને દોરડું એ પ્રતિબંધકદ્રવ્ય છે. ફરતું એવું પૈડું એ તેની સ્વાભાવિક ગતિ છે. એ જ રીતે કર્મનો બંધ એ દોરડાની માફક પ્રતિબંધક દવ્ય છે. જયારે જીવ એ સ્વભાવિક રીતે ઉર્ધ્વગામી સ્વભાવ વાળો છે. તેને કર્મરૂપી દોરડાનું બંધન છૂટતા તેની ઉર્ધ્વગતિ થાય છે. બંધનને આશ્રીને સૂત્રકારે એરંડાના બીજનો પણ દાખલોસ્વોપજ્ઞ ભાષ્યમાં કહેલો છે. જેમ-કોશ અથવાજીંડવામાં રહેલું એરંડબીજ,જયારે કોશ ફાટે તુરંત જ ઉડીને બહાર આવે છે. અહીં કોશનું બંધન દૂરથતાંજ એરંડબીજે ઉર્ધ્વગતિ કરી તેમ જીવને કર્મના બંધન દૂર થતાંજ ઉર્ધ્વગતિ થાય છે. * तथागतिपरिणामात् યોગનો અભાવ હોવા છતાં પણ કર્મથી વિમુકત થયેલા આ જીવના ગતિ-પરિણામ જ તેવા પ્રકારના થાય છે કે જીવ ઉર્ધ્વગામી બને. ઉર્ધ્વગૌરવ અને પૂર્વ પ્રયોગ વગેરે કારણોથી મુકિત-લાભ કરવાવાળા જીવની ગતિનું પરિણમન જ એ રીતે થાય છે કે જેનાથી તેની સિધ્યમાન ગતિ ઉર્ધ્વદિશા તરફની જ રહે છે, પણ અધો કે તિર્યદિશા તરફની થતી નથી. : ઉર્ધ્વગમન માટે ઉર્ધ્વગૌરવ,પૂર્વપ્રયોગ પરિણમન, સંગત્યાગ અને બન્ચછેદરૂપ or Private & Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ અધ્યાય: ૧૦ સૂત્રઃ દ યોગાભાવ આ બધાં જ કારણો મોજુદ છે. માટે જીવની ઉર્ધ્વગતિ જ થાય છે. આ વાત સમજાવવા માટે અહીં સૂત્રકાર,સ્વોપજ્ઞ ભાષ્ય થકી તુંબડાનું ઉદાહરણ આપે છે. ગુણયુકતઅર્થાત ઉત્પાદકશકિતને ધારણ કરેલી કોઈ ભૂમિમાંસુંબના બીજને વાવવામાં આવે, યોગ્ય તુપ્રાપ્ત થાય, તે ઉત્પન્ન થાય, બીજનાટવાની અવસ્થાથી માંડીને તેનું પાણીથી સારી રીતે સીંચન થાય,ફળ આવે ત્યાં સુધી તેને ખરાબ થવાનદેવાય અને છેલ્લે કાળે કરીને તે ફળ એમને એમ સુકાઈ જાય ત્યારે ડાળીથી ઘુંટુપડી જાય છે. આવાટયાફુટયાવગરના અખંડએવા આખા તુંબડાને પાણીમાં નાખવામાં આવેતોડુબતું નથી, પણ જો કાળી માટીનો ગાઢોલેપતેના ઉપર કરી દેવામાં આવે તોઆઘનમાટીનાલેપથી તે તુંબડામાંગુરુતાભારેપણું આવી જાય છે. આવાભારેપણને લીધે તે તુંબડું સીધુંપાણીનેતળીયે પોંચી જાય છે. જો કે તેનો સ્વભાવતો પાણીમાં ઉપર રહેવાનો જ છે. પણ માટીના ભારથી તે નીચે બેસી જાય છે. પાણીમાં રહેવાથી તે માટીનો લેપ ધીમે ધીમે ઓગળી જાય છે. જેવો માટીના લેપનો સંબંધ છુટે છે કે તુરંત જ તે તુંબ પાણીમાં ઉર્ધ્વગમન કરતું છેક ઉપરના તળ સુધી આવી જાય છે. આ રીતે જેમ માટીના સંબંધથી મોક્ષ પામેલ તુંબડું ઉપર આવી જાય છે, તેજ રીતે કર્મના સંબંધથી મોક્ષ પ્રાપ્ત કરનાર જીવ ઉર્ધ્વગતિને પ્રાપ્ત કરી તે જ સમયે સિધ્ધશીલા ઉપર બિરાજમાન થાય છે. કેમકેઆજીવ પણ કર્મરૂપી માટીનાલેપથી લેપાયેલો છે. અનેક ભવરૂપી જળથી સિંચિત થયો છે. પણ સમ્યગદર્શન આદિ રૂપ પાણીથી કર્મરૂપી માટીનો લેપ ભીંજાય ને ઢીલો પડે છે. ક્રમશઃ ઉખતો ઉખડતો જાય છે સર્વથા કર્માવરણ છુટતાં, ઉર્ધ્વગામી સ્વભાવને કારણે જીવ સીધોજ લોકાત્તે પહોંચી જાય છે. જ પ્રશ્નઃ-ઉર્ધ્વગામી જીવ લોકાન્ત જ કેમ અટકી જાય છે.? સમાધાનઃ-ધર્માસ્તિકાયના અભાવને લીધે. જીવલોકાન્તથી આગળ ગતિ કરી શક્તો નથી. ધર્માસ્તિકાયને લીધે જ જીવ અને પુગલની ગતિક્રિયા થઈ શકે છે. લોકાન્તથી આગળ આ ધર્માસ્તિકાય દ્રવ્ય હોતું નથી માટે જીવની ત્યાંગતિ થઈ શકતી નથી. જેમ તુંબડા નાદૃષ્ટાન્તમાં જોયું કે તુંબડું પાણીના કારણે નીચેના તળથી આવતા ઉપરના તળ સુધી પહોંચે છે. પણ પાણીની બહાર નીકળી જતું નથી કેમ કે બહાર તેની ગતિમાં સહાયક દ્રવ્યનથી તેમ જીવને પણ અલોકમાં વળી મુક્તજીવની અધોકેતિ છગતિનથી થતી તે વાત પહેલાંજ કહેવાઈ ગઈ છે. જીવની ગતિ શ્રેણીબધ્ધ લોકાન્ત પ્રાપિણીજ હોય છે. તેથી તે લોકાન્ત જ જાય છે. પછી નિષ્ક્રય બને છે. 0 []સંદર્ભઃ $ આગમસંદર્ભ-સ્થળ પંજો ! મૂરતી પનાતિ દંતચિહનંતિ! गती पन्नायती ? गोयमा निस्संगयाए निरंगयाए गतिपरिणामेणं बंधणछेयणयाए निरंधणयाए पुल्वपयोगेणं अकम्मस्स गती पन्नता ! कहनं भते ! निस्संगयाए निरंगणायाए गइ परिणामेणं बंधणछेयणयाए निरंधण्याए पुव्वपओगेणं अकम्मस्स गती पन्नायति ? से जहानामए केइ पुरिसे सुक्कं तुर्बनिच्छिड्ढं निरुवहयं आणुपुवीए परिकम्मेमाणे दबेहि य कुसेहि य वेढेइ अट्ठहिं मट्टिया लेवेहिं लिंपइ उण्हे दलयति भूतिं सुक्कं समाणं अस्थाहमतारमपोरसियंति उद्गंसि पक्खिवेज्जा से नूर्ण गोयमा ! से तुंब तेसिंअट्ठण्हं मटियालेवेणं गुरूयत्ताए भारुयत्ताए गुरुसंभारियत्ताए सलिलतलमति वइत्ता अहे धरणितलपइट्ठाणे भवइ ? हंता भवइ, अहे पं से तुबे अट्ठणं मट्टियालेवेणं परिक्खएणं धरणितलमतिवइत्ता उप्पिं सलिलतलपइट्ठाणे भवइ हंताभवइ, Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા एवं खलु गोयमा ! निस्संगयाए निरंगणयाए गइ परिणामेणं अकम्मस्स गई पन्नायति * भग. श.७,उ.१,सू.२६५/१२३ S [9]પદ્ય(૧) પૂર્વ પ્રયોગ સંગ રહિતે બંધ છેદન ભાવમાં ગતિતણા પરિણામ દ્વારા સિધ્ધ ગતિ પ્રસ્તાવમાં પૂર્વ પ્રયોગ કર્મસંગ એ ભાવથી, બંધન છેક તુટયે જીવગતિ પરિણામો ઉચે જઈ તે સિધ્ધગતિમાં સ્થિરતા પામે મુકતીમાં અનંત સુખધામ જો. U [10]નિષ્કર્ષ:-ખૂબજ સુંદર રીતે જીવના મોક્ષનું અ-ગમન આસૂત્રથકી જણાવી દીધેલ છે. આપણે સૌ લોકાન્ત ને પ્રાપ્ત નથી કરી શકતા તેનું કારણ કર્મનો રંગ-કર્મનું બંધન છે. કેમકે સ્વભાવિક જીવની ઉર્ધ્વગતિ હોવાછતાં પુલના સંયોગથી તે ભારે બને છે. અને ભારે બનવાથી તેની ગતિ નીચેની તરફ રહે છે. આસૂત્રનો નિષ્કર્ષએજજેમતુંબડાનાદૃષ્ટાન્તમાં માટીનોલેપનીકળી જતાં તુંબડુંઉપર આવી ગયું તેમ અહીં કર્મના લેપને જે બને તેમ આત્માથી અલગ કરતા જવો જ્યારે તે કર્મલેપ સર્વથા અલગથશે ત્યારે મુતાત્માઉર્ધ્વગતિને પામવાનો જ છે. વળી આ ઉર્ધ્વગતિનું લક્ષ્ય પણ સ્વભાવિક ઉર્ધ્વગતિ હોવી જોઈએ. કર્મજન્યઉર્ધ્વગતિ અર્થાત સ્વર્ગની પ્રાપ્તિ રૂપ ઉર્ધ્વગમન અહીં અભિષ્ટ નથી. માટે કેવળ મોક્ષનો પુરુષાર્થ કરશો તો કયારેક જીવ સ્વભાવિક ગતિને પ્રાપ્ત કરેશે. 0 0 0 0 0 0. (અધ્યાયઃ ૧૦-સુત્રઃo) U [1]સૂત્રહેતુ- ઉપરોકત સૂત્રોમાં જણાવ્યા મુજબ જમુકત થયેલ જીવ છે. તે બધાં સ્વરૂપની દૃષ્ટિએ સમાન છે કે અસમાન, તે જણાવવા બાર બાબતો વડે સિધ્ધની વિશેષ વિચારણા અહીં રજૂ કરે છે. [2]સૂત્ર મૂળ ક્ષેત્રમતિક્રિતીર્થત્રપ્રત્યેનુવતિસાનીવહિનાતર संख्याल्पबहुत्वतः साध्याः U [3]સૂત્ર પૃથક્ષેત્ર - - તિ - - તીર્થ - વરિત્ર પ્રત્યેવુદ્ધોધિતज्ञान-अवगाहना-अन्तर - सङ्ख्या - अल्प बहुत्वत: साध्याः U [4]સૂત્રસાર- ક્ષેત્ર,કાળ,ગતિ, લિંગ,તીર્થ ચારિત્ર,પ્રત્યેક બુધ્ધ બોધિત,જ્ઞાન, અવગાહના,અંતર, સંખ્યા,અલ્પબદુત્વ[એબાર અનુયોગદારો વડેસિધ્ધ જીવો ચિંતવવા. U [5]શબ્દાનક્ષેત્ર-સ્થાન,જગ્યા અવસર્પિણી આદિ તિ-કઈ ગતિમાંથી સિદ્ધ થાય તે ક્લિ-વેદ ચિહ્ન Page #24 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧૦ સૂત્રઃ ૭ તીર્થ-તીર્થનું અસ્તિત્વ પ્રત્યેનું વોષિત-પ્રત્યેક બોધિત તથા બુધ્ધ બોધિત જ્ઞાન-કેવળજ્ઞાન અન્ત-વ્યવધાન ચારિત્ર-ચારિત્રનો કયો ભેદ હોય તે અવાના-ઉચાઇ સંધ્યા-સિધ્ધ કેટલા થાય તે સાધ્યા-ચિંતવવું અલ્પહૃત્વ-ઓછી-વત્તાપણું [] [6]અનુવૃત્તિઃ- સ્પષ્ટ કોઇ અનુવૃત્તિ નથી. છતાં સિધ્ધના જીવોને આશ્રીને આ વાત લેવામાં આવી હોવાથી વૃનવર્મક્ષયોમેલ: સૂત્ર ૧૦:૩ થી મોક્ષ: શબ્દ દ્વારા મુકત જીવ એવું સમજી ને અહીં તેનું અનુવર્તન કરી શકાય. ૨૩ ] [7]અભિનવટીાઃ-સિધ્ધજીવોનુંસ્વરૂપવિશેષપણે જાણવા માટેઅહીંબાર બાબતોનો નિર્દેશ કર્યોછે, એ દરેક બાબત પરત્વેસિધ્ધનુંસ્વરૂપ વિચારવાનુંછે. જોકે સિધ્ધ થયેલ સમગ્ર જીવોમાં ગતિ,લિંગ આદિસાંસારિક ભાવોન હોવાથી કોઇ ખાસપ્રકારનો ભેદ નથી જ હોતો. છતાંભૂતકાલીન અવસ્થાની દૃષ્ટિએ, તેઓમાં ભેદ ક્લ્પી અને વિચારી શકાય. દરેક બાબતમાં યથા સંભવ ભૂત અને વર્તમાન ભાવની દૃષ્ટિ લાગુ પાડીને જ વિચારણા કરવી જે આ પ્રમાણે છેઃ[૧]ક્ષેત્રઃ વર્તમાન ભાવનીદૃષ્ટિએ બધાંને સિધ્ધ થવાનુંસ્થાન એક જસિધ્ધ ક્ષેત્ર-સિધ્ધશીલા જ છે. ભૂતકાળની દૃષ્ટિએ એમનું સિધ્ધ થવાનું સ્થાન એક નથી, કેમકે જન્મ દૃષ્ટિએ પંદરમાંથી જુદી જુદી કર્મભૂમિમાંથી કેટલાંક સિધ્ધ થનાર હોય છે અને સંહરણની દૃષ્ટિએ સમગ્ર મનુષ્ય ક્ષેત્રમાંથી સિધ્ધિ મેળવી શકાય છે. જો કે સંહરણ ફકત પ્રમત્તસંયત અને સંયતાસંયત [-દેશ વિરત]નું જ થઈ શકે છે. શ્રમણિ,અવેદી,પરિહારવિશુધ્ધ સંયમધારક, પુલાક,અપ્રમત્ત સંયત,ચૌદ પૂર્વધર,આહારક શરીરી એટલા નું સંહરણ કદાપી થઇ શકતું નથી. [૨]કાળઃ વર્તમાન દૂષ્ટિએઃ- સિધ્ધ થવાનું કોઇ લૌકિક કાળ ચક્ર નથી અર્થાત્ અકાળે કાળના જ અભાવે સિધ્ધ થવાય છે. અને એકજ સમયમાં સિધ્ધ થવાય છે. ભૂતકાળ ની દ્રષ્ટિએઃ- જન્મની અપેક્ષાએ અવસર્પિણી,ઉત્સર્પિણી,અનવસર્પિણી, અનુત્સર્પિણીમાં જન્મેલો સિધ્ધ થાય છે. એજ રીતે સંહરણની અપેક્ષાએ ઉક્ત બધા કાળમાં સિધ્ધ થાય છે. જો કે અવસસર્પિણી ઉત્સર્પિણી એ સામાન્ય કથન છે, ખરેખર સમગ્ર અવસર્પિણીઉત્સર્પિણી કાળમાં સિધ્ધ થવાનું નથી, પણ સુષમદુઃષમા કાળમાં છેલ્લે બાકી રહેલા સંખ્યાત વર્ષોમાં તથા સમસ્ત દુઃષમ સુષમા કાળમાં જીવ સિધ્ધ થાય છે. દુષમ સુષમ કાળમાં જન્મેલો મનુષ્ય દુઃષમ કાળમાં સિધ્ધ પ્રાપ્ત કરી શકે છે, પણ દુષમ કાળમાં જન્મેલાને દુઃષમ કાળમાં સિધ્ધ પ્રાપ્ત થતી નથી. આ સિવાયના કોઇ કાળમાં સિધ્ધિ થતી નથી. [૩]ગતિઃ વર્તમાન દૂષ્ટિએઃ- સિધ્ધગતિમાં જ સિધ્ધ થવાય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા $ ભૂતકાળની દ્રષ્ટિએઃ- જો અનન્તર જન્મનો વિચાર કરીએ તો જીવ મનુષ્ય ગતિમાંથી જ સિદ્ધ થાય છે. જે ભૂતકાળની દ્રષ્ટિએ જો અનન્તર ગતિ પૂર્વેની ગતિનો વિચાર કરવામાં આવે તો છેલ્લા ભાવની પૂર્વેના ભવમાં ચારે ગતિમાંથી જીવ આવીને મનુષ્ય થઈ સિધ્ધ થઈ શકે છે. અર્થાત્ મનુષ્ય ભવની અનન્તર પૂર્વનો ભવ કોઈપણ ગતિમાં હોઈ શકે છે. [૪]લિંગ-વેદ અથવા ચિહ્ન # વર્તમાનદૃષ્ટિએ-અવેદ જસિધ્ધ થાય છે. કેમકેસિધ્ધ અવસ્થામાં કઇ લિંગ કે વેદ હોતા નથી. # ભૂતકાળની દ્રષ્ટિએ સ્ત્રી પુરુષ કે નપુંસક ત્રણે વેદમાંથી સિધ્ધ થાય છે. બીજી રીતે પણ લિંગના ભેદ કહેલા છે. દ્રવ્યલિંગ,ભાવલિંગ અને અલિંગ-અહીં પણ વર્તમાન અપેક્ષાએ તો અલિંગ જ સિધ્ધ થાય છે, પણ ભૂતકાળની દ્રષ્ટિએ વિચારીએ તો. દ્રવ્યલિંગના ત્રણ ભેદ છે. (૧)સ્વલિંગ-જૈનલિંગ, (૨)અન્યલિંગ-પરિવાજકઆદિનું લિંગ, (૩)ગૃહસ્થલિંગ. ભાવલિંગ એટલે દર્શન-જ્ઞાન-ચારિત્ર. ભાવલિંગ અપેક્ષાએ વિચારીએ તો સ્વલિંગે અર્થાત્ વીતરાગ પણે સિધ્ધ થાય છે. અને દ્રવ્યલિંગ અર્થાત બાહ્ય દ્રષ્ટિએ વિચારીએ તો સ્વ-પરકે ગૃહસ્થ એ ત્રણે લિંગે સિધ્ધ થાય છે. [૫]તીર્થકોઈ તીર્થકર રૂપે જિનસિધ્ધ કોઈ અતીર્થકર રૂપે અજિન સિધ્ધ થાય તીર્થ ચાલુ ન હોય ત્યારે સિદ્ધ થાય છે. છે અતીર્થ સિદ્ધમાં પણ કોઈ તીર્થ ચાલુ હોય ત્યારે અને કોઇ તીર્થ ચાલુ હોય ત્યારે સિદ્ધ થાય છે. છે એ રીતે કોઇ તીર્થકરી સ્ત્રી તીર્થકર ના તીર્થ માં પણ સિધ્ધ થાય છે. ચારિત્ર - ૪ વર્તમાન દૃષ્ટિએ-સિધ્ધ થનાર ચારિત્રી હોતો નથી. કેમકે તેના માટે નો ચારિત્રીનો અચારિત્રી શબ્દ વપરાયો છે. # ભૂત દૃષ્ટિએ-અનંતર અથવા છેલ્લો સમય લઈ એતો યથાખ્યાત ચારિત્રીજ સિધ્ધ થાય છે. # ભૂત દ્રષ્ટિએઃ- પરંપરાએ અર્થાત છેલ્લા સમયની પૂર્વેના સમય લઈએ તો ત્રણ ચાર અને પાંચ ચારિત્રથી સિદ્ધ થાય છે. તે આ રીતે (૧)સામાયિક,સૂક્ષ્મસમ્પરાય અને યથાખ્યાત એ ત્રણ, (૨) છેદોપસ્થાપ્ય સૂક્ષ્મ સમ્પરાય અને યથાખ્યાત એ ત્રણ. (૩)સામાયિક, પરિહાર વિશુધ્ધિ, સૂક્ષ્મ સમ્પરાય અને યથાખ્યાત એ ચાર, (૪)સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિહાર વિશુધ્ધિ, સૂક્ષ્મ સમ્પરાય અને યથાખ્યાત એ પાંચ ચારિત્ર સમજવા. એિટલે કે ઉપરોકત ચારે વિકલ્પ જીવ સિધ્ધ થઈ શકે છે.] [9]પ્રત્યેક બુધ્ધ બોધિતઃછે અહીં બે ભેદ છે. (૧)પ્રત્યેક બોધિત અને (૨)બુધ્ધ બોધિત આબંને પ્રકારના જીવોસિધ્ધ થાયછે. $ જે કોઈના ઉપદેશ વિના પોતાની જ્ઞાન શકિત થીજ બોધ પામી સિદ્ધ થાય છે તે સ્વયંબુધ્ધ. આવા સ્વયંબુધ્ધ પણ બે પ્રકારના હોય છે. એક અરિહંત અને બીજા અરિહંતથી Page #26 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧૦ સૂત્રઃ ૭ ૨૫ ભિન્ન. આ બીજા પ્રકારના જીવો-કોઈ એકાદ બાહ્ય નિમિત્ત પામીને વૈરાગ્ય તથા જ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે. આ બંને પ્રકારના સ્વંય બુધ્ધ જીવોને પ્રત્યેક બોધિત કહેવાય છે, જેઓ બીજા શાની દ્વારા ઉપદેશપામી સિધ્ધ થાય તે બુધ્ધ બોધિત. આજીવોમાં કેટલાંક આત્મકલ્યાણક સાધક હોય છે. અને કેટલાંક બીજાને પણ બોધ પમાડનારા હોય છે. [૮]જ્ઞાનઃ વર્તમાન દૂષ્ટિએ - ફકત કેવળજ્ઞાન વાળા જીવો જ સિધ્ધ થાય છે. # ભૂતકાળ દૃષ્ટિએ-બે ત્રણ કે ચાર જ્ઞાન વાળો સિધ્ધ થાય છે. $ બે એટલે મતિ અને શ્રુત જ્ઞાન વાળા જીવો. # ત્રણ એટલે મતિ,કૃત,અવધિ જ્ઞાન વાળા જીવો. અથવા-મતિ શ્રુત, અને મન:પર્યાય જ્ઞાનવાળા જીવો. ૪ ચાર એટલે મતિ,ઋત,અવધિ અને મન:પર્યાય જ્ઞાનવાળા અર્થાત્ કેવળ જ્ઞાન પૂર્વે ઉકત જ્ઞાનો હોઈ શકે છે. [૯] અવગાહના:- ઉંચાઈ જ જધન્યથી અંગુલ પૃથક્ત હીન સાત હાથ ઉંચાઈ વાળા જીવો ૪ ઉત્કૃષ્ટ થી ૫૦ ઘનુષ ઉપર ધનુષ પૃથક્ત જેટલી ઉચાઇ વાળા જીવો સિધ્ધ થઈ શકે છે. આ જધન્ય થી ઉત્કૃષ્ટ અવગાહના સુધીનું કથન ભૂતકાળની દ્રષ્ટિ એ કરાયેલું છે. વર્તમાન દષ્ટિએતોજીવજેઅવગાહના [ઉંચાઈ] એસિધ્ધથયો હોય, તેનીજબેતૃતીયાંશઅવગાહના કહેવી. [૧૦]અંતર-વ્યવધાન $ નિરંતર સિધ્ધઃ- કોઈ એક સિધ્ધ થયા પછી લાગલો જ એટલે કે વ્યવધાન વગર જયારે બીજા કોઈ સિધ્ધ થાય છે, ત્યારે તે નિરંતર સિધ્ધ કહેવાય છે. આ નિરંતર અર્થાત વ્યવધાન રહિત સિધ્ધ થવાની પ્રક્રિયા જધન્ય થી બે સમય અને ઉત્કૃષ્ટ થી આઠ સમય ચાલે છે. # સાંતરસિધ્ધઃ- જયારે કોઈ એક જીવ સિધ્ધ થયા પછી અમુક વખત ગયા બાદ બીજો જીવ સિધ્ધ થાય તો તેને સાંતર કે વ્યવધાન સહિત સિધ્ધ કહેવાય છે. આ રીતે જયારે વચ્ચે આંતરુ પડે ત્યારે તે અંતર જધન્ય થી એક સમય અને ઉત્કૃષ્ટ થી છમાસ નો હોય છે. આ રીતે જીવોનો સતત મોક્ષે જવાનો ક્રમવધુમાં વધુ આઠસમય ચાલે છે. નવમાં સમયે કોઈપણ ક્ષેત્રમાંથી કોઈપણ જીવ સિધ્ધ ન થાય પણ અવશ્ય અંતર પડે. વળી આ અંતર એક સમયથી લઈને છમાસ સુધીનું હોય છે. અર્થાત્ વધુમાં વધુ છ માસ થયા પછી અવશ્ય કોઈ જીવ સિધ્ધ થાય જ છે. [૧૧]સંખ્યા:એક સમયે જધન્ય થી એક જીવ સિધ્ધ થાય અને ઉત્કૃષ્ટથી ૧૦૮જીવો પણ સિધ્ધ થાય છે. [૧૨]અલ્પ-બહુત્વઃ- ઓછા-વધતા પણું. ક્ષેત્ર આદિ અગિયાર બાબતોને આધારે જે વિચારણા ઉપર કરી છે, તે દરેક બાબતમાં સંભવતા ભેદોનું પરસ્પર ઓછા-વધતા પણું વિચારવું તે અલ્પ-બહુત વિચારણા. જ જેમ કે ક્ષેત્રસિધ્ધમાં સંકરણ સિધ્ધ કરતા જન્મસિધ્ધસંખ્યાત ગુણા હોય છે, તેમજ ઉદ્ગલોકસિધ્ધ સૌથી થોડા હોય છે, અધોલોકસિધ્ધ તેથી સંખ્યાત ગુણા હોય છે, તિર્યશ્લોકસિધ્ધ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તેથી પણ સંખ્યાત ગુણા હોય છે. એ જ રીતે સમુદ્ર સિધ્ધ સૌથી થોડા હોય છે. દ્વિપ સિધ્ધ તેના કરતા સંખ્યાત ગુણા હોય છે. આતો થઈફકત ક્ષેત્ર સંબંધિઅલ્પબહુવની સામાન્યવિચારણા. આ રીતે અગીયારેબાબતોમાં જે ઓછા-વધતા પણું હોય, તે તે સંબંધિ વિચારણા કરવી તે અલ્પ-બહત્વવિચારણા. સ્વોપણ ભાષ્યમાં આ બધાં જ દ્વારોના અલ્પ-બહુત્વ ને આશ્રીને સુંદર વિચારણા કરાયેલી છે. ભાગનુસારિણી સિધ્ધસેનીય વૃત્તિ તથા હારિભદ્રીય વૃત્તિ-એ બંનેમાં આ અગિયારે મુદ્દાના અલ્પ-બહુત્વને સ્પષ્ટ કરતા ભાષ્ય ઉપરની સુંદરવૃત્તિ પણ છે જ. જિજ્ઞાસુ અભ્યાસકોએ સ્વોપજ્ઞ ભાષ્યવૃત્તિ જોઈને બોધ મેળવવા પુરષાર્થ કરવો. 0 [B]સંદર્ભ$ આગમ સંદર્ભઃ જ (૧)લેત્ર,કાળ,ગતિ,લિંગ, તીર્થ,ચારિત્ર,જ્ઞાન,અંતર,અલ્પ-બહુતએનવે અનુયોગો નો સાક્ષી પાઠ खेत्ते-काल-गइ-लिङ्ग-तित्थे-चरित्त-णाणे अंतरे-अप्पाबहुय भग.श.२५,उ.६,सू.७५१૨૨,૨૨,૨૨,,૮,૫,૭,૩૦,રૂદ્દ ભગવતીજી માં આ સંબંધે સુંદરતમ ચર્ચા કરાયેલી છે. જ (૨)પ્રત્યેક બુધ્ધ બોધિત સંબંધિ સાક્ષીપાઠ पत्तेयबुद्धसिद्धा बुध्धबोहियसिध्धा * नंदि. सू.१४-६,७ केवलज्ञान अधिकार (૩)અવગાહના સંબંધિ આગમપાઠ सिद्धाणोगाहणा-* उत्त. अ.३६,गा.६२ एवं ६५ (૪)સંખ્યા સંબંધિ આગમપાઠ આ શબ્દની સિધ્ધને આશ્રીને ચર્ચા ડાધ્યયન સૂત્ર અધ્યયન રૂદ્દ માથા-૧૩ થી૧૮ માં આપેલી છે. ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ [9]પદ્ય(૧) ક્ષેત્ર કાળે ગતિ લિંગે તીર્થચરણ દ્વારમાં પ્રત્યેક બુધ્ધ જ્ઞાન સાથે અવગાહ વિચારમાં અંતર સંખ્યા અલ્પ બહુતા બાર દ્વારોલેખવા સિધ્ધ પદમાં અવતરણથી મોક્ષ દ્વારા દેખવા. તીર્થકાળ ગતિ ક્ષેત્ર પ્રત્યેક બુધ્ધ બોધિત ચારિત્ર લિંગને જ્ઞાન અંતર અવગાહન અલ્પ બહુત્વને સંખ્યા એ બાર બાબતો વડે ત્રિકાળ ભાવ સિધ્ધોના આત્માર્થે નિત્યચિંતવે U [10]નિષ્કર્ષ:- અહીં આ છેલ્લા સૂત્ર સાથે દશમો અધ્યાય તથા સમગ્રતત્વાર્થ સૂત્રપૂર્ણ થાય છે. માટે આ સૂત્રનો નિષ્કર્ષન જણાવતા, ભાષ્ય આધારિત ઉપસંહાર જ અહીં નિષ્કર્ષ રૂપે સીધેસીધો ઉધૃત કરેલ છે. આ રીતેદશ અધ્યાયમાં સાત [-નવી તત્વોનું વર્ણન પૂર્ણથયું. મોક્ષમાર્ગનું વર્ણન કરતા પહેલા (૨) Page #28 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૧૦ સૂત્રઃ ૭ ૨૭ અધ્યાયમાંજસમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવેલ છે, તેને મુમુક્ષુઓએસૌથી પહેલાં ધારણ કરવું જોઇએ. એ પ્રકારે નિસર્ગ અથવા અધિગમ થી ઉત્પન્ન થયેલ, તત્વાર્થ-શ્રદ્ધનરૂપ, શંકાદિ અતિચાર રહિત,પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિકતાના પ્રગટ થવા રૂપ અને વિશુધ્ધ એવું સમ્યગ્દર્શન પામીને અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થકી વિશુધ્ધ જ્ઞાન મેળવીને, નિક્ષેપ-પ્રમાણ-નય-નિર્દેશ-સસંખ્યા વગેરે ઉપાયો વડે જીવાદિ તત્વો ને જાણવા. જીવાદિતત્વોની સાથે પારિણામિક,ઔદયિક,ઔપશમિક શાયોપથમિકઅનેક્ષાયિકભાવોના યથાર્થતત્વને જાણીને,પારિણામિક અને ઔદયિક ભાવની ઉત્પત્તિ, સ્થિતિ, રૂપાંતર પરિણામ અને નાશના તત્વને જાણવું - આ પ્રકારે જે મુમુક્ષ સમ્યગદર્શન,જ્ઞાન અને સ્વતત્ત્વના જ્ઞાનને ધારણ કરીને ઉત્પત્તિ, વિનાશ સ્વભાવ તત્વને સમજીને,પર-પદાર્થ માત્રથી વિરકત થાય છે, રાગ ભાવને છોડી દે છે, તથા તૃષ્ણા અર્થાત અધિકાધિક વિષયોને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી રહિત થાય છે. ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિઓનું પાલન કરે છે. ઉપર્યુકત ઉત્તમ ક્ષમા-માર્દવ-આર્જવ આદિ દશ વિધધર્મના અનુષ્ઠાન અને ફળ દર્શનથી તથા નિર્વાણ પ્રાપ્તિને માટે કરાયેલ પ્રયત્ન દ્વારા જેમની શ્રધ્ધા અને સંવેગ વૃધ્ધિને પ્રાપ્ત થયા છે. મૈત્રી આદિ ભાવનાથી જેમનો આત્મા પ્રશસ્ત બની ગયો છે, અને અનિત્યાદિક બાર ભાવના થકી જેમનો આત્મા મોક્ષમાર્ગમાં સ્થિર થયો છે જે આસકિત, સંગ, પરિગ્રહથી સર્વથા રહિત થયેલા છે તેવા આત્માઓ વળી, સંવરના કારણોથી યુકત અને આસ્રવના કારણોથી રહિત હોવાથી તેમજ વિરકત અને તૃષ્ણા રહિત હોવાથી જેમને નવા કર્મોનું આવવું રોકાઈ ગયેલ છે. પૂર્વોકત બાવીસ પરીષહોને જીતવાથી અને બાહ્ય અત્યંતર બાર પ્રકારના તપોના પાલન કરવાથી તથા અનુભાવ વિશેષ દ્વારા સમ્યગ્દષ્ટિ વિરત થી લઈને જિન પર્યન્તના જે નિર્જરાના સ્થાન બતાવેલા છે, તેના પરિણામ-અધ્યવસાય રૂપ સ્થાનાન્તરો ની ઉત્તરોત્તર અસંખ્યાત ગુણી અસંખ્યાત ગુણી ઉત્કર્ષતાની પ્રાપ્તિ થઈ જવાથી, પૂર્વકાળના સંચિત કર્મોની નિર્જરાકરે છે. આ રીતે નિર્જરા કરી, સંયમવિશુધ્ધિ ના સ્થાન રૂપ જે સામાયિક થી લઈને સૂક્ષ્મ સમ્પરાય પર્યન્તના ચારિત્રના ભેદ ગણાવેલા છે, તેનું ઉત્તરોત્તર પાલન કે ધારણ કરતા, સંયમ અનુપાલનથી થનારી વિશુધ્ધિના સ્થાન વિશેષ એવા પુલાક આદિ નિર્ગસ્થ પદોને ધારણ કરી ઉત્તરોત્તર પ્રતિપત્તિ દ્વારા તે સ્થાન વિશેષોના પાલનનો અભ્યાસ કરતા, આર્તધ્યાનરૌદ્રધ્યાન ને સર્વથા નષ્ટ કરી અને ધર્મ ધ્યાન પર વિજય પ્રાપ્ત કરી સમાધિબળ સિધ્ધ કરી, શુકલ ધ્યાનના પ્રથમ બે ભેદમાં વર્તતા અનેક પ્રકારે ઋધ્ધિને પ્રાપ્ત કરે છે. પછી સંપૂર્ણ મોહનીયનો ક્ષય કરી, અંતર્મુહૂર્તમાં જ્ઞાન-દર્શનાવરણ તથા અંતરાયનો ક્ષય કરી, કેવળજ્ઞાન દર્શન પ્રાપ્ત કરે છે. યથાખ્યાત સંયમથી યુકત થયેલો તે જીવ સ્નાતક બને છે. કાળક્રમે વેદનીય,નામ, આયુ, ગોત્રનો પણ ક્ષય કરીતે જીવમુક્ત થાય છે. અને નિર્વાણ સુખને પામે. અધ્યાય દશમાની અભિનવટીકા સમાપ્ત તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સમાપ્ત Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિશિષ્ટ ૧ -સુત્રાનુકમ P a < मोहक्षयाज्ज्ञानदर्शनावरणान्तरायक्षयाच्चकेवलम् बन्धहेत्वभावनिर्जराभ्याम् कृत्स्नकर्मक्षयोमोक्ष औपशमिकादिभव्यत्वाभावाच्चान्यत्रकेवलसम्यक्त्वज्ञानदर्शन सिध्धत्वेभ्यः तदनन्तरमूर्ध्व गच्छत्यालोकान्तात् पूर्वप्रयोगादसङ्गत्वाबन्धच्छेदात्तथागतिरिणामाच्चतद्गतिः क्षेत्रकालगतिलिङ्गतीर्थचारित्रप्रत्येकबुद्धबोधितज्ञानोवगाहनान्तर संख्याल्पबहुत्वतः साध्या: n 6 પરિશિષ્ટ ૨ અકારાદિ સૂત્રક્રમ म सूत्र पृष्ठ - ० ० १ औपशमिकादिभव्यत्वाभावाच्चान्यत्र केवल सम्यक्त्व ज्ञान दर्शन सिद्धत्वेभ्यः | २. कृत्स्नकर्मक्षयो मोक्ष 3 क्षेत्रकालगतिलिङ्ग तीर्थचारित्रप्रत्येकबुध्धबोधित ज्ञानावगाहनान्तरसंख्याल्पबहुत्वतः साध्याः ४ तदनन्तरमूर्ध्वगच्छत्यालोकान्तात् ५ पूर्वप्रयोगादसङ्गत्वाबन्धच्छेदातथागतिपरिणामाच्च तद्गतिः बन्धहेत्वभावनिर्जराभ्याम् ७ मोहक्षयाज्ज्ञानदर्शनावरणान्तरायक्षयाच्चकेवलम् २ ५ . Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૯ परिशिष्ट:3 -:परिशिष्ट: श्वेताम्॥२-हिमपर मेह:ટ્વેતામ્બર સૂત્ર દિગમ્બર २ बन्धहेत्वभावनिर्जराभ्याम् | २ बन्धहेत्वभावनिर्जराभ्यांकृत्स्नकर्म विप्रमोक्षो मोक्षः ३ कृत्स्नकर्मक्षयोमोक्षः ४ औपशमिकादिभव्यत्वभावाच्चान्यत्र केवल.३ औपशमिकादिभव्यत्वानांच सभ्यक्त्वज्ञानदर्शनसिध्यत्वेभ्यः | ४ अन्यत्र केवलसम्यक्त्वज्ञानदर्शनसिद्धेभ्यः ६ पूर्वप्रयोगादसङ्गत्वाबन्धच्छेदात्तथागति ६ पूर्वप्रयोगादसङ्गत्वाबन्धच्छेदात्तथा परिणामातद्गतिः गति परिणामाच्च * सूत्रं नास्ति | ७ आविश्वकुलालचक्रवद्व्यपगत लेपाला - * सूत्रं नास्ति ८ धर्मास्तिकायाभावात् શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ સ્પષ્ટીકરણ (૧)સૂત્ર અને સૂત્રને સ્થાને દિગમ્બર પરંપરામાં થોડા ફેરફાર સાથે સંયુક્ત સૂત્ર બનાવેલ છે (૨)સૂત્રઃ૪ ને બદલે દિગમ્બર આમ્નાયમાં બે અલગ-અલગ સૂત્રો છે. (3)सूत्रः भां तद्गतिःश६ छहरानया नथी. (૪)દિગમ્બર પરંપરામાં રચાયેલા સૂત્રઃ૭ અને સૂત્ર:૮ શ્વેતામ્બર પરંપરામાં સ્વોપજ્ઞ ભાષ્યમાં સમાવિષ્ટ કરાયેલા છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા - પરિશિષ્ટ-૪-આગમ સંદર્ભસંદર્ભઃ- પૃષ્ઠ તત્વાર્થ સંદર્ભ પૃષ્ઠ સૂત્ર શ્રી જ્ઞાતાધર્મકથાનો સંદર્ભ ૫ | ગ૬-જૂ.૬૮ ૫ |.૫-૫. ૬-૬ શ્રી સ્થાનાંગ સૂત્રનો સંદર્ભ ૩/૪/૨૬ |૭| સંક્ષેપ-પ્રથમ અંક સ્થાનનો, | બીજો અંક ઉદેશાનો અને ત્રીજો અંક સૂત્રનો નિર્દેશ કરે છે. શ્રી ભગવતીજીનો સંદર્ભ ૭/૧/૨પ-૧,૨,૩ ૨૧ ૨૫/૬/૭પ૧-૫,૭ ૭ ૮,૯,૧૧,૧૨,૧૩,૩૦,૩૪ | | - સંક્ષેપ-પ્રથમ અંક શતકનો, | બીજો અંક ઉદેશાનો ત્રીજો અંક | સૂત્રનો અને ચોથાઅંકોપેટા સૂત્રોના | નિર્દેશ કરે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રનો સંદર્ભ !. પ. ૩૮ શ્રી ઉત્તરાધ્યયનના સંદર્ભ | ગ.૨૬-જૂ.૭૬ ૩ | ગ.૨૧-.૭૨ ૭ મારૂ૬.૬૨,૬૬ ૭ મિ.ર૬- ૫૨ ૫૮ શ્રી નંદી સૂત્રનો સંદર્ભ ૭ સૂત્ર-૨૪-૬,૭ શ્રી અનુયોગ દ્વારનો સંદર્ભ | ૪ સૂત્ર-૧ર૬-૨૪ ૧૫ Page #32 -------------------------------------------------------------------------- ________________ પરિષ્ટિ: પ क्रम सूत्र પરિશ્ટિઃ ૫-વર્ણાનુક્રમે તત્ત્વાર્થસૂત્ર [અધ્યાયઃ ૧ થી ૧૦ના તમામ સૂત્રો વર્ણાનુક્રમે] अ. सू. क्रम सूत्र अ १ अगार्यनगारश्च २ अजीवकाया. ३ अणवः स्कन्धांच ४ अणुव्रतोऽगारी ५ अदत्तादानं स्तेयम् ६ अधिकरणं जीवाजीवा: ७ | अधिके च ८ अधिके च ९ अनन्तगुणे परे १० अनशनावमोदर्य. १८ अप्रतिघाते १९ अप्रत्ययेक्षिता. २० अर्थस्य २१ अर्पितानर्पितसिद्धेः २२ अल्पारम्मपरिग्रहत्वं. २३ अवग्रहेहापायधारणा २४ अविग्रहा जीवस्य २५ अविचारं द्वितीयम् २६ अव्रतकषायेन्द्रियक्रिया :.. ११ अनादिरादिमांश्च १२ अनादिसम्बन्धे च १३ अनित्याशरण. १४ अनुग्रहार्थ. १५ अनुश्रेणि गति : १६ अपरा पल्योपममधिकं च ४ १७ अपरा द्वादशमुहूर्ता २७ अशुभः पापस्य २८ असङ्ख्येया: प्रदेशा:. २९ असङ्ख्येयभागादिषु. ३० |असदभिधानमनृतम् ३१ असुरेन्द्रयो. ७ १४ ३२ आकाशस्यानन्ताः १३३ आकाशस्यावगाह: २५ ३४ आकाशादेकद्रव्याणि आ ६ ८ ३७ आद्य संरम्म. ४ ३६ ३८ आद्यशब्दौ ४ ४१ ३९ आद्ये परोक्षम् २ ४० ४० आद्यो ज्ञानदर्शनावरण. ९ १९ ४१ आनयनप्रेष्यप्रयोग. ५ ४२ ४२ आमुहूर्तात् ९ ५ ७ १५ ३५ आचार्योपाध्याय. ७ १० ३६ आदितस्तिसृणामन्तरायस्य० ८ १५ ६ ९ १ ३५ १ ११ ८ ५ ७ २६ ९ २८ ७ २ द्वित्रिभेदौ ४२ ४३ आरणाच्युतात्. ७ ४४ आर्तरौद्रधर्मशुक्लानि ३३ ४५ आर्तममनोज्ञानां. २७ ४६ आर्या मिलशच ३९ ४७ आलोचनप्रतिक्रमण. ८ १९ ४८ आस्त्रवनिरोधः संवरः २ ४१ ४९ आज्ञापायविपाक. २९ इ १ १७५० इन्द्रसामानिक. ५ ३१ ई ६ १८ ५१ ईर्याभाषैषणा. १ १५ २ २८ ५२ उच्चैर्नीचैश्च ९ ४४ ५३ उत्तमः क्षमाः० ६ १) उ अ. सू. ५ १५ ५७ उपयोग: स्पर्शादिषु ९५८ | उपर्युपरि ४ ३२ ५९ उपशान्तक्षीणकषाययोश्च For Rrivate & Personal Use Only ૩૧ १० ५ ९ २४ o ९ ९. ४ | ३८ ९ २९ ९ ३१ ३ १५ २२ १ ३७ ܡ 2 ४ ८ |१३ ६ ५४ उत्तमसंहननस्यै. २७ ४ ५५ उत्पादव्ययधौव्ययुक्तं सत् ५ २९ ७ ५६ उपयोगो लक्षणम् २ ८ २ १९ ४ १९ ९ ३८ Page #33 -------------------------------------------------------------------------- ________________ RGA ૩૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 'कम सूत्र अ . सू. क्रम ऊ १८ गतिस्थित्युपग्रहो. ६० ऊर्ध्वाधस्तिर्यग्व्य. २५८९ गतिजातिशरीरा. गर्भसंमूर्छनजमाद्यम् ६१ ऋजुविपुलमती मन:पर्यायः १ गुजसाम्ये सद्दशानाम् गुणापयायवद्र्व्यम् ६२ एकपदेशादिषु भाज्यः | ग्रहाणामेकम् ६३ एकसमयोऽविग्रहः ६४ एकं द्वौ वानाहारकः ९४ चक्षुरचक्षुरवधि. ६५ एकादश जिने ११९५ चतुर्भाग:शेषाणाम् ६६ एकादयो भाज्या. ९६ चारित्रमोहे. ६७ एकादीनि भाज्यानि. ६८ एकाश्रये सवितर्के. जगत्कायस्वभावौ च औ ९८ जधन्यात्वष्टभागः ६९ औदारिकवैक्रिय. जम्बूद्वीपलवणादय: ७० औपपातिकचरमदेहो. जराय्वण्डपोतजानां गर्भः ७१ औपपातिकमनुष्येभ्यः १०१ जीवभव्याभव्यत्वादीनि च ७२ औपशमिकक्षायिकौ. १०२ जीवस्य च ७३ औपशमिकादि. १०३ जीवाजीवासव. क १०४ जीवितमरणाशंसा. ७४ कषायोदयात्ती. १०५ ज्योतिष्का:. . ७५ कन्दर्पकौकुच्य. ज्योतिष्काणामधिकम् ७६ कल्पोपपन्ना:. ज्ञानदर्शन. ७७ कायप्रवीचारा. ज्ञाननावरणेप्रज्ञाज्ञाने ७८ कायवाङ्मनःकर्मयोगः ज्ञानदर्शनचारित्रोपचाराः ७९ कालश्चेत्येके ज्ञानाज्ञानदर्शन. ८० कृमिपिपीलिका. ८१ कृत्स्नकर्मक्षयो मोक्षः १११ ततश्च निर्जरा ८२ केवलिश्रुतसङ्घ R१२ तत्कृत: कालविभागः ४ ८३ क्षुत्पिपासा. ११३, तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् १ ८४ क्षेत्रवास्तुहिरण्य. ९१४ तत्र्येककाययोगायोगानाम् ८५ क्षेत्रकालगतिलिङ्ग. | ७११५/ तत्प्रमाणे ग १६ तत्प्रदोषनिह्नव. ८६ गतिकषायलिङ्ग. २ । ६९१७/ तत्र भरत. ८७ गतिशरीरपरिप्रहा. 9 - Trrrrrrrr » or ला3 vr II - Gorexmror 3 ~ 20r/or Ko G56 २.२४| » » varu.92 nx MG. 38. ४ २२६१८ तत्स्थैर्याय dain Education international Page #34 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટઃ ૫ क्रम सूत्र ११९ तदनन्तभागे मन: पर्यायस्य १ १२० तदनन्तरभूर्ध्व. १२१ तदविरतदेशविरत. १२२ | तदादीनि भाज्यानि. १२३ तदिन्द्रियानिन्द्रिय १२४ तद्विभाजिन: ० १२५ तद्विपर्ययो. १२६ तद्भावपरिणामः १२७ तद्भावाव्ययं नित्यम् १२८ तन्निसर्गादधिगमाद्वा १२९ तन्मध्ये मेरुनाभिर्वृत्तो. १३० तपसा निर्जरा च १३१ | तारकाणां चतुर्भाग: १३२ | तासु नरका: १३३ तिर्यग्योनीनां च १३४ तीव्रमन्दज्ञाताज्ञात. १३५ तृतीयः पीतलेश्य: १३६ तेजोवायू. तेषां परं परं सूक्ष्मम् १३७ १३८ तेष्वेकत्रि अ. सू. क्रम |१० ९ २ १४५ | दशाष्टपञ्च。 १४६ दानादीनाम १४७ दिग्देशानर्थदण्ड. १४८ दुःखशोकतापा. १४९ दुःखमेव वा १५० | देवाश्चतुर्निकाया: म. १०/३ सूत्र | २९ १५१ देशसर्वतोऽणुमहती १३९ त्रयस्त्रिशत्सागरोपमाण्यायुष्कस्य ८ १४० त्रायस्त्रिंशलोकपाल. ५ १५२ द्रव्याणि जीवाश्च ३५ १५३ द्रव्याश्रयानिर्गुणा गुणा: ४४१५४ द्विनवाष्टादशै. | १४१५५ द्विद्विर्विष्कम्मा. ११ १५६ द्विर्धातकीखण्डे २५/१५७ द्विविधानि ४१ १५८ द्विविधोऽवधिः ५ ३० १५९ द्व्यधिकादिगुणानां तु ३ ५११६१ नक्षत्राणामर्धम् २ १६२ न चक्षुरनिन्द्रियाभ्याम् १४१६३ न जधन्यगुणानाम् ७ १६४ न देवा: २ १६५ नवचतुर्दश. १४ १६६ नाणोः | ३८ १६७ नामगोत्रयोविंशति: ६१६८ नामगोत्रयोरष्टौ १८१६९ नामप्रत्ययाः. ५ १७० नामस्थापनाद्रव्य. १७९ नारकदेवानामुपपातः द १४५ दर्शनविशुद्धिर्विनयसम्पन्नता. ६ २३ १७२ नारकसंमूर्च्छिनो नपुंसकानि १४२ दर्शनचारित्रमोहनीय. १४३ दर्शनमोहान्तराययो. १४४ दश वर्षसहस्त्राणि ध ९ १६० धर्माधर्मयोः कृत्स्ने न १४ ४/१७७ निदानं च १६ १७८ निरुरुपभोगमन्त्यम् १२ १७९ निर्देशस्वामित्व. ६. १८० निर्वर्तनानिक्षेप. १९८१ निर्वृत्त्युपकरणे. 33 अ. सू. ७ २ T rang ގ २ २ ४ १० १७३ नारकाणां च द्वितीयादिषु १४१७४ नारकतैर्यग्योनमानुषदैवानि ८ ४४१७५ नित्यावस्थितान्यरुपाणि ३ १७६ नित्याशुभतरलेश्या. १ av wor २ ४० २ ८ १६ २१ ३५ १३ ५० १९ ३३ ५१ २१ ११ १७ २०. २५ ३५ ५० ४३ ११ ३ ३ * 5922 ३४ ४५ ७ ६ १० १७ Page #35 -------------------------------------------------------------------------- ________________ ३४ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા क्रम सूत्र अ. सू. क्रम सूत्र अ. सू. १८२ नि: शल्यो व्रती ७ १३२१४ प्रायश्चित्तविनय. १८३ निःशीलव्रतत्वं च सर्वेषाम् ६ १९ ब १८४ निष्कियाणि च ५ ६२१५ बन्धवधछविच्छेदा. १८५ नृस्थिती परापरे. ३ १७२१६ बन्धहेत्वभावनिर्जराभ्याम् १८६ नैगमसंग्रह. १ ३४२१७ बन्ध समाधिको. १८ बहिरवस्थिताः १८७ पञ्चनव. ८ ६२१९ बहुबहुविध. १८८ पञ्चेन्द्रियाणि १५२२० बह्वारम्भपरिग्रहत्वं १८९ परत: परत:. २१ बादरसंपराये सर्वे १९० परविवाहकरणे. २३२२२ बाह्याभ्यन्तरोपध्योः १९१ परस्परोदीरितदु:खाः | ४२२३ ब्रह्मलोकालया. १९२ परस्परोपग्रहो जीवानाम् १९३ परात्मनिन्दाप्रशंसे. २४२२४ भरतैरावतविदेहा: १९४ परा पल्योपमम् ४७२२५ भवप्रत्ययो नारकदेवानाम् १९५ परे केवलिनः ४० २२६ भवनवासिनो. १९६ परेऽप्रवीचाराः १०२७ भवनेषु दक्षिणार्धाधिपतीनां. १९७ परे मोक्षहेतु R२८ भवनेषु च १९८ पीतपद्मशुक्ललेश्या. २२९ भूतव्रत्यनुकम्पा. १९९ पीतान्तलेश्या: | ७२३० भेदसंघाताभ्यां चाक्षुषाः २०० पुलाकबकुश. ४८२३१ भेदादणुः २०१ पुष्करार्धे च २०२ पूर्वप्रयोगादसङ्गत्वा. | ६२३२ मतिःस्मृतिः २०३ पूर्वयोर्दीन्द्राः ४६२३३ मतिश्रुतावधि. २०४ पृथक्कत्व. ४१२३४ मतिश्रुतयोर्निबन्धः. २०५ पृथिव्यबुवनस्पतयः स्थावरा १३९३५ मतिश्रुतावधयो. २०६ प्रकृतिस्थित्यनुभाव. | ४२३६ मत्यादीनाम् २०७ प्रत्यक्षमन्यत् २३७ माया तैर्यग्योनस्य २०८ प्रदेशतोऽसङ्ख्येयगुणं २ R३८ मारणान्तिकी संलेखनां जोषिता २०९ प्रदेशसंहार. २३९ मार्गाच्यवननिर्जरार्थ २० प्रमत्तयोगात्प्राणव्यपरोपणंहिंसा ७ | ८२४० मिथ्यादर्शावरति. २११ प्रमाणनयैरधिगमः | ६१ मिथ्योपदेशरहस्याभ्याख्यान. १२ प्राग्वेयकेभ्यः कल्पाः ४ २४४२ मूर्छा परिग्रहः २१३ प्राग्मानुषोत्तरान्मनुष्याः ३ १४२४३ मेरुप्रदक्षिणा m G5w mom < < < < MSWG KA WW GA.COMWWW : Page #36 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટઃ ૫ क्रम सूत्र २४४ मैत्रीप्रमादकारुण्य. २४५ मैथुनमब्रहम २४६ मोहक्षयाज्ज्ञा. य २४७ यथोक्तनिमित्त:. २४८ योगदुष्प्रणिधाना. २४९ योगवक्रता. २५० | योगोपयोगो जीवेषु र २५१ | रत्न-शर्करा. २५२ रुपिणः पुद्रला: २५३ रुपिष्ववधेः २५४ रुपिष्वादिमान् ल २५५ लब्धिप्रत्ययं च २५६ लब्ध्युपयोगौ भावेन्द्रियम् २५७ | लोकाकाशेऽवगाह व २५८ वर्तना परिणाम:. २६५ | विजयादिषु द्विचरमा: २६६) वितर्कः श्रुतम् २६७ विधिद्रव्यदातृ. २६८ विपरीतं शुभस्य २६९ पिपरीतं मनोज्ञानाम् २७० विपाकोऽनुभावः २७१ | विशुद्धिक्षेत्र. २७२ | विशुद्धयप्रतिपाताभ्यांतद्विशेषः सूत्र अ. सू. क्रम ७ ६ २७३ | विशेशषत्रिसप्त. ७ ११ २७४ वेदनायाश्च १० १ २७५ वेदनीये शेषा: २७६ वैक्रियमौपपातिकम् ६ ५ १ ५ २ २ २३ २७७ वैमानिकाः | २८ २७८ व्यजनस्यावग्रहः २१ २७९ व्यन्तरा: किन्नर. ४४ २८० व्यन्तराणां च २८१ व्रतशीलेषु पञ्च. श २८९ शेषाणां संमूर्छनम् | २२ २९० | शेषां पादोने ९ २५ २९१ शेषाणामन्तर्मुहूर्तम् २३ २९२ श्रुतं मतिपूर्व. २५९ वाचनाप्रच्छना० २६० वाय्वन्तानामेकम् २६१ | विग्रहगतौ कर्मयोगः २६२, विग्रहवती च. २ २६ २९३ श्रुतमनिन्द्रियस्य २ २९ २६३ विघ्नकरणमन्तरायस्य ६ २६ २९४ स आस्रवः २६४ विचारोऽर्थव्यञ्जनयोगसंकान्तिः ९ ४६ २९५ स कषायत्वाज्जीवः० ४ २८२ शङ्काकांक्षा. २८ २८३ शब्दबन्धसौक्ष्म्य. ४३ २८४ शरीरवाङ्म. २८५ शुक्ले चाद्ये. ४८ २८६ शुभं विशुद्धमव्याघाति. १८ २८७ शुभः पुण्यस्य ५ १२ २८८ शेषाः स्पर्शरूप. स ४ २७ २९६ स कषाया. ९ ४५ २९७ संक्लिष्टासुरो. ३४ २९८ स गुप्तिसमिति. ६ २२ २९९ संघातभेदेभ्य उत्पद्यन्ते ९ ३३ ३०० सङ्घयेयासङ्ख्येयाश्च. ८ २२ ३०१ सचित्तनिक्षेपपिधान. १ २६ ३०२ सचित्तशीतसंवृत्ता :. १ | २५ ३०३ सचित्तसंबद्ध. ૩૫ अ. सू. ४ ३७ ९ ३२ ९ १६ २ ४७ १७ १ १८ ४ १२ ४ ४६ १९ 2) J ܡ ५ १९ ९ ३९ २ ४९ २ ४ vavor १ २ ु ut m 20 No of 10 10 10 १८ २४ 599 2) mo ३ ९ ३६ ३१ २१ २० २२ Mr २ ५ २६ 5 5 १० ३१ २ ३३ ३० Page #37 -------------------------------------------------------------------------- ________________ __सूत्र सत्सङ्गया. ३०५ सदसतोरविशेषाद्य. ३०६ सदसवेद्ये ३०७/ स द्विविधो ३०८ सद्वेद्य. ३०९ सप्ततिर्मोहनीयस्य १० सप्त सनत्कुमारे ३११ स बन्धः १२ संमूर्छनगर्भोपपाता जन्म १३ समनस्कामनस्का: १४ सम्यत्कवचारित्रे १५ सम्यग्दर्शन. १६ सम्यग्दष्टिश्रावक. १७ सम्यग्योगनिग्रहो गुप्तिः १८ स यथा नाम १९ संयम श्रुतः ३२० सरगिसंयम. ३२ सर्वव्यपर्यायेषु. ३२२ सर्वस्य संसारिणो मुक्ताश्च ३२४ संसारिणस्त्रसस्थावरा: M] vr vo r or or or or or vow OMMMMMMER.COM or or or or તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા अ. सू.क्रम सूत्र अ. सू. ३. संज्ञिन: समनस्का: असागरोपमे सागरोपमे २२८ सारस्वता. सामायिकच्छेदो सुखदु:ख. ३१ सूक्ष्मसम्पराय. ३२२ सोऽनन्तसमयः सौधर्मादिषु यथाक्रमम् २४ सौधर्मेशान. इन स्तेनप्रयोग. स्थितिः स्थितिप्रभाव. स्निग्धरुक्षत्वाद्वन्धः स्पर्शनरसनधाण. स्पर्शरसगन्धः स्पर्शरस. ३२३ हिंसादिष्विहामुत्र २ १०३७ हिंसानृतस्तेयविषय हिंसानृतस्तेया. Page #38 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ: ૬ उ७ ल अगारी अगारी अच्युत પરિશિષ્ટઃ ૬ તત્ત્વાર્થાધિગમ સૂત્રગત-શબ્દસૂચિ शब्द अ. सू. शब्द अदर्शनपरीषह अकषाय अधर्म(अस्तिकाय) अकाम निर्जरा अधर्म (अस्तिकाय) अधर्म (अस्तिकाय) अधिकरण अगुरुलघु अधिकरण अग्नि(कुमार) अधिकरण अङ्गोपाङ्ग अधिगम अचक्षु अधिगम अच्यवन अधोव्यतिक्रम अनगार अच्युत अङ्गक्रीडा अजीव अनन्त अजीव अनन्त अजीवकाय अनन्तवियोजक अज्ञात (भाव) अनन्तानन्त प्रदेश अज्ञान अनन्तानुबन्धी अज्ञान अनपवर्त्य अज्ञान परिषह अनर्थदण्ड - विरति अज्ञान परिषह अनर्पित अणु अणु अनादर अनादर अणु अनादि अणुव्रत अण्डज अनाहारक अतिचार अनित्यानुप्रेक्षा अतिथिसंविभाग अनिन्दिय अतिभारारोपण अनिन्द्रिय अतिसर्ग अनिन्द्रिय अदत्तादान अनिश्रित अदर्शनपरीषह अनीक ___ww99 v» Nov orw w REMAA & Mor I w MAR248 21 or or ov 333 9 9 9 9 9 9 9 . 333 - w w or or 9 9 9 33.vor 9 * * * * * * 9 " แ * * * * * * * : เ * अनशन अणु अनादि 9 9 rs novr war or * * * * * * * * * Page #39 -------------------------------------------------------------------------- ________________ | अ. सू. शब्द अनुग्रहार्थ अनुत्सेक अनुप्रेक्षा अनुप्रेक्षा अनुप्रेक्षा (स्वाध्याय) अनुभाव अनुभाव अनुमत अनुश्रेणि अमृत अनृत अनृत अन्तर अन्तर अन्तराय अन्तराय अन्तराय अन्तराय अन्तराय अन्तराय E m * * * * * * * * * * * * * I waarvuw noga ora w w uro orm voo oo suo sorg * * * * * * * * * * * * * * તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા शब्द अपाय विचय अप(कायिक) अप्रतिघात अप्रतिपात अप्रत्यवेक्षित अप्रत्याख्यांनी अप्रमार्जित अप्रविचार अब्रह्म अब्रह्म अभव्यत्व अभिधान अभिमान अभिषवाहार अभीक्ष्णं ज्ञानोपयोग अभीक्ष्णं संवेग अभ्यन्तरोपधि अमनस्क अमनोज्ञ अमुत्र अयोग अरति अरति परीषह अरति परीषह अरिष्ट अरुण अरूप कor orr x 9 9 9 9 9 - 9 ww rror 9 o MMMM24222 MMMMMM2212MM 120MM or or • worroris अन्तर्मुहूर्त । अन्तर्मुहूर्त अन्नपाननिरोध अन्यत्वानुप्रेक्षा अन्यद्दष्टिप्रशंसा अन्यद्दष्टिसंस्तव अपरत्व अपरा अपराजित अपरिगृहीतागमन अपान अपाय अपाय (दर्शन) अर्थ अर्थ अर्थ अर्थ अर्पित अर्हत् (भक्ति ) Page #40 -------------------------------------------------------------------------- ________________ و اما م પરિશિષ્ટ: ૬ शब्द अलाभ परीषह अलाभ परीषह अल्प अल्पबहुत्व अल्पबहुत्व अवगाह अवगाह अवगाहना अवग्रह अवग्रह अवद्य (दर्शन) अवधि शब्द अशुचित्वानुप्रेक्षा अशुभ अशुभ (नामन्) असंदिग्ध असंयत असंयम . असङ्घयेय असङ्खयेय असङ्घयेय असङ्ख्येय असङ्ख्येय असङ्गत्व ه ه م م م ه ه م ه अवधि असत् or or w orossa or ang on or on or or xua w x 5 r roooos Gm » m RoRARgOKGGARA अवधि अवधि अवधि अवधि अवधि अवमौदर्य अवर्णवाद अवस्थित अवस्थित अविग्रह अविग्रह अविचार अविनेय अविरत अविरत अविरति अव्यय अव्याघाति अव्याबाध م ه م ه س م 5o w w or norrssor or or 9 w w van m xx m so wooo w o su ه م م م ه असत् असद्गुणोद्भावन असवेद्य असवेद्य असमीक्ष्याधिकरण असिध्धत्व असुर असुर(कुमार) असुरेन्द्र . आ आकाश आकाश(अस्तिकाय) आकिंचन्य आक्रन्दन आक्रोशपरीषह आक्रोशपरीषह आचार्य-(वैयावच्च) आचार्य-(भकित आज्ञा विचय आतप आतप م م م ه م ه ه ه ه ه ه अव्रत n t wo अशरणानुप्रेक्षा Page #41 -------------------------------------------------------------------------- ________________ OX | अ. सू. તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા शब्द अ. सू. आसवानुप्रेक्षा आहारहक 155 or शब्द आत्मप्रदेश आत्मप्रशंसा आत्मरक्ष आदान निक्षेप आदान निक्षेप इत्वरपरिगहितागमन आदि इन्द्रिय आदि आदित्य आदेय 9 x x or roxo * * * * * * 1 2 इन्द्रिय इन्द्रिय आनत इन्द्रिय इह * * * * * * * * * * ant ईहा ईर्या ईर्यापथ or or w 3 3 3 mu w x a ass x uxo or x a wuvx x w w w waarom or w w or wo उच्चैर्गोत्र w w आनयनप्रयोग आनुपूर्वी आभिनिबोध आभियोग्य आम्नाय आयुष् आयुष्क आयुष्क आरण आरण आरम्भ आरम्भ आरम्भ आर्जव आर्जव आत(ध्यान) आर्त्त(ध्यान) आर्य आलोचन आवश्यकापरिहाणि आसादना आसव आसव आसव * उच्चैर्गोत्र उच्छ्वास उत्तम उत्तमपुरुष उत्तमसंहनन उत्तरकुरु उत्पाद 2 g g : : : : ६ १८ - उत्सर्ग - ९ २९ उत्सर्ग उदधि(कुमार) उदीरित ९ २२ उदीरित उद्योत उद्योत उपकरण उपकार उपग्रह o nam soo x m m surss : : : : : : Page #42 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટઃ ૪૧ ऐरवत् ऐरवत् ऐशान ऐशान औ २३५ ९ ४८ शब्द उपग्रह उपग्रह उपघात उपघात उपचार विनय उपपात उपपात उपपात उपभोग उपभोग परिभोग उपभोगाधिाकत्व उपयोग उपयोग उपयोग उपयोग उपशान्त कषाय उपशान्त मोह उपस्थापना उर्ध्व उष्णपरीषह - औपशमिक औपशमिक औदायिक औपपातिक औपपातिक औपपातिक ७ २७ २१८ २ |१९ कन्दर्प कर्म कर्मन् 3Iw vorror 9 9 rrrrrorro9 xx voodoor || G Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ शब्द कारित कारुण्य काल काल काल काल काल | कालातिक्रम किन्नर किम्पुरुष | किल्बिषिक कुप्यप्रमाणातिक्रम कुल कुशील कूटलेखक्रिया कृत कृत्स्न | कृत्स्न कृमि केवल केवल केवल केवल केवल | केवलज्ञान | केवलदर्शन केवलिन् केवलिन् कौकुच्य क्रिया क्रिया क्रोध | किलश्यमान अ. सू. ६ ९ ७ ६ ४ १५ |२२ ५ ३८ ७ ३१ १२ ४ १२ ४ ४ ७ ७ २४ ९ २४ ९ ४१ ७ | १८ ९ ८ ६ |५ १३ २ २४ १ १ ३० ३ ० १० १० १ ९ V9 ܡ ܡ ܡ ܡ ४ 22 ८ ८ गुण गति गति गति गति १० ६ गति १४ ९ ४० गति ५ २२ ६ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા अ. सू. शब्द क्षमा क्षय क्षान्ति क्षायिक क्षिप्र १० ow क्षीणकषाय क्षीण मोह क्षुत् परिषह क्षेत्र क्षेत्र क्षेत्र क्षेत्रवास्तु प्रमाणातिक्रम क्षेत्र वृधि 長島高島高島 गण गुण ७ २७ गन्ध गुण गुण गन्ध गन्ध गन्धर्व ६ गर्दतोय गुण क्ष ग ९ ६ १० ३ ६ १३ २ १ १ १६ ९ ३७ १० ३ ९ ९ १ ८ १ २६ १०७ ७ २४ ७ २५ v २४ ३३ ५ ३४ ५ ३५ ५ ३७ ५ ४० S ६ २४ २ २ २७ २२ ५ १७ ८ १२ १० ६ X २ २१ ५ २३ ८ १२ ४ १२ ४ २६ Page #44 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट ४3 | शब्द ल गर्भ शब्द चारित्रविनय गर्भज गुणाधिक गुप्ति गुप्ति छद्मस्थ वीतराग छविच्छेद छाया 9 3 or छेद छेदोपस्थाप्य ज प्रैवेयक प्रैवेयक 0.606120 प्रैवेयक गोत्र गोत्र जगत् स्वभाव जधन्य जन्म जम्बूद्वीप जम्बूद्वीप जयन्त जरायुज जाति जिन गोत्र ग्लान Fame wM MER'22 Morroa a x x x x x uovo mms ar rruxas on ooroor won 242 MMMM FM 2442 घनवात घनाम्बु घ्राण जिन जीव जीव चक्षुष् 9ir mm or or or or r r33333w vs 9 9 » चक्षुष् चक्षुष् चन्द्रमस् चर्यापरीषह जीव चाक्षुष् चारित्र चारित्र चारित्र चारित्र 56 worwa » जीव जीव चारित्र चारित्रमोह चारित्रमोह चारित्रमोहनीय जीवित जीविताशंसा जोषिता ज्योतिष्क Page #45 -------------------------------------------------------------------------- ________________ ४४ शब्द તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા शब्द अ. सू. तिर्यग्व्यतिक्रम तीर्थ अ. सू. ४ १३ ४४८ ज्योतिष्क ज्योतिष्क ज्ञात(भाव) 7 1155 gr or w v तीर्थ ज्ञान x x w or arrrror or w voora جو ه م م م م ه م ه م مهم ه م ه ज्ञान ६ ज्ञानावरण ज्ञानावरण ज्ञानावरण ज्ञानावरण ज्ञानविनय तीर्थकृत्व तीर्थकृत्व तीवकामाभिनिवेश तीव्रभाव तूषित तृणस्पर्शपरीषह तेजसकायिक तैजस तैर्यग्योन तैर्यग्योन त्याग त्याग वस वस वस वायस्त्रिंश त्रायस्त्रिंश ९ २३ w x a on w uw arrux X तत्त्व तत्त्वार्थ ८ १० 2006 - » .:Rm2030MG06 द तथागति परिणाम तदुभय प्रायश्चित तदुभय(मिश्रमोहनीय) तपस् तपस् तपस तपस् तपस्विन् तमश् तमः प्रभा ताप तारक ar or on or o uwara as m w x x m x ه ه ه م ه م ه به م به هه مر مر س مہم दंशमशक परीषह दर्शन दर्शन दर्शन दर्शन दर्शनमोह दर्शनमोह दर्शनमोहक्षपक दर्शन मोहनीय दर्शन विनय दर्शन विशुद्धि दर्शनावरण o o o o or waaro w w तारक तिर्यग्योनि तिर्यग्योनि Page #46 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट: | अ. सू. शब्द शब्द र्शनावरण दर्शनावरण द्रव्य द्रव्य द्रव्य mu og r r w o ट्रव्य दान दान दान द्रव्येन्द्रिय द्विचरम द्वीन्द्रिय द्वीप द्वीप (कुमार) दान दासीदासप्रमाणातिक्रम दिक्कुमार दिविरति दुःख धनधान्यप्रमाणातिक्रम धर्म दुःख धर्म दुःख 15515559 x ro mx TA MOM 222242 9 w or a sssroaa mor mor o or t w w Mor29 2028 धर्म दुःख दुःख दुष्पक्वाहार o x 9 mm s w 9 2 or rx w mo a 2 nm w धर्म (अस्तिकाय) धर्म (अस्तिकाय) धर्म(अस्तिकाय) धर्म(ध्यान) धर्म(ध्यान) धर्मस्वाख्यातानुन्नापेक्षा धर्मोपदेश धातकीखण्ड धारणा धूमप्रभा ध्यान ध्यान देवकुरु देशविरत देशविरत देशविरति ध्रौव्य HSSSS Mg x नक्षत्र नक्षत्र नपुंसक नपुंसकवेद x x nv or on द्रव्य दव्य १ ।३० Fol Private & Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ४५ नय नय शब्द नरक नाग (कुमार) नाम नाम नाम नाम नामप्रत्यय नारक नारक नारक नारक नारक नारक | नाग्न्यपरीषह नाग्न्यपरीषह | निकाय निक्षेप नित्य नित्य निदान निदानकरण निदा निद्रानिद्रा निन्दा निबन्ध निरुपभोग निर्ग्रन्थ निर्जरा निर्जरा निर्जरा निर्जरा अ. सू. ६ Lov १ m XX ३ X m ३४ २ ११ ८ ५ ८ १७ ८ २० ८ २५ १ २२ ३५ ५० ४३ १६ ११ १५ १ ६ १० ३० ९ |३४ ३२ ८ ६ २४ २७ २ ४५ ९ ४८ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા अ. सू. शब्द १० २ ९ निर्जरा निर्जरानुप्रेक्षा निर्देश निर्माण निर्वर्तना निर्वृति निर्वत निलवंत निःशल्य निःशील निषध निषद्यापरीषह निषद्यापरीषह निष्क्रिय निसर्ग निसर्ग निह्नव नीच्चैर्गोत्र नीच्चैर्गोत्र नीच्चैर्वृति नृ नृलोक नैगम नोकषाय (वेदनीय) न्यास न्यासापहार पङ्कप्रभा पद्मलेश्या प परत्व परनिन्दा पर विवाहकरण परव्यपदेश ९ ४७ ८ २४ ९ १ ७ ८ १२ ६ १० २ १७ ६ १९ ३ ११ ७ m ६ १९ 100 J om or or a I w m o १३ var9 १ ११ mr x 5 w 99 ९ १५ ११ ६ २४ १८ १३ २५ ६ ३ ३ १७ ११ ८ १० 2 2 3 2 5 a १४ ३४ २१ १ २३ ~ ~ ~ २२ २४ २३ ३१ Page #48 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट अ.सू.। परा शब्द पिशाच पीतलेश्य पीतलेश्या परा पराघात पराघात परिग्रह परिग्रह परिग्रह परिग्रह -MMOM पुण्य पुण्य पुद्गल पुद्गल परिग्रह परिणाम पुद्गल पुद्गल पुद्गल क्षेप पुम्वेद पुद्गल (अस्तिकाय) पुद्गल (अस्तिकाय) परिणाम पुलाक पुष्कराई परिणाम परिदेवन परिहार परिहारविशुद्धि परीषह परीषहजय परोक्ष पर्याय पर्याय mvux w w 9 9 ms 5 waaoo or on or ou m m x x 9 w roxan पूर्वधर पूर्वप्रयोग पूर्वविद् 125 x x x w usss vous som ora o o o or mora xxvuvor o 9 or PRAMMMMMMMM2 1 28 MMMMMMM... MOM Vo पृच्छना पृथकृत्ववितर्क पर्याय पृथिवी(कायिक) ran Re6000 6000 पृथुतरा पर्याप्त पर्वत पल्योपम पल्योपम पल्योपम पात्र पाप पारिणामिक पारिणामिक पारिषाद्य पिपासापरीषह पिपिलिका पोतज पौषधोपवास प्रकिर्णक प्रकीर्ण तारक प्रकृति प्रचला प्रचला प्रचला प्रज्ञा परीषह प्रज्ञा परीषह प्रतिरूपकव्यवहार प्रमत्तयोग प्रमाण Page #49 -------------------------------------------------------------------------- ________________ ४८ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા शब्द अ.सू. ११० ९२२ बन्ध शब्द प्रमाण प्रतिक्रमण प्रतिसेवन प्रत्यक्ष प्रत्यय प्रत्याख्यानावरण प्रत्येक बोधित प्रत्येक शरीर २ ४४ ८ १५ १० ७ ८१२ ५ १६ २३९ बन्ध बन्ध बन्धच्छेद बन्धन बन्धहेतु बन्धहेतु बहु प्रदीप प्रदेश प्रदेश प्रदेश प्रदेश प्रदोष प्रमत्त संयत प्रमत्त संयत प्रमाद प्रमोद प्रभाव प्रवचन (भकित) प्रवचनवत्सल प्रविचार प्रविचार प्रशंसा Mer or orxr vav srIs vw or or 2 wwe »ws » 92 or G GM200mmmmmm wwMA|| las sauvaruvorov w or w or worrororax x Wr »MX बहुविध बहुश्रुत(भक्ति) बादरसम्पराय बालतपस् बाह्यतप बायोपधि बुद्धबोधित बोधिदुर्लभानुप्रेक्षा ब्रह्मचर्य ब्रह्मलोक ब्रह्मलोक भय m भरत प्राण प्राणत प्राणव्यपरोपण प्रायश्चित प्रेष्यप्रयोग भरत भवन भवनवासिन् भवप्रत्यय भव्यत्व भव्यत्व भाज्य भाज्य भाव umm x x auror aroor बकुश बन्ध बन्ध - G Page #50 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટઃ ૬ शब्द | अ. सू. RRA|| भाव भाव शब्द मनुष्य मनुष्य मनुष्य मन्द मनोज्ञ मरण मरणाशंसा मरुत् भाव भावना भावेन्द्रिय भाषा MR.noru Gorn - महत् भूतानुकम्पा or r s 5 w a ra x w m rs5 5 5 w rr *32. 响丽丽丽丽丽丽丽娜响响响响响响 महाशुक्र मलपरीषह महातमःप्रभा महाहिमवान् महोरग मात्सर्य मात्सर्य माध्यस्थ मान मानुष मानुष माया . माया मारणान्तिकी मार्ग मार्ग मार्ग मार्गप्रभावना मार्दव 155) mx w aso xo xo mm x w og vw vwo or wo w wa mx ou or on or or an ux ot-660 मति मनस् ॐROMG.. 5 w मार्दव मनस् मनस् मनःपर्याय मन:पर्याय मन:पर्याय અ. ૧૪ or or or ar मानुषोत्तर माहेन्द्र मित्रानुराग मिथ्यात्व(मोहनीय) -n Page #51 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા शब्द अ. सू. ૫૦ शब्द मिथ्यादर्शन मिथ्यादर्शन मिथ्योपदेश मिश्र-(क्षायोपशमिक) मिश्र - (योनि) मुक्त FFFFFFF मुहूर्त योग मुहूर्त मूर्छा मेरु(पर्वत) मेरु(पर्वत) मैत्री मैथुन योगदुष्प्रणिधान योगवक्रता योगविशेषात् योजन योनि मोक्ष मोक्ष मोक्ष ๒ * * * * * * * * ruar rrua 9 mx o 9 or or ora ar avvagnxovaror or no * * * * * * * * * * * * * * * * * * रति रति रत्नप्रभा रम्यक् क्षेत्र) रस मोक्षहेतु मोह मोहक्षपक मोहनीय मोहनीय मोहोपशमक मौखर्य म्लिश 1555 w w w or a 9 w umor vum morsura ax mox 9 or s sro रस रसपरित्याग रहस्याभ्याख्यान राक्षस रुक्मि (पर्वत) ४ १२ ९ १८ ८ १२ रूपानुपात यक्ष यथाख्यात यशस् याचना(परीषह) याचना(परीषह) . युगपत् युगपत् युगपत् रूपिन् रूपिन् रापिन् रोग(परीषह) रौद्र(ध्यान) Page #52 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट ५१ अ. सू. او शब्द रौद्र(ध्यान) शब्द वर्षघर वर्षघर سه سه वह्नि ه ||Eะ* * * * * * वाङ् م वाङ् लक्षण लब्धि लब्धि लब्धि लवणसमुद्र लान्तक लाभ م م ه ه ه "orror or morror more » I ه लिङ्ग लिङ्ग ه م Gun Gem लेश्या سه वाचना वात(कुमार) वायु(कुमार) वालुकाप्रभा विकल्प विकल्प विकल्प विक्रिया विग्रहगति विग्रहवती विघ्नकरण विचार विचिकित्सा विजय विजय वितर्क ه ه م م लेश्या लेश्या लेश्या लेश्या लोकपाल लोकपाल लोकाकाश लोकानुप्रेक्षा लोकान्त लोकान्तिक م ه ه * * * * * * * * * * * * * * * * * * * * * * * م विदेह س * विदेह س विधान م वक्रता م वध विधि विद्युत(कुमार) विनय विनय संपन्नता ه م वध वधपरीषह वनस्पति(कायिक) वर्ण م ww porrI I * * * * * * विपाक م م वर्ण م वर्ण विपाकविचय विपुलमति विप्रयोग विविक्तिशय्यासन م १२ ५२२ वर्तना م Page #53 -------------------------------------------------------------------------- ________________ | अ.स. शब्द विवेक विरत ला. विरति તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા शब्द व्यञ्जन व्यन्तर व्यन्तर व्यन्तर व्यपरोपण व्यवहार व्युत्सर्ग विरति विरुद्धराज्यातिक्रम विशुद्ध विशुद्धि विशुद्धि व्युत्सर्ग • • 9 xvor or 9 9 9 9 व्युपरतक्रियानिवृत्ति विशुद्धि विषय विषय विषयसंरक्षण विष्कम्भ विसंवादन विसर्ग विहायोगति वीर्य % 6 RCMMMMM.. व्रत व्रत व्रती व्रत्यनुकम्पा rag on or or x or x a m w surowa mavuor x x w o o 5 ar वीर्य वृत्तिपरिसङ्ख्यान शङ्का शब्द शब्द शब्द शब्द शब्द शब्दानुपात शय्यापरीषह 9 xoxor3 9 वेदना वेदना वेदनीय वेदनीय वेदनीय शरीर वेदनीय शरीर वैक्रिय शरीर वैजयन्त वैमानिक वैयावृत्य वैयावृत्य वैराग्य व्यय व्यञ्जन शर्कराप्रभा शल्य शिखरिण 06:06.8330 शीत m mr.9w शीतपरीषह शील शीलवतानतिचार För Private & Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટઃ ૬ शब्द शुकूल (ध्यान) शुक्ल (ध्यान) शुक्ल लेश्या शुभ शुभ शुभगोत्र शुभनामन् शुभनामन् शुभनामन् शुभायु शोक शोक शैक्षक शौच शौच श्रद्धान श्रावक 阿阿阿阿阿阿阿阿 श्रुत श्रुत श्रुत श्रुत श्रुत श्रुत श्रुत श्रुत श्रात्र संज्ञा संज्ञिन संयम संयम संयम संयमासंयम अ. सू. २९ ९ ९ w ु mr x ३८ 15 २३ | ४९ ६ ८ १२ 222 2 DrYw w ३ | २६ २२ संवृत्त संवेग २६ | २६ WW ६ १२ १० २४ १३ २ ४७ | २० २७ | ३२ |२२ 28 १४ ९ ४५ |९४९ २० mr 5 5 woo Do |१३ २५ ६ शब्द संयोग संरम्भ संलेखना संवर संवर ९ ४९ ६ २० संवरानुप्रक्षा संसारानुप्रेक्षा संसारिण् संसारिण् संसारिण् संस्तरोपक्रमण संस्थान संस्थान संस्थानविचय संहनन संहार सकषाय सकषाय सङ्कान्ति सङ्क्लिष्ट सङ्ख्या सङ्ख्या सङ्ख्येय सङ्ग्रह सङ्घ सङ्घ सङ्घसाधुवैयावृत्त्य सङ्घसाधुसमाधिकरण सङ्घात सङ्घात सङ्घात ૫૩ अ. सू. ६ १० ६ ९ १७ ५ ३ 14 १. ६ ९ ६ ६ S १ ३३ a a a a x x १० १२ २९ २९ २४ १२ ३७ १२ १६ ४६ 6 ७ १० ३४ १४ २४ २३ २३ १२ २६ २८ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા शब्द अ. स. सम्मूर्छन सम्मूर्छनज सम्यक् सचित्त सचित्तनिक्षेप सचित्तपिधान सचित्तसंमिश्राहार सचित्तसंबद्धाहार सचित्ताहार सञ्जवलन ona mom any m or m 32 सत् सत् सत् सत्कारपुरस्कारपरीषह सत्कारपुरस्कारपरीषह सत्य सत्व सत्व सद्गुणाच्छादन सवेद्य सवेद्य सवेद्य सद्दश समनस्क समनस्क समनोज्ञ समय 15. o o o o o vor or s raama ww voorrors w wao morr EMMM222mwwwMMMMMM 24 सम्यक सम्यक्चारित्र सम्यक्त्व सम्यक्त्व सम्यक्त्व सम्यक्त्व(मोहनीय) सम्यक्त्व(मोहनीय) सम्यग्ज्ञान सम्यग्दर्शन सम्यग्दर्शन सम्यग्द्दष्टि सम्यगद्दष्टि सरागसंयम सरागसंयम सर्वतः सर्वार्थसिद्ध सर्वार्थसिद्ध सवितर्क सहस्रार साकारमन्त्र भेद सागरोपम सागरोपम सागरोपम सागरोपम साधन साधु साध्य साध्य सानत्कुमार सानत्कुमार 1000 mAor wG < mm Gm m M MPMPMAMMAL M2228292 समय समाधि समारम्भ समिति समिति समुद्र सम्प्रयोग सम्मूर्छन सम्मूर्छन Page #56 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટઃ ૬ सामानिक सामायिक सामायिक साम्परायिक शब्द सारस्वत सिद्धत्व सुख सुख सुखानुबन्ध सुपर्ण (कुमार) सुभग सुस्वर सूक्ष्म सूक्ष्म सूक्ष्म सूक्ष्मक्रियाअप्रतिपाति सूक्ष्मसम्पराय सूक्ष्मसम्पराय सूर्य सौक्ष्म्य सौधर्म सौधर्म स्कन्ध स्तनित (कुमार) | स्तेन आहतादान | स्तेनप्रयोग | स्तेय स्तेय स्तेय स्त्यानगृद्धि स्त्रीपरीषह स्त्रीपरीषह स्त्रीवेद स्थान स्थापना स्थावर स्थावर स्थिति स्थिति स्थिति अ. सू.. ४ ४ 60 १० ४ ७ ४ ४ ७ ७ m १६ १८ २६ ४ २१ २० ३२ ११ १२ १२ १२ ४१ २२ २२ ३६ ८ ९ १५ १० ४९ ५ १२ १३ स्थिति स्थिति स्थिति स्थिति स्थिति स्थिति ~ 5 9 w शब्द १८ १३ २४ २० ३३ २५ ११ स्वाध्याय स्वामित्व स्वामिन् स्थिर स्थौल्य स्नातक स्निग्ध स्पर्श स्पर्श स्पर्श स्पश स्पर्श स्पर्शन स्पर्शन स्मृति स्मृत्यनुपस्थापन स्मृत्यनुपस्थापन स्मृत्यन्तर्धान स्वतत्त्व स्वस्यातिसर्ग हैमवत (क्षेत्र) हरि (वर्षक्षेत्र) हैरण्यवत् (क्षेत्र) हिमवन् (पर्वत) हिंसा हिंसा हिंसा हिंसा हिनाधिकमानोन्मान हिरण्यसुवर्णप्रमाणातिक्रम हास्य हास्य ૫૫ अ. सू. ३ १७ ४ २१ ४ २९ १७ ४ ८ ८ १५ १२ २४ ४८ ७ ७ ७ 100066 m ३२ १९ २१ ७ २३ १२ ८ २० १३ २८ २९ 15 Nm 09w २५ ३३ ७ २६ 0 0 0 0 2 x v w r xow ३ ३ १ ० १० ११. 322 १ |३६ २२ ७ ७ २४ १० |२६ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૧ - ૨ 2 S « " ર પદ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિશિષ્ટ-૭ તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા-વિષયસુચિ વિષય ગ સૂત્ર વિષય મ. સૂત્ર અંતરાય કર્મ સ્વરૂપ અને પાંચ ભેદ | ૫ | ૨૩ અબ્રહ્મનું સ્વરૂપ અંતરાય કર્મ સ્વરૂપ અને પાંચ ભેદ ૮૧૪ અલોકાકાશ-સ્વરૂપ અંતરાય કર્મ-આસવ ૨૪ અવગ્રહના પર્યાયો અંતરાલ ગતિ ૨ ૨-૩૧૦ અવધિજ્ઞાન - અંતર્લીપ-૫૬ ૩ ૧૪-૧૫-તિર્યંચોનું અકર્મ ભૂમિ ૧૬ -વ્યાદિ ચાર ભેદ ૦અગારી વ્રતી - -ફેલાવાનો આકાર ૨૨ -અણગારીવતી સાથે તુલના ૭ ૧૪ -ભેદો ૨૧,૨૩ -ઉત્તરગુણ વ્રત અવગ્રહના પર્યાયો -સ્વરૂપ અવયયનું સ્વરૂપ અજીવ-અધિકરણના ભેદ અવિરતિનું સ્વરૂપ અજીવ-કાયના ભેદ ૧ અવ્રતના-પાંચ ભેદો અજ્ઞાન-નાભેદ ૧ | ૩૨ અસંખ્યાતાના ભેદ અજ્ઞાન નું સ્વરૂપ ૧ ૩૨ અસ્તિકાયનું સ્વરૂપ અણગારી વતીનું સ્વરૂપ ૭ ૧૪-૧૫અસ્તેય વ્રતની ભાવના અણુવ્રતનું સ્વરૂપ ૨ અશાતા વેદનીય કમગ્નવ અદત્ત-ચોરીનું સ્વરૂપ ૧૦ | અશુભનામઅધ્ધા પલ્યોપમનું સ્વરૂપ -કર્મ પ્રકૃત્તિ ૦ અધર્મ દ્રવ્યઃ -કર્માસવ -આકાશમાં સ્થિતિ અહિંસા વ્રતની ભાવના -એક દ્રવ્યપણું આ . -કાર્ય ૧૭ ૦િ આકાશ દવ્ય-નિષ્ક્રિયતા -એક દ્રવ્ય પણું -પ્રદેશો -કાર્ય અધિકરણના ભેદ ૮ |-નિષ્ક્રિયતા અનંતાના ભેદ |-પ્રદેશો અનશન-તપ,સ્વરૂપ,ભેદ ૧૯ આચાર્યના પ-ભેદ અનુત્તર વિમાન વાસી અને મોક્ષગમન કાળા ૪ | ૨૭ આત્મ વિકાસની દસ વિભિન્ન | અનુપ્રેક્ષા ભિાવના-૧૨ સ્વરૂપ ૯ | ૨,૭ કલા અને ત્યાં થતી નિર્જરા, અનુભાવ રસ]બંધનું સ્વરૂપ ૮ ૨૨, ૨૩આત્માગુલ ગણિત અનૃત-જુઠનું સ્વરૂપ ૭ | ૯ ૦ આયુષ્યઃઅન્તર્મુહૂર્તનું સ્વરૂપ ૧૭ કર્મસ્વરૂપ તથા ૪ ભેદ ૮ ૫,૧૧,૨૩ અપરિગ્રહ વ્રતની ભાવના | ૪ - સામાન્ય કર્મીગ્નવ અપવર્તન [કર્મોન] | ૨૨ -સ્વામી અને ભેદ પર. અપાયના પર્યાયો ૧ | ૧૫ આર્તધ્યાન ભેદ અને સ્વામી ૯ ૩૧-૩૫ અબાધાકાળનું સ્વરૂપ [૮] ૧૫ { “સૂચનાઃ જયાં ડેસ છે ત્યાં થી સમજવું. જેમકે ૨-૩૧ એટલે ૨ થી ૩૧ ટ ૮ જ સ જ ટ 1 ટ ટ , ર ર બ ૩ બ » ભ ® ૦ - ૧ Page #58 -------------------------------------------------------------------------- ________________ વિષય m 1 mm v * ه م به به ه પરિશિષ્ટ: ૭ 1 મિ. સુત્ર વિષય | બ | સૂત્ર ૦ આર્ય -ભેદ ૩ ૧૫ કર્મ અને જીવનો અનાદિ સંબંધી ૮ -સાડા પચીશ દેશ કર્મ પુદગલના ગ્રહણનું કારણ કષાય ૮ આવલિકા કાળ | રર કર્મપ્રકૃત્તિ-ઉત્તર ભેદ સંખ્યા ૦ આસવ કર્મભૂમિના ભેદ -ભેદ કલ્પનું સ્વરૂપ -૩૯ ભેદ કલ્પ વિમાનોનું સ્થાન -કષાય આશ્રિત ભેદ કલ્પોપપન્ન દેવના પેટા ભેદ -ગુણ સ્થાન સંબંધ ૦ કષાય-સ્વરૂપ |-ભેદ -નિમિત્તરૂપ આંતરિક કારણો -૧૬ ભેદ ઔપથમિક ભાવના ભેદ, -૧૬ ભેદ આહારક શરીર -સ્વરૂપ આહારના ભેદ સ્વરૂપ કાળ ગણિત ૦ ઇન્દ્રિયો - [કાળ દ્રવ્ય વિશે મત ભેદ -ભેદ-પાંચ s | 5 કાળ ના લક્ષણો ૨ ૨૧-૨૨ કાળનું સ્વરૂપ -સ્વરૂપ ૨ ૧૫-ર૦૦ કામણ વર્ગણા -સ્વામી ૨ ૨૩-૨૫-આઠ વિભાગમાં વહેંચણી ઇન્દ્રો – ૪ ૪ | s -ના ગ્રહણથી બંધાતી ઉત્તર ઇષકાર પર્વત ૩ ૧૨ પ્રકૃત્તિમાં વહેંચણી કઈ રીતે ઇહાના પર્યાયો કાર્પણ શરીર કુશીલ નિર્ગન્ય નાભેદો ઉચ્ચગોત્ર કમગ્નવ ૨૪ ૦િ કેવળ જ્ઞાન ઉત્સધ અંગુલ ગણિત -ઉત્પત્તિનું કારણ બંધ હેત્વાભાવ ઉદ્દીરણાકરણ-કર્મનું | ૨૨ તથા કર્મનિરા ૧૦ ૨ ઉદૂવર્તનાકરણ-કર્મનું ૮ ૨૨ ઉત્પત્તિ સ્વરૂપ અને નિમિત્ત ભૂત કમ ૧૦ ૧ ઉપભોગની વ્યાખ્યા શરીર ને આશ્રીને ર ૪પ -સ્વરૂપ કંઈક વિશેષથી ૧ ૩૦ ઉપયોગ તથા તેના ભેદ ૨ ૮,૯ કેવળ દર્શનઃઉપશમનાકરણ-કર્મનું ૮ ૨૨ ઉત્પત્તિનું કારણ બંધ હેત્વાભાવ ઉપશમ ચારિત્ર તથા કર્મનિર્જરા ૧૦ | ર ઉપશમ સમ્યક્ત ૨ ઉત્પત્તિ સ્વરૂપ અને નિમિત્ત ભૂત કર્મો ૧૦ કયુ કર્મ આત્મા ના કયા ગુણ ને આવરે ૮ એકેન્દ્રિય જીવના શરીર આદિપાંચ દ્વારા ર ર૩ ક્રિયાના ૨૫ ભેદો u w y us y en ww. un 2 + ' જ છે * ૨ ૨ ૨ ૨ ૧ ૧ ૧ " જ જ જ 2 ' % 8 6 2 6 - 8 : -વિષયો ૧ x mo n muun munn 8 F ' N - ૧ ' = 8 2 ' 8 - આ દ તે ઔદયિક ભાવના ભેદ ઔદયિક શરીર | ૨ | દ ક્ષમા કેળવવાની રીતો ર ૩૬ ક્ષમા ધર્મના ભેદો Page #59 -------------------------------------------------------------------------- ________________ વિષય • ' • • • • • • • = = " = • ૫૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ સૂત્ર વિષય | મ. સૂત્ર ૦ ક્ષાયિક -પ્રદેશોનો સંકોચ-વિસ્તાર ૫ { ૧૬ -ભાવના ભેદો -ના ભેદ ૧૦થી -જ્ઞાન -ના લક્ષણો –ચારિત્ર -ને એક સાથે કેટલા શરીર કઈ રીતે? ૨ ४४ -સમ્યક્ત 0 જીવઆદિલાયોપથમિક ભાવના ભેદો તત્વોની સંખ્યા ગણના ભેદ ગ પાંચ દ્રવ્યોના ઉત્પાદ વ્યય-ધ્રૌવ્યનું સ્વરૂપ ૫ ૦ ગતિઃ -સાત તત્વોની નામ,સ્થાપના -અને લિંગનો સંબંધ ર ૫૦,૫૧દવ્ય ભાવ એ ચાર ભેદ વિવક્ષા ૧ -ના ભેદ રિ 15 જ્ઞાન-એક સાથે કેટલાં -નું સ્વરૂપ ર ર-૨૯જ્ઞાનના ભેદ ગુણ નું સ્વરૂપ ૫ ૪૦ ૮ જ્ઞાનાવરણ - ૦ ગુણ સ્થાન -કર્મસ્વરૂપ અને ભેદ -ને આશ્રિને કર્મની બંધ પ્રવૃત્તિ તથા વિચ્છેદ૯ ૧ -કર્માસવ -૧૪ અને આત્મવિકાસ કક્ષા ૧૦નો સમન્વય ૪૭ જયોતિષ્ક દેવોઃ-સાથે સંવરનો સંબંધ -થકી થતો કાલ વિભાગ ગુપ્તિનું સ્વરૂપ તથા ૩ ભેદ -અઢીદ્વીપમાં સંખ્યા રૈવેયકના ભેદ ૪ ૨૪ -ની ભ્રમણકક્ષા ગોત્રકર્મનું સ્વરૂપ અને બે ભેદ ૮ ૫,૧૩,૨૩-ના ભેદ - ચ -સ્થિર જયોતિષ્કનું સ્વરૂપ ચારિત્રનું સ્વરૂપ અને ૫ ભેદ ૯ ૨,૧૮ ત ચારિત્ર મોહનીય કર્માક્સવ | |૧૫ તત્વોના નામ ચારિત્ર મોહનીય ર૫ ભેદ ૮ ૧૦ ૦ તપચૌદ ગુણ સ્થાનક -અત્યંતર સ્વરૂપ અને ૬ ભેદ ૯ –બાહ્ય સ્વરૂપ અને ભેદ ૯ જંબૂદ્વીપનું સ્વરૂપ -સંવર તથા નિર્જરાનું સાધન જન્મ અને યોનિના ભેદો ર ઉર-૩૬૦ તિર્યંચજન્માભિષેક શીલા -વ્યાખ્યા જીવ અધિકરણના ૧૦૮ ભેદ s le -આયુ ૦ જીવ દ્રવ્યઃ -આયુષ કર્માક્સવ -ની આકાશમાં સ્થિતિ | તિર્યંચ–ની ક્રિયાશીલતા -કાયસ્થિતિ -નું અનેક દ્રવ્યપણું -ભવ સ્થિતિ -નું કાર્ય ૫ ૨૧ તીર્થકર નામકર્માસવા -નું સ્વરૂપ તીર્થકર નામકર્માસવ ૦ જીવઃ વિશે વિવિધ મંતવ્ય -ના અનાહારકપણાનો કાળ તૈિજસ શરીર -ના પ્રદેશો તૈિજસ જીવના ભેદ • • ૦ ૦ ૦ ૦ • • ૦ ૦ ૧ 3 9 , ૧ ૨ ૨ ૧ ૦ ૧ ૨ 6 7 ” ง ૦ ૦ ૮ ૨ A T ૦ ૦ ૦ ๆ น - Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૯ #\ * o " o 2 છે o ' o છે જે જ ૨૮ o 1 ૩૦ م م પરિશિષ્ટ: ૭ | વિષય | સૂત્ર વિષય | મ. સૂત્ર ત્રસનું સ્વરૂપ બે રીતે ર ૧૫ ધર્મયિતિ ધર્મ નું સ્વરૂપ તથા ૧૦ ભેદ | ૯ ૦િ ઘાતકી ખંડ:દર્શન મોહનીય કમગ્નવ ૧૪ -ના ક્ષેત્ર દર્શનમોહનીય ના ૩-ભેદ ૮ ૧૦ -ના પર્વત દર્શનાવરણ કર્મસ્વરૂપ અને નવભેદ ૮ ૫,૮,૨૩-માં મેરુ ૩ ૧૨,૧૩ દર્શનાવરણ કર્માસ્રવ |૧૧ સ્વરૂપ દાન અને તેના ફળની વિશેષતા ૭ ૩૪ ધારણાના પર્યાયો દાન ની વ્યાખ્યા ૦િધ્યાનઃ૦ દેવ -ના અધિકારી કોણ -ચાર ભેદ ૧ -ના ચારભેદ -પાંચભેદ ૪ | ૧ -ની મર્યાદા -આયુષ કર્મીગ્નવ ર૦ –નું સ્વરૂપ ૦,૨૭ -પરસ્પર હિનાધિકતા ના વિષયો ૪ ૨૧,૨૨-મોક્ષના હેતુમાટે કર્યું? -ની લેશ્યા ૪ ૨,૭,૨૩ ન -જયોતિષ્કનું આયું ૪૮-૪૩૦નય:ભવનપતિનું આયુ ૪ ૪૫- -ના ભેદો ૧ ૪,૩૫ વૈમાનિક નું આવું ૪ ૩૦-૪-ના ભેદો વિસ્તારથી ૩૪,૩૫ -વ્યન્તરનું આયુ ૪ ૪૬,૪૭નું સ્વરૂપ ૩૫ -નું વિષય સુખ ૮,૯ ૦ નરક-માં વાસના રહિત કોણ અને તેનું સુખ૪ | ૯ |-ના સાતભેદ ૦દેવી -નું દુઃખ/વંદના -આયુષ્ય -પૃથ્વી ની જાડાઈ -કઈદેવી કયા દેવને સંતોષે -પ્રતર સંખ્યા ૦ દ્રવ્યઃ -માં કયા જીવોની કઈ ગતિ -ના ભેદ માં કયા સંઘયણ વાળો કઈ નરકે જાય | –ની નિત્યાતાનું સ્વરૂપ –માંથી નીકળેલ જીવની લબ્ધિ કેટલી? | -નું સ્વરૂપ ૨,૩,૩૩-આયુ બાંધે કયારે? ૦ દીપ સમુદ ૦ નરકાવાસ –ના આકાર -માપ -ની સંખ્યા -સ્થાન નિર્દેશ oધર્મ દ્રવ્ય ૦ નામકર્મ-ના પ્રદેશો -ઉત્તર પ્રવૃત્તિના પેટા ભેદો -ની આકાશમાં સ્થિતિ ૫ ૧૩ -ઉત્તર પ્રવૃત્તિ ભેદ કર્મ ગ્રન્થ -ની નિષ્ક્રિયતા || અને તત્વાર્થની દ્રષ્ટિએ -નું એક દ્રવ્યપણું ૫ | ૫ |-૪૨,૭,લ્ડ,૧૦૩ ભેદની સમજ | | ૨૨ -નું કાર્ય ૫ ૧૭ ૪૨,૬૭,૯૩,૧૦૩ ભેદની સમજ |૮ | ૧૨. ધર્મધ્યાનના ભેદ તથા સ્વામી | ૯ ૩૭,૩૮-સ્વરૂપ અને ૪૨ ભેદ ૧૮ ૫,૧૨, ૨૩ ا ه ه ه ه ه ૫ | ૨ ه ૫ ૩૦ ه ه ا ه ا ه ا ۸ ۸ Page #61 -------------------------------------------------------------------------- ________________ SO વિષય ૦ નારકઃ -નું આયુષ્ય નું આયુષ્ય -આયુસ્ કર્માસવ -ની લેશ્યા –નું દેહ પ્રમાણ ૦ નિક્ષેપઃ ભેદ -ચારભેદ નિરાકારોપયોગ ૦ નિર્ગન્ધઃ –ના પાંચ ભેદ -નીસંયમાદિ આઠ પ્રકારે વિશેષ વિચારણા ૦ નિર્જરાઃ ~ના ભેદ નું સ્વરૂપ નિર્વર્તના ના ભેદ નિષેક રચનાનું સ્વરૂપ નિસર્ગના ભેદ નીચગોત્ર કર્માસવ નો કષાય ના નવભેદ ૫ પંચેન્દ્રિય જીવોના ભેદ ૦ પરમાણુ [-અણુ]: -ની ઉત્પત્તિનું કારણ નું સ્વરૂપ ૦ પરમાધામીઃ -નારકોને દુઃખ કેમ આપે? -ના પંદર ભેદ -અનુકૂળ,પ્રતિકુળ કર્યા ક્યા –એક જીવને એક સાથે કેટલા n 13 S ૪ ૪૩,૪૪-શીત –ઉષ્ણકયા કયા? –સ્વરૂપ અને હેતુઓ પલ્યોપમનું સ્વરૂપ S |૦ પા૫: -નુંકારણ -નું સ્વરૂપ -પ્રકૃત્તિ-૮૧ ભેદ -પ્રકૃત્તિ માં કર્મગ્રન્થ તથા તત્વાર્થ માં મતભેદ કઇ રીતે? | F પારિણામિક ભાવના ભેદો ૨ 3 ૩ ૩ ૩ سی ૧ ૨ 16 ૯ ૧ જ છ જ બ બ ૧૫ ર આ સૂત્ર પરિગ્રહનું સ્વરૂપ પરિણામનું સ્વરૂપ પરિહાર વિશુધ્ધિ તપ સ્વરૂપ અને વિધિ ૯ ૦ પરીષહ: |૧૬ ૭ |૧૦ -ક્યા કર્મના ઉદ્દેય? કઇ ક્લાએ? કેટલા? ૯ -ક્યા કર્મના ઉદયે કયા? -કોને -કેટલા? ર૭ ૪૮ ૪૯ ૨૪ |૨૪ 6 × ៩ ៨ ៩៥ ૧૦ ૧૫ ૧૦ ૨૪ ૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર વિષય બાવીસભેદ ૧૭ ૧૯ ૧૭ ૨૪ નું સ્વરૂપ ૦ પુન્યઃ-ના કારણો ૫ ૨૭ ૫ ૧૦,૨૫| નું સ્વરૂપ ૦ પુદ્દગલ દ્રવ્ય –ની અનેક દ્રવ્યતા ની આકાશમાં સ્થિતિ -ના કાર્યો –ના પ્રદેશો ની ક્રિયાશીલતા -ના બંધનું સ્વરૂપ -ના ભેદ લક્ષણો ૩ ૫ ૩ ૫ ৩ ૧૨ ૫ ૪૧-૪૪ પુલાક નિર્પ્રન્થના ભેદ ૧૮ –ની ઉત્પત્તિનું કારણ -પ્રકૃત્તિ -૪૫ –ભેદ–૪૫ અને સ્વરૂપ પ્રકૃત્તિમાં કર્મગ્રન્થ અને તત્વાર્થમાં મતભેદ ૦ પુષ્કરાર્ધ -ના ક્ષેત્રો. અભિનવટીકા મ. સૂત્ર ૯ -ના પર્વતો –માં મેરુ ૭૩ ૭ શ્રૃ ક ખ બ બ ८ ८ ૯ ૯ . ૨૬ જી જી જી જી ૧૭ ૧ -નું સ્વરૂપ C ૧૩-૧૬ પ્રકૃત્તિ બંધ સ્વરૂપ અને ૮ ભેદ ૮ ૯ ૧૦,૧૧,૧રપ્રદેશ નું સ્વરૂપ ૫ ૨,૮ ૧૭ ' ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૩૨-૩૫ ૫ ૨૫ ૫ ૨૩,૨૪ ૫ ૨૬ ૫ ૪ જ ક્ × 2 ૫ ૧૪ ૧૯,૨૦ ૧૦ ૩ ૩ ૩ ૨ ૨૬ ૪૯ - ૧૩ ૧૨ ૧૩ ૧૩ ૪, ૫ ૧,૭ Page #62 -------------------------------------------------------------------------- ________________ S૧ = = પરિશિષ્ટ: ૭ વિષય સૂત્ર વિષય પ્રદેશ બંધ નું સ્વરૂપ અને આઠ ભેદ | ૮ | ૨૫ -ની ઉત્પત્તિ પ્રમાણ અંગુલ ગણિત ૩ | ૯ -નો વાસ અઢીદ્વિીપ માં કઈ રીતે ૩ પ્રમાણ ના ભેદો ૧ ૧૧,૧૨-લોકમાં આવેલા પદાર્થો ૧૩. પ્રમાણ ના ભેદો-વિસ્તારથી | |-ના સ્થાન અને ભેદ પ્રમાણ નું સ્વરૂપ ૧ | ક,૧૦મહા વિદેહ ક્ષેત્ર અને વિહરમાન પ્રભુ પ્રમાદનું સ્વરૂપ અને ભેદ ૮] ૧૦ મહાવ્રતઃપ્રાયશ્ચિત તપ-ભેદ ૯ ૨૦, ૨૨-અણુવ્રત સાથે તુલના -નું સ્વરૂપ ૦ બંધ - માનુષોત્તર પર્વત ૩ ૧૩,૧૪ -ના ચાર ભેદ ૮ | ૪ | મિથ્યા દર્શન-ના હેતુઓ ૮. ૧ -ના ભેદ -નું સ્વરૂપ ૮ | ૧,૩-નું સ્વરૂપ બકુશ નિર્ગસ્થના ભેદ ! ૪૮ - મુક્તાત્મા-સિધ્ધઃબ્રહ્મચર્ય વ્રતની ભાવના ૬. ૪ -ની ઉર્ધ્વગતિનું સ્વરૂપ ૧૦ ૫ * ભ -ની ઉર્ધ્વગતિ જ કેમ થાય તેનું કારણ ભવન પતિના ભેદ ૪ ૩,૧૧-સંબંધિ વિશેષ વિચારણા ભાવ અને કર્મનો સંબંધ મેરુ પર્વતઃભાવના ભેદ -ચારવન -સ્વરૂપ ૦મતિ જ્ઞાન -ધાતકી ખંડમાં -ના ભેદ ૧ ૧૩-૧૯-પુષ્કારાર્ધમાં -ના ભેદ નિંદિ સૂત્રાનુસાર) ૧ | ૧૮ મોક્ષનું કારણ - . -ના ભેદ -૩૩૬ ૧ ૧૬ -કર્મક્ષય -અને શ્રુત જ્ઞાનની તુલના ૧ ૧૯ |-કેટલા ભાવનો અભાવ ૧૦ ૪ મદના આઠ ભેદ ૬ મોહનીય કર્મ સ્વરૂપ -૨૮ ભેદ ૮ ૫,૧૦,૨૩ મદ નિગ્રહની વિચારણા પ્લેચ્છોનું સ્વરૂપ મધ્યલોકનું વર્ણન ૦ મન:પર્યાયજ્ઞાનઃ યથાખ્યાત ચારિત્ર સ્વરૂપ અને ચાર ભેદ ૯ ૧૮ -ના ભેદો યોગ -ના ભેદો-વ્યાદિ ચાર -ભેદ-૧૫ ૦ મન: -વ્યાખ્યા -ના ભેદ ૫૧ યોજનાનું ગણિત -નું શરીરમાં સ્થાન કયાં * ૨ ૦ મનુષ્યઃ રિૌદ્રધ્યાનના ભેદ તથા સ્વામી ૯ છે ' ' 8 8 8 * ૦ ૦ ૦ ' બ બ » જ “ ' % ૨ ૨ ' ' + 2 ' છે + + ' 2 2 2 • = • = = ! બ 2 1 2 ૦ ૦ 1 o | -આયુ ૨ ] -આયુષ્ય કર્માક્સવ -ક્ષેત્ર બહાર શું ન હોય? -ના જન્મમરણ કયાં? ૧૮ લિંગના ભેદ લેશ્યાના ભેદ ! ૩ ૧૪ લોકનું સ્વરૂપ Page #63 -------------------------------------------------------------------------- ________________ ર વિષય લોકનું સ્વરૂપ લોકાકાશ-સ્વરૂપ પ્રદેશો લોકાન્તિકનું સ્થાન તથા ભેદ ત વર્ણાદિ ચતુષ્કની શુભાશુભ પ્રવૃત્તિ વર્ષ ક્ષેત્રો અને તેનું ગણિત વર્ષધર પર્વતો અને તેનું ગણિત વસ્તુમાં જણાતા પરસ્પર વિરુધ્ધ ધર્મોનું સમાધનપ વિગ્રહગતિનો કાળ વિનયતપ સ્વરૂપ ભેદ વિપાકની વ્યાખ્યા વૃત્તિ પરિસંખ્યાન તપ સ્વરૂપ અને ૪ ભેદ વેદનીય કર્મ સ્વરૂપ અને ૨ -ભેદ વેદ-લિંગ વૈક્રિય શરીર ૦ વૈમાનિક દેવઃ -અવધિજ્ઞાન –ભેદ -ભેદ -વિમાનોની સંખ્યા -નું સ્થાન -ના સૌધર્માદિ નામનું રહસ્ય વૈયાવચ્ચ તપ સ્વરૂપ અને ભેદ વ્યન્તરના ભેદ વ્યુત્સર્ગ તપ-સ્વરૂપ ભેદ ૦ વ્રત અતિચાર શ ૦ શરીર ના ભેદ અને સ્વરૂપ ની વિભિન્ન દૃષ્ટિએ ભિન્નતા -નો પ્રકાર અને તેની ઉત્પત્તિ નું સ્વરૂપ શલ્યના ભેદ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સૂત્ર વિષય અ. શાતાવેદનીય કર્માસવ $ ૧૩ શુકલ ધ્યાનનું સ્વરૂપ ભેદ અને સ્વામી ૯ ૨૫,૨૬૦ શુભનામ- કર્મ પ્રકૃત્તિ -કર્માસવ ૫ ૧૨ ૫ ૯ ૪ આ સૂત્ર ૨૨ ૦ શ્રુતજ્ઞાનઃ- ભેદો ૩ ૧૦,૧૧-૧૪ ભેદ અને ૨૦ ભેદ ૩ સ ર ૧૧ ૩૧ સંક્રમણ કરણ- કર્મોનું સંખ્યાત-સંખ્યાના ભેદ ૨૦,૨૩સંઘયણને આશ્રીને નરકગતિ ૨ ૩૦ ૯ ८ ૨૧ સ્વરૂપ ૩,૧૭ સત્તનું સ્વરૂપ -સ્વરૂપ છ ૧ [-વિરતિ] ના ભેદ -ની સ્થિરતા માટે જગત્ કાય અને સ્વભાવનું ચિંતન ૭ ૭ ૭ F ની સ્થિરતા માટે મૈત્યાદિ ભાવના ની સ્થિરતા માટે વિશિષ્ટ ભાવના ૦ વ્રતી કોને કહેવા –બે ભેદ ૪ ૩,૧૨૦ સમ્યક્ત્વ અતિચારો ૯ ૨૦,૨૩-પ્રાપ્તિનું સ્વરૂપ ૭ ૨૦-૩૧સમ્યગ્ દર્શન ૭ ૨૨ સંજ્ઞાનું સ્વરૂપ C ૧૯ |સંયમના ૧૭-ભેદ ૮ ૫,૯,૨૩સંયોજનના ભેદ ૨૫૦,૫૧૦ સંવરના ભેદ તથા સ્વરૂપ ૯ ૩૬ સંલિનતા સ્વરૂપ અને ભેદ ૦ સંલેખના –અતિચાર ૧ સાકારોપયોગ સાગરોપમનું સ્વરૂપ સાન્નિપાતિક ભાવ ૭ |૩,૪,૫ ૭ ૧૩ ૭ ૧૪ સામાયિક ચારિત્ર સ્વરૂપ સ્કન્ધનું સ્વરૂપ સ્થાવર જીવના ભેદ સ્થિતિ બંધઃ--સ્વરૂપ |-સારણી સ્નાતક નિર્ણન્થ ના ભેદો ખ ખ n o ૩૭-૪૯ સ્વરૂપ અને લક્ષણનો ભેદ ર ર ૪૯ ર ૪૬-૪૯ ૧૩ ૧ ૧ - ८ " બ જ હું બ ૬ ૭ ‰ છે ? ૪ ૪ ૧૮:૨૦ સત્ય વ્રતની ભાવના સમકિતના ચિહનો ૪ ૧૭ ૪ ૧૯ સપ્તભંગી નું સ્વરૂપ ४ ૨૦ સપ્તભંગી નું સ્વરૂપ ૯ ૨૦,૨૪ સમિતિનું સ્વરૂપ તથા ૫ ભેદ ૯ ૯ ૧ ૧ ૨,૩ 8 - છ ૫ ♥ ” જે ૭ = જ ૧ ૨ ૩ ૪ ૩૯-૪ ૨ **** સ્વાધ્યાય તપ સ્વરૂપ અને ભેદ ૯ હિંસાદિ પાંચે દોષોનું મુખ્ય કારણ-રાગદ્વેષ છ હિંસાનું સ્વરૂપ ૭ ૨૨ ८ ૭ ܗ ૨૫ ૨૯ ૩ ૧ ૨ S ૧૦ ૧ ૧૯ ૩૨ ૧૭ " ૩૧ ૨,૫ ર ૨ ‰ U ૧૭ ૧ ૧૮ ૨૫,૧૮ ૧૩ ૧૫- ૨૧ ૨૧ ^ " | ૨૦,૨૫ ૧૨ Page #64 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ: ૮ ૪૩ (પરિશિષ્ટ ૮ તત્વાર્થાધિગમ સૂત્ર-સમ્બન્ધકારિકા) सम्यग्दर्शनशुद्धं, यो ज्ञानं विरतिमेव चाप्नोतिः दुःखनिमित्तमपीदं, तेन सुलब्धं भवति जन्म. જે પુરુષ. સમ્યગ દર્શનવડે શુધ્ધ એવા જ્ઞાન અને વિરતિને પ્રાપ્ત કરે છે તે પુરુષને દુઃખના નિમિત્તભૂત એવો આ જન્મ પણ લાભદાયક નીવડે છે. जन्मनि कर्मक्लेशैर-नुबद्धेऽस्मिंस्तथा प्रयतितव्यम्: कर्मक्लेशाभावो, यथा भवत्येष परमार्थः કર્મ અને કષાયના અનુબંધવાળા આ જન્મમાં જેવી રીતે કર્મ કલેશનો અભાવ થાય તે પ્રકારે પ્રયત્ન કરવો જોઇએ, એજ પરમાર્થ છે. પરમાર્થાએ વા, રોપેશ્વાસMવસ્વમવેષ, ' कुशलानुबन्धमेव, स्यादनवद्यं यथा कर्म.. આરંભકારી સ્વભાવવાળા કષાયરૂપ દોષોને લીધે જો પરમાર્થ-મોક્ષની પ્રાપ્તિ ન થાય તો જેવી રીતે મોક્ષને અનુકૂલ એવા પુણ્યનો અનુબંધ થાય તેવી રીતે નિરવદ્ય (પાપ રહિત) કાર્ય કરવાં. कर्माहितमिह चामुत्र, चाधमतमो नरः समारभतेः इह फलमेव त्वधमो, विमध्यमस्तूमयफलार्थम्... ४ અધમતમ (અત્યંત હલકો) મનુષ્ય આલોક અને પરલોકમાં દુઃખદાયી થાય એવા કામનો આરંભ કરે છે, અધમ પુરૂષ આ લોકમાં ફળદાયક કર્મોનો કેવળ આરંભ કરે છે અને વિમધ્યમ પુરૂષ તો ઉભયલોકમાં ફળદાયક આરંભે છે. परलोकहितायैव, प्रवर्तते मध्यमः क्रियासु सदा; मोक्षायैव तु घटते, विशिष्टमतिरुत्तमः पुरुषः ५ મધ્યમ પુરૂષ પરલોકના હિતને માટે જ નિરંતર ક્રિયામાં પ્રવર્તે છે. અને વિશિષ્ટ મતિવાળો ઉત્તમ પુરૂષ તો મોક્ષને માટે જ પ્રયત્ન કરે છે. વસ્તુ તથાણુત્તમમવાણ ધર્મ પરેષ્ઠ દ્વિતિ; नित्यं स उत्तमेभ्योऽप्युत्तम इति पूज्यतम एव. ६ વળી જે પુરૂષ ઉત્તમ ધર્મ (કેવળજ્ઞાન સ્વરૂપ) ને પામીને પોતે કૃતાર્થ થયા છે. અને બીજાઓને નિરંતર ધર્મનો ઉપદેશ કરે છે. તે પુરુષ સમોથકી પણ ઉત્તમ (ઉત્તમોત્તમ) છે અને સર્વને પૂજવા યોગ્ય (પૂજયતમ) છે, એમ જાણવું. तस्मादहति पूजामर्हन्नेवोत्तमोत्तमो लोके; देवर्षिनरेन्द्रेभ्यः, पूज्येभ्योऽप्यन्यसत्त्वानाम्. તે માટે ઉત્તમોત્તમ એવા અહંતજ, લોકમાં અન્ય પ્રાણીઓને પૂજય (માનતા) એવા દેવર્ષિ અને રાજાવડે પણ પૂજાવાને યોગ્ય છે. __ अभ्यर्चनादर्हतां मन:प्रसादस्ततः समाधिश्च; तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् .. ८ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અરિહંતોની પૂજાથકીમનની પ્રસન્નતા થાય અને તે મનની પ્રસન્નતા) થીસમાધિથાય અને તેથકી વળી મોક્ષ પ્રાપ્તિ થાય. આ કારણથી અરિહંતોની પૂજા કરવી એ યોગ્ય છે. ૮ तीर्थप्रवर्तनफलं, यत्प्रोक्तं कर्म तीर्थकरनाम; तस्योदयात्कृतार्थोऽ हस्तीर्थ प्रवर्तयति. આ તીર્થકર નામકર્મનું તીર્થ પ્રવર્તાવવારૂપ ફળ શાસ્ત્રમાં) કહ્યું છે, તેના (તીર્થકર નામકર્મના) ઉદયથી કૃતાર્થ અરિહંત પણ તીર્થ પ્રવર્તાવે છે. तत्स्वाभाव्यादेव प्रकाशयति भास्करो यथा लोकम् । तीर्थप्रवर्तनाय प्रवर्तते तीर्थकर एवम्. १० જેમ સૂર્ય તેના સ્વભાવે કરીનેજ લોકને પ્રકાશ કરે છે, તેમ તીર્થંકર પણ તીર્થ પ્રવર્તાવવાને પ્રવર્તે છે. કેમ કે તીર્થ પ્રવર્તાવવું એ તીર્થંકર નામકર્મનો સ્વભાવ છે. ૧૦ : ગુમસેવ-માવતમાવો ભવેqનેy; जज्ञे ज्ञातेक्ष्वाकुषु, सिद्धार्थनरेन्द्रकुलदीप:. ११ અનેક ભવોમાં શુભ કર્મના સેવનવડે વાસિત કર્યો છે ભાવ જેણે એવા અને સિધ્ધાર્થરાજાના કુળમાં દીપક સમાન એવા તે ભગવાન જ્ઞાત ઇક્વાકુવંશને વિષે ઉત્પન્ન થયા. ૧૧ - જ્ઞાનૈઃ પૂર્વીય તૈરતિપતિૌત્રુિતાધિષિ त्रिभिरपि शुद्धैर्युक्तः, शैत्यधुतिकान्तिभिरिवेन्दुः १२ - પૂર્વે પ્રાપ્ત કરેલાં અપ્રતિપાતિ મતિ શ્રુત અને અવધિ એ ત્રણે શુધ્ધ જ્ઞાનોવડે યુકત શીતળતા,ઘુતિ અને કાંતિવડે ચંદ્ર શોભે તેમ શોભતા; - ૧૨ शुभसारसत्त्वसंहननवीर्यमाहात्म्यरुपगुणयुक्तः जगति महावीर इति, त्रिदशैर्गुणतः कृताभिख्यः १३ । - શુભ શ્રેષ્ઠ સત્વ, સંઘયણ,વીર્ય અને માહાભ્યરૂપ ગુણયુક્ત અને દેવતાઓએ ગુણ થકી જગતને વિષે મહાવીર એ પ્રકારે નામ સ્થાપન કર્યું છે જેનું એવા; स्वयमेव बुद्धतत्त्वः, सत्त्वहिताभ्युद्यताचलितसत्त्व: अभिनन्दितशुभसत्त्व:, सेन्ट्रलॊकान्तिकैर्देवैः १४ પોતેજ તત્વના જાણ પ્રાણીઓના હિતને માટે તત્પર,અચળ સત્વવાળા અને ઇન્દ્રો સહિત લોકાંતિક દેવોએ પ્રશંસા કરેલો છે. શુભ સત્વ ગુણ જેમનો એવા; ૧૪ जन्मजरामरणात, जगदशरुमभिसमीक्ष्य नि:सारम्: स्फीतमपहाय राज्यं, शमाय धीमान्प्रवव्राज. १५ જન્મ, જરા અને મરણથી પીડિત જગતને અશરણ અને અસાર દેખીને વિશાળ રાજયનો ત્યાગ કરીને સમતાને (કર્મનો નાશ તેને) માટે બુધ્ધિમાનું એવા મહાવીર દેવે દીક્ષા લીધેલી હતી. ૧૫ प्रतिपद्याशुभशमनं, निःश्रेयससाधकं श्रमणलिङ्गमः कृतासामायिककर्मा, व्रतानि विधिवत्समारोप्य... १६ । અશુભ (પાપ)ને શમાવનાર અને મોક્ષનો સાધક એવો જે સાધુવેષનેગ્રહણ કરીને, જેણે સામાયિક કર્યું છે એવા વીરપરમાત્માવિધિપૂર્વક વ્રતોને આરોપણ કરી (ગ્રહણ કરી) ને; ૧૬ Page #66 -------------------------------------------------------------------------- ________________ S૫ . १७ ૧૮ परिशिष्टः ८ सम्यक्त्वज्ञानचारित्रसंवरतप:समाधिबलयुक्तः मोहादिनी निहत्या शुमानि चत्वारि कर्माणि. १८ સમક્ત,જ્ઞાન,ચારિત્ર,સંવર,તપ,સમાધિ અને બળવોયુકત છતા મોહનીયાદિચાર અશુભ કર્મનો સર્વથા નાશ કરીને; केवलमधिगम्य विभुः, स्वयमेव ज्ञानदर्शनमनन्तम्; लोकहिताय कृतार्थोऽपि देशयामास तीर्थमिदम्. १८ સ્વયમેવ અનંત કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામીને પ્રભુ મહાવીર દેવ કૃતાર્થ છતા પણ લોકહિતને માટે આ તીર્થ (પ્રવચન)ને પ્રકાશતા હવા. द्विविधमनेकद्वादशविधं, महाविषयममितगमयुक्तम् संसारार्णवपारगमनाय दुःखक्षयायालम्. १९ અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટએમ બે પ્રકારે, (અંગબાહ્ય) અનેક પ્રકારે, (અંગ પ્રવિષ્ટ) બાર પ્રકારે, મહા વિષયવાળું, અનેક આલાવાએ સહિત, સંસાર સમુદ્રનો પાર પામવાને અને દુઃખનો નાશ કરવાને સમર્થ એવું તીર્થ (પ્રભુ દેખાડી ગયા છે. પ્રભુએ પ્રકાશ્ય છે.) ૧૯ ग्रन्थार्थवचनपटुभिः, प्रयत्नवद्भिरपि वादिभिर्निपुणैः अनभिभवनीयमन्यैर्भास्कर इव सर्वतेजोभिः २० જેમ બીજાં સર્વ તેજવડે સૂર્ય પરાભવ ન પામે તેમ, ગ્રંથો ના અર્થ નિરૂપણ કરવામાં પ્રવીણ અને પ્રયત્નવાન એવા નિપુણ વાદિઓવડે પણ ખંડન કરી શકાય નહિ એવું આ તીર્થ (अमुझ) अवताcy छ. कृत्वा त्रिकरणशुद्धं, तस्मै परमर्षये नमस्कारम्: पूज्यतमाय भगवते, वाराय विलीनमोहाय. २१ तत्त्वार्थाधिगमाख्यं, बह्वर्थ सङ्ग्रहं लघुग्रन्थम्: वक्ष्यामि शिष्यहितमिममर्हद्वचनैकदेशस्य. २२ પરમ ઋષિ અને પરમ પૂજય એવા વીરભગવાનને ત્રિકરણ શુધ્ધિએ નમસ્કાર કરીને; અલ્પ શબ્દોછતાં ઘણા અર્થને સંગ્રહ કરનારઆતત્વાર્થધિગમ નામનાલઘુગાન્થને શિષ્યના હિતને માટે હું (Gula 445) वर्शन ४२, मतियन में देश (1) तुल्य छे. २१-२२ महतोऽतिमहाविषयस्य दुर्गमग्रन्थभाष्यपारस्य; । कः शक्तः प्रत्यासं जिनवचनमहोदधेः कर्तुम्. २३ મહાન ઘણા મોટા વિષયવાળા અને દુર્ગમ (મુક્લીથી સમજાય તેવો) છે ગ્રંથ અને ભાષ્યનો પાર જેનો, એવા જિનવચનરૂપી મહાસાગરનો સંગ્રહ કરવાને કોણ સમર્થ થઈ શકે? ૨૩ • शिरसा गिरि बिभित्सेदुच्चिक्षिप्सेच्च सक्षितिं दोाम्; प्रतितीपेच्च समुद्र, मित्सेच्चपुनः कुशाग्रेण.. २४ व्योम्नीन्दुं चिक्रमिपेन्मेरुगिरिं पाणिना चिकम्पयिषेत्: गत्यानिलं जीगेषेच्च रमसमुद्रं पिपासेच. २० २५ Page #67 -------------------------------------------------------------------------- ________________ ss તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા खद्योतकप्रभाभिः सोऽभिबुभूषेच्च भास्करं मोहात्; योऽतिमहाग्रन्थार्थ, जिनवचनं संजिघृक्षेत. २६ જે પુરૂષ અતિ વિશાળ ગાંથ અને અર્થવડે પૂર્ણ જિનવચનને સંપૂર્ણ રીતે સંગ્રહ કરવાની ઇચ્છા કરે છે, તે મૂઢમસ્તકવડેપર્વતને તોડવાને ચાહે છે, બે ભુજાવડેપૃથ્વીની સાથે પર્વતને ખેંચવાને ચાહે છે. સમુદ્રને બે ભુજાઓવડેતરી પાર પામવાને ચાહે છે અને વળી ડાભના અગ્રભાગવડે સમુદ્ર (જળ) નેમાપવા ચાહે છે, આકાશમાં ઉછળીચંદ્રને ઉલ્લંઘન કરવા ચાહે છે, મેરૂ પર્વતનેહાથવડે કંપાવવા ચાહે છે, ગતિવડે વાયુથકી પણ આગળ જવા ચાહે છે, અંતિમ (સ્વયંભૂરમણ) સમુદ્રને પીવાને ચાહે છે અને ખજુઆની પ્રભાથી સૂર્યને પરાભવ કરવા ચાહે છે. ૨૪-૨૫-૨ एकमपि तु जिनवचनाद्यस्मान्निर्वाहकं पदं भवति; श्रूयन्ते चानन्ता: सामायिकमात्र पदसिद्धा: ૨૭ જિનવચનનું એક પણ પદ,ઉત્તરોત્તર જ્ઞાનપ્રાપ્તિદ્વારા સંસારનાપારને પ્રાપ્ત કરાવનાર થાય છે. કેમ કે સામાયિક માત્ર પદવડે કરીને અનંત જીવો) સિધ્ધ થયેલા છે, એમ શાસ્ત્રમાં સંભળાય છે. ર૭. तस्मात्तत्प्रामाण्यात्, समासतो व्यासतश्च जिनवचनम्; श्रेय इति निर्विचारं, ग्राह्य धार्य च वाच्यं च.. ૨૮ તેકારણથી તે જિનવચનને સંક્ષેપથી અને વિસ્તારથી ગ્રહણ કરવું તે કલ્યાણકારક છે, એમ સમજી તે જિનવચનને સંદેહ રહિત ગ્રહણ કરવું, ધારી રાખવું અને બીજાને કહેવું (ભણાવવું).૨૮ न भवति धर्मः श्रोतुः, सर्वस्यैकान्ततो हितश्रवणात्; ब्रुवतोऽनुग्रहबुद्धया, वक्तुस्त्वेकान्ततो भवति.. હિત વચનના શ્રવણથી સર્વસાંભળનારને એકાન્ત ધર્મન થાય પણ અનુગ્રહ બુધ્ધિવડે બોલનાર વકતા (ઉપદેશકોને તો અવશ્ય ધર્મ જ. श्रममविचिन्त्यात्मगतं, तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । आत्मानं च परं च हि, हितोपदेष्टानुगृह्णाति... ३० તે કારણ માટે પોતાના શ્રમનો વિચાર નહિ કરતાં હમેશાં મોક્ષમાર્ગનો ઉપદેશ કરનાર સ્વપરને અનુગ્રહ કરે છે. नर्ते च मोक्षमार्गाधितोपदेशोऽस्ति जगति कृत्स्नेऽस्मिन्; तस्मात्परमिममेवेति मोक्षमार्ग प्रवक्ष्मामि. ३१ આ સંપૂર્ણ સંસારમાં મોક્ષમાર્ગ શિવાય બીજો કોઈ હિતોપદેશ નથી. એ હેતુથી શ્રેષ્ઠ એવા આ મોક્ષમાર્ગને જ હું (ઉમાસ્વાતિવાચક) વર્ણવીશ. ૩૧ . ૨૯ ૩૦ ॥ इति सम्बन्धकारिका: समाप्ताः ॥ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૭ પરિશિષ્ટ: ૯ (તત્ત્વાર્થી ધિગમ સૂત્ર - અન્ય સમ્બન્ધકારિકા एवं तत्त्वपरिज्ञाना-द्विरक्तस्यात्मनो भृशम्; निराम्नवत्वाच्छिन्नायां, नवायां कर्मसन्ततौ. પૂર્વ ક્ષયતો, થયો તૈ: શહેપ:; संसारबीजंतं कात्स्येन, मोहनीयं प्रहीयते. એ પ્રકારના તત્વોને સારી રીતે જાણવા થકી સર્વથા વિરકત થયેલ અને પૂર્વોપાર્જિત કર્મને શાસ્ત્રોકત ક્ષય કરવાના હેતુઓવડે ખપાવનાર આત્મા (જીવ)નું નિરાશ્રવપણું હોવાથી નવીન કર્મ સંતતિ (પરંપરા) છેદ થવાથી સંસારના બીજરૂપ મોહનીય કર્મસર્વથા નાશ પામે છે. ૧-૨. ततोऽन्तरायज्ञानघ्न-दर्शनघ्नन्यनन्तरम्; प्रहीयन्तेऽस्य युगपत्, त्रीणि कर्माण्यशेषत: ३ તેવાર પછી તરતજતે જીવના અંતરાય,જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એ ત્રણે કર્મો એક સાથે સર્વથા નાશ પામે છે. गर्भसूच्यां विनष्टायां, यथा तालो विनश्यति; तथा कर्मक्षयं याति, मोहनीये क्षयं गते. ४ જેવી રીતે ગર્ભસૂચિ (વચ્ચેનો અંકુરો-તંતુ) નાશ થયે છતે તાડવૃક્ષ નાશ પામે છે તેવી રીતે મોહનીય કર્મ ક્ષય થયે છતે બીજા કર્મ ક્ષય પામે છે. ततः क्षीणचतुष्कर्मा, प्राप्तोऽथाख्यातसंयमम्; बीजबन्धननिर्मुकतः, स्नातकः परमेश्वरः. ५ ત્યાર પછી જેણે ચારકમ ખપાવ્યા છે. અને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કર્યું છે.૫ शेषकर्मफलापेक्ष:, शुद्धो बुद्धो निरामयः; સર્વસ: સર્વશ વ, નિનો મત વી. બાકીના કર્મ હોવાથી મોક્ષ ફળની અપેક્ષાવાળો શુધ્ધ, બુધ્ધ,નિરામય (રોગ રહિત), સર્વજ્ઞ, સર્વદર્શી જિન એવો તે આત્મા કેવળી થાય છે. __ कृत्स्नकर्मक्षयादूर्ध्व, निर्वाणमधिगच्छति; यथा दग्धेन्धनो वहिन् निरुपादानसन्तततिः. ७ સમસ્ત કર્મના ક્ષય થયા પછી તે નિર્વાણને પામે છે. જેમ પૂર્વના ઈધણ બાળેલો અને નવીન ઇધનરૂપ ઉપાદાન સંતતિ રહિત એવો અગ્નિ શુધ્ધ દેદીપ્યમાન છે તેમ તે જીવ પણ શુધ્ધતાને પામે છે. ૭. ( ધે વીને યથાત્યન્ત, પ્રાદુર્મતિ નીડર, __ कर्मबीजे तथा दग्धे, नारोहति भवाङ्कुरः. ८ જેમ બીજ બળી ગયેછતે અંકુરો બિલકુલ ઉત્પન્ન થતો નથી તેમ સંસાર બીજ બળી ગયે છતે ભવરૂપ અંકુર પેદા થતો નથી. तदनन्तरमेववोर्ध्व-मालोकान्तात् स गच्छति; पूर्वप्रयोगासङ्घत्व - बन्धच्छेदोर्ध्वगौरवै:. તે વાર પછી તરતજ પૂર્વ પ્રયોગ, અસંગત્વ, બંધ છેદ અને ઉર્ધ્વ ગૌરવ વડે કરીને તે Page #69 -------------------------------------------------------------------------- ________________ Fe લોકાંત સુધી જાય છે. તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૯ कुलालचक्रे दोलाया- मिषौ चापि यथेष्यते; पूर्वप्रयोगात्कर्मेह, तथा सिद्धिगतिः स्मृता १० કુંભારનો ચાક,હિંડોલા અને બાણને વિષે જેમ પૂર્વ પ્રયોગથી ભ્રમણ, ગમનાદિ ક્રિયા થાય છે તેવી રીતે અહિં પૂર્વ પ્રયોગથી સિધ્ધની ગતિરૂપ ક્રિયા કહેલ છે-થાય છે. ૧૦. मृल्लेपसङ्गनिर्मोक्षा - द्यथा दृष्टाप्स्वलाबुनः कर्मसङ्गविनिर्मोक्षा तथा सिद्धिगति: स्मृता: . ११ ૧૧. જેવી રીતે માટીના લેપ રૂપ સંગથી સર્વથા મુકત થવાથી તુંબડાની પાણીમાં ઉર્ધ્વગતિ દેખાય છે તેવીજ રીતે કર્મરૂપ સંગથી સર્વથા નિર્મુકત થવાથી-સિધ્ધની ઉર્ધ્વગતિ કહેલી છે. एरण्डयन्त्रपेडासु, बन्धच्छेदाद्यथा गति:; कर्मबन्धनविच्छेदा-त्सिद्धस्यापि तथेष्यते. १२ એરંડના ગુચ્છાના બંધના છેદન થકી જેમ એરંડ બીજની ગતિ થાય છે તેવી રીતે કર્મરૂપ બંધના છેદન થકી સિધ્ધની પણ ઉર્ધ્વગતિ ગણાય છે. ૧૨ उर्ध्वगौरवधर्माणो, जीवा इति जिनोत्तमैः; अधोगौरवधर्माण:, पुद्गला इति चोदितम्. १३ ઉર્ધ્વ ગમનના ગૌરવ ધર્મવાળા જીવો છે અને અધોગમનના ગૌરવ ધર્મવાળા પુદ્ગલો છે, એમ જિન-કેવલી માંહે ઉત્તમ એવા તીર્થંકરોએ કહેલું છે. ૧૩ यथाऽधस्तिर्यगूर्ध्व च, लोष्टवाय्वग्निवीतयः; स्वभावतः प्रवर्तन्ते, तथोर्ध्वं गतिरात्मनाम् . १४ ૧૪ જેવી રીતે પાષાણ, વાયુ અને અગ્નિની ગતિઓ સ્વભાવે જ અનુક્રમે અધો, તિóિ અને ઉર્ધ્વ પ્રવર્તે છે તેવી રીતે આત્મા ની ગતિ પણ સ્વભાવે ઉર્ધ્વ થાય છે. अतस्तु गतिवैकृत्य-मेषां यदुपलभ्यते; कर्मणः प्रतिघाताच्च, प्रयोगाच्च तदिष्यते. १५ ઉપર કહેલ કરતાં જુદી રીતે એ જીવ પુદ્ગલાદિની ગતિ જે થાય છે તે કર્મથી, પ્રતિઘાતથી અને પ્રયોગથી થાય છે. ૧૫. अधस्तिर्यगथोर्ध्वं च जीवानां कर्मजा गतिः; उर्ध्वमेव तु तद्धर्मा, भवति क्षीणकर्मणाम्. १६ જીવોની કર્મવડે અધો, તિર્યક્અને ઉર્ધ્વગતિ થાય છે પરંતજેના કર્મક્ષીણ થયાછે એવા જીવોની તો ઉર્ધ્વગતિજ થાય છે. કેમ કે જીવ સ્વભાવે ઉર્ધ્વગતિ ધર્મવાળો છે. ૧૬. द्रव्यस्य कर्मणो यद्वदुत्पत्त्यारम्भवीतयः; समं तथैव सिद्धस्य, गतिमोक्षभवक्षयाः १७ જેવી રીતે દ્રવ્યમાં ક્રિયાની ઉત્પત્તિ, આરંભ અને નાશ એક સાથે થાય છે તેવી જ રીતે સિધ્ધની ગતિ, મોક્ષ અને ભવનો ક્ષય સાથે થાય છે. ૧૭. उत्पत्तिश्च विनाशश्व प्रकाशतमसोरिह, युगपद्भवतो यद्वत्, तथा निर्वाणकर्मणोः १८ Page #70 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટઃ ૮ અહીં જેમ પ્રકાશની ઉત્પત્તિ અને અંધકારનો નાશ સાથે થાય છે તેવી રીતે નિર્વાણ (મોક્ષ) ની ઉત્પત્તિ અને કર્મનો નાશ સાથે થાય છે. ૧૮ तन्वी मनोज्ञा सुरभिः, पुण्या परमभास्वरा; प्राग्भारानामवसुधा, लोकमूर्धि व्यवस्थिता. १९ સૂક્ષ્મ, મનોહર, સુંગધી, પવિત્ર અને પરમ પ્રકાશમય પ્રામ્ભારા નામની પૃથ્વી લોકક્ષેત્રના માપે રહેલ છે. ૧૯ નૃોgન્યવિષ્પા, સિતછનિમા શુમાં; ' उर्ध्वं तस्याः क्षितेः सिद्धा, लोकान्ते समवस्थिताः २० તેમનુષ્યલોકતુલ્ય (૪૫ લાખયોજન) વિસ્તારવાળી, શ્વેત છત્રતુલ્ય વર્ણ વાળી શુભ છે. તે પ્રાગભારા પૃથ્વી ઉપર ઉંચે (એક યોજન પ્રદેશમાં છેવટના યોજનાના ૨૪મા ભાગમાં) લોકના અંતે સિધ્ધો રૂડે પ્રકારે રહેલા છે. ૨૦ ____ तादात्म्यापयुक्तास्ते, केवलज्ञानदर्शनैः; सम्यक्त्वसिद्धतावस्था-हेत्वभावाच्च निष्क्रिया. २१ તેઓ તાદાત્ય સંબંધથી કેવળજ્ઞાન અને કેવળ દર્શન કરી સહિત કિવળજ્ઞાન દર્શનના ઉપયોગવાળા) છે. સમ્યકત્વ સિધ્ધતા અવસ્થા સહિત છે અને હેતુના અભાવે નિષ્ક્રિય છે. ૨૧. ततोऽप्यूर्ध्व गतिस्तेषां, कस्मान्नास्तीति चेन्मतिः ; धर्मास्तिकायस्याभावात्स हि हेतुर्गतेः परः. २२ જો કદાચ એવી બુધ્ધિ (શંકા) થાય કે તેઓની તેનાથી પણ ઉચે ગતિ શા માટે ન થાય? તો એ આશંકાનો ઉત્તર કહે છે. ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી ( સિધ્ધોની) ઉંચે ગતિ ન થાય કેમ કે ધર્માસ્તિકાય (જ) ગતિનો પરમ હેતુ છે. ___ संसारविषयातीतं, मुक्तानामव्ययं सुखम् । अव्याबाधमिति प्रोक्तं, परमं परमर्षिभिः; २३ સંસારના વિષય થકી વિલક્ષણ, અવ્યય (નાશ ન થાય તેવું) અને અવ્યાબાધ (પીડા રહિત) એવું ઉત્કૃષ્ટ સુખ મુકત જીવોને પરમ ઋષિઓએ કહેલું છે. ૨૩ સાતશરીરસ્ય, ઝનોર્નસ્ટાર્ટર્મળ:; __ कथं भवति मुक्तस्य, सुखमित्यत्र मे शृणु. २४ જેણે અષ્ટ કર્મનાશ કર્યા છે. એવા અશરીરી મુકત જીવોને એ સુખ કેવીરીતે થાય? એ પ્રકારે શંકા થયે છતે મારો ઉત્તર અહિં સાંભળો. ૨૪ ___ लोके चतुष्विहार्थेषु, सुखशब्दः प्रयुज्यतेः । विषये वेदनाऽभावे, विपाके मोक्ष एव च. २५ અહીંલોકમાં ચાર પ્રકારના પદાર્થમાં સુખ શબ્દ જોડેલ છે અર્થાત્ ચાર પ્રકારે સુખ ગમ્યું છે. વિષયમાં, વેદના (પીડા) ના અભાવમાં, પરિણામમાં અને મોક્ષમાં. ૨૫ सुखो वह्निः सुखो वायु-विषयेष्विह कथ्यते; दुःखाभावे च पुरुषः, सुखितोऽस्मीति मन्यते. २६ ૨૨ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ઉદાહરણ આપેછે-અગ્નિસુખ, વાયુસુખ, વિષયમાં સુખ એમ અહીં કહેવાય છે તેમજ દુઃખના અભાવે પણ હું સુખી છું” એમ મનુષ્ય માને છે. पुण्यकर्मविपाकाच्च, सुखमिष्टेन्द्रियार्थजम्; कर्मक्लेशविमोक्षाच्च, मोक्षे सुखमनुत्तमम्. २७ અને પુણ્યકર્મના વિપાકથકી ઈચ્છિત ઇન્દ્રિયનાવિષયથી ઉત્પન્ન થયેલ સુખ કહેવાય છે. અને કર્મ તથા કષાયના સર્વથા મોલ (છૂટકાર) થકી મોક્ષમાં સર્વોત્તમ સુખ ગણેલું રહેલું છે. ૨૭ सुखप्रसुप्तवत्केचि-दिच्छन्ति परिनिवृतिम्: तदयुक्तं क्रियावत्त्वा - त्सुखानुशयतस्तथा २८ એ મોક્ષ સુખને કેટલાએક સુખપૂર્વક નિદ્રા લેનાર જેમ ઉત્તમ શાંતિ ઇચ્છે છે તે રૂપમાને છે, તે પ્રકારનું સુખ માનવું અયુકત છે કેમકે(તેમ માનવાથી) ત્યાં ક્રિયાપણું થાય તેમજ સુખનું ઓછાવત્તાપણું થાય . ૨૮ श्रमक्लममदव्याधि-मदनेभ्यश्च सम्भवात्: મોદોત્પવિપત્ર, નખર્ચ કર્મળ:. ૨૨ વળી શ્રમ. (ખેદ), ગ્લાનિ,મદ (મદ્યપાનાદિ જનિત), વ્યાધિ અને મૈથુન થકી તહા મોહના ઉત્પત્તિ,સ્થાનથી અને દર્શનાવરણ કર્મના વિપાકથી તે (નિદા) ની ઉત્પત્તિ છે. તેથી મોક્ષ સુખને નિદ્રા માનવી તે અયુકત છે કેમ કે તે મુકત જીવો શ્રમાદિથી રહિત છે. ૨૯. लोके तत्सद्दशो यर्थः, कृत्स्नेऽप्यन्यो न विद्यते; उपगीयेत तधेन, तस्मान्निरुपमं सुखम् ३० આખાલોકમાંતેના સદશબીજો કોઈ પણ પદાર્થજ નથી કે જેની સાથતેની ઉપમાદેવાય, તે માટે મોક્ષ તે સુખ નિરૂપમ ઉપમાં રહિત) છે. ૩૦ સ્ત્રિ પ્રસિદ્ધ પ્રમળ્યાનુમાનોપમાનયો. अत्यन्तं चाप्रसिद्धम्, तद्यत्तेनानुपम् स्मृतम्. ३१ । અનુમાન અને ઉપમાનનું પ્રમાણ, હેતુની પ્રસિધ્ધથી થાય છે, તે આ બાબતમાં અત્યંત અપ્રસિધ્ધ છે, તે કારણ માટે તે અનુપમ સુખ કહેવાય છે. ૩૧ प्रत्यक्षं तद्भगवता-मर्हतां तैश्च भाषितम्. गृह्यतेऽस्तीत्यत: प्राज-र्न च्छद्मस्थ-परीक्षया.३२ તે (મોક્ષ સુખ)અરિહંત ભગવંતોને પ્રત્યક્ષ છે તેથી તેઓ એ ભાષિતને સુખ પંડિતોવડે (આગમ પ્રમાણથી) ગ્રહણ કરવા યોગ્ય છે, (આગમવિના) છદ્મસ્થની પરીક્ષાવડે ગ્રહણ થાય તેવું નથી. ૩૨ અન્યકારિકા સમાપ્ત Page #72 -------------------------------------------------------------------------- ________________ નં જે છે * ૪ $ $ $ પરિશિષ્ટ: ૫ પરિશિષ્ટ ૫ સંદર્ભ સૂચિ સંદર્ભ-પુસ્તકનું નામ ટીકાકાર/વિવેચકવિ. १. तत्त्वार्थाधिगम सूत्रम् – प्रथमोभाग श्री सिद्धसेन गणिजी २. | तत्त्वार्थाधिगम सूत्रम् द्वितीयोभाग श्री सिद्धसेन गणिजी तत्त्वार्थसूत्रम् श्री हरिभद्र सूरिजी सभाष्यतत्वार्थाधिगमसूत्राणि (सटीप्पण) श्री मोतीलाल लाधाजी सभाष्यतत्वाथाधिगमसूत्राणि (भाषानुवाद) श्री खूबचन्द्रजी तत्त्वार्थाधिगम सूत्र (भाष्य तर्कानुसारिणी भा.१) श्री यशोविजयजी તત્ત્વાર્થ સૂત્ર શ્રી સુખલાલજી ૮. તત્ત્વાર્થાધિગમ સૂત્ર શ્રી રાજશેખર વિજયજી ૯. તત્ત્વાર્થાધિગમ સૂત્ર શ્રી શાંતિલાલ કેશવલાલ ૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર સારબોધિની ભા.૧ શ્રી પ્રભુદાસ બેચરદાસ ૧૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર સારબોધિની ભા.૨ શ્રી પ્રભુદાસ બેચરદાસ ૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર રહસ્યાર્થ શ્રી શ્રેયસ્કર મંડળ ૧૩તત્ત્વાર્થાધિગમ સૂત્ર હિન્દી અનુવાદ શ્રી લાભસાગરજી ગણિ ૧૪, તત્ત્વાર્થાધિગમ સૂત્ર પદ્યાનુવાદ શ્રી રામવિજયજી ૧૫. તત્ત્વાર્થ સૂત્ર પદ્યાનુવાદ શ્રી સંત બાલજી ૧૬ તત્ત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા ભાગ -૧ શ્રી શંકરલાલ કાપડીયા ૧૭તત્ત્વાર્થ વાર્તિક (રીઝવર્તિ૭) श्री अकलङ्क देव ૧૮ તસ્વાર્થ વાર્તા (રાજ્ઞવાર્ત-૨) श्री अकलङ्क देव ૧૯ તસ્વાર્થ સ્ત્રોવર્તિાóાર: રવવું ૨થીઃ श्री विद्यानन्द स्वामीजी ૨૦ તત્ત્વાર્થ વૃતિ श्री श्रुत सागरजी ૨૧) તસ્વાર્થ સૂત્ર સુરવયવૃત્તિ. श्री भाष्कर नन्दिजी ૨૨ તસ્વાર્થ સાર श्री अमृत चन्द्र सूरिजी ૨૩ સર્વાર્થ સિદ્ધિ श्री पूज्यपाद स्वामीजी ૨૪ અર્થ પ્રશિવમ श्री सदासुखदासजी ૨૫તત્ત્વાર્થ સૂત્ર/મોક્ષશાસ્ત્ર શ્રી રામજી વકીલ ૨તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો શ્રી દીપરત્ન સાગર ૨૭ તત્ત્વાર્થ પરિશિષ્ટ શ્રી સાગરાનંદ સૂરિજી ૨૮ તત્વાર્થસૂત્ર ડૂ તન્મનિર્ણય શ્રી સાગરાનંદ સૂરિજી Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સંદર્ભ-પુસ્તકનું નામ ટીકાકારવિવેચકવિ. श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री रत्नप्रभाचार्य श्री मल्लिषेणशृटि श्री जिनभद्रगणि श्री जिनभद्गणि श्री जिनभद्रगणि श्री जिनभद्रगणि શ્રી શાંતિ સૂરિજી ૨૯. કૂત્ર ટોરી 30.क्षेत्र लोकप्रकाश ૩૧. વારુ હોulણ ૩૨. માવ રોપ્રારા ૩૩. નય કર્ણિકા ३४. प्रमाणनय - रत्नावतारिका टीका ૩૫. સદ્વિદ્ મxરી 38. विशेषावश्यक सूत्र ७ भाग-१-२ ३७. बृहत् क्षेत्र समास ३८. बृहत् समहणी 36. लघुक्षेत्र समास ૪૦. જીવ વિચાર ૧. નવતત્ત્વ પ્રકરણ સાથે ૪૨. નવતત્વ સાહિત્યસંગ્રહ ૪૩. દંડક પ્રકરણ ૪૪. જંબુદ્વીપ સંગ્રહણી ૪૫. જબૂદ્વીપ સમાસ પૂજા પ્રકરણ ૪૬. પ્રશમરતિ પ્રકરણ ૪૭. પ્રતિક્રમણ સૂત્ર અભિનવટીકા ભાગ ૧થી ૩ ૪૮. પંચ સંગ્રહ ૪૯. પંચ વસ્તુ ૫૦. શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃતિ ૫૧. કર્મગ્રન્થ ૧થી૫ પર. પાકિસૂત્રવૃતિ તથા શ્રમણ સૂત્રવૃતિ ૫૩. યોગ શાસ્ત્ર ૫૪. ધર્મરત્ન પ્રકરણ પપ. પ્રધાન રાખે . ૨-૭ ५७. अल्पपरिचित सैद्धान्तिक शब्दकोष १-५ ૫૭. કામ સુધાસિંધુ – ૪૫ ગામ મૂત્ર श्री उदयविजयजी गणि શ્રી ગજસાર મુનિજી શ્રી હરિભદ્ર સૂરિજી શ્રી ઉમાસ્વાતિજી શ્રી ઉમાસ્વાતિજી શ્રી ધીરજલાલ ટોકરશી શ્રી ચન્દ્રમહત્તરાચાર્ય શ્રી હરિભદ્ર સૂરિજી શ્રી રત્ન શેખર સૂરિજી શ્રી દેવેન્દ્ર સૂરિજી શ્રી હેમચંદ્રાચાર્યજી શ્રી દેવેન્દ્રસૂરિજી श्री राजेन्द्रसूरिजी श्री सागरनंदसूरिजी श्री जिनेन्द्र सूरिजी Page #74 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો [१] अभिनव हेम लधुप्रक्रिया-१ सप्ताङ्ग विवरणम् [२]अभिनव हेम लधुप्रक्रिया-२ सप्ताङ्ग विवरणम् [३]अभिनव हेम लघुप्रक्रिया-३ सप्ताङ्ग विवरणम् [४]अभिनव हेम लधुप्रक्रिया-४ सप्ताङ्ग विवरणम् [५] कृदन्तमाला [६] चैत्यवन्दन पर्वमाला [७] चैत्यवन्द सङ्ग्रह-तीर्थ जिन विशेष [८] चैत्यवन्दन चोविशी [3gશ્વય પવિત (નાવૃત્તિ-રો) [૨૦]મનવ ન પળ્યાઉં ૨૦૪૬. [૧૧]અભિનવ ઉપદેશપ્રાસાદ-૧ શ્રાવક કર્તવ્ય-૧થી ૧૧ [૧૨]અભિનવ ઉપદેશપ્રાસાદ- શ્રાવક કર્તવ્ય-૧૨ થી ૧૫ [૧૩]અભિનવ ઉપદેશપ્રાસાદ-૩શ્રાવક કર્તવ્ય-૧ થી ૩૬ [૧૪]નવપદ-શ્રીપાલ-શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે [૧૫]સમાધિમરણ [૧]ચેવંદન માળા [૭૭૯ચૈત્યવંદનોનો સંગ્રહ]. [૧૭]તત્ત્વાર્થસૂત્રપ્રબોધટીકાઅિધ્યાય-૧] [૧૮]તત્ત્વાર્થસૂત્રના આગમઆધાર સ્થાનો [૧૯]રિધ્ધાચલનો સાથી (આવૃત્તિ-બે) [૨૦]ચત્ય પરિપાટી [૨૧] અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેકટરી [૨૨]શત્રુંજય ભકિત (આવૃત્તિ-બે) [૨૩]શ્રી નવકાર મંત્ર નવલાખ જાપ નોંધપોથી [૨૪]શ્રી ચારિત્રપદ એક કરોડ જાપ નોંધપોથી [૨૫]શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો-આવૃત્તિ-ચાર) [૨]અભિનવ જૈન પંચાગ-૨૦૪૨ [૨૭]શ્રી જ્ઞાનપદપૂજા [૨૮]અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મવિધિ [૨૯]શ્રાવક અંતિમ આરાધના [આવૃત્તિ-૨] [૩૦]વીતરાગસ્તુતિ સંચય[૧૧૫૧-ભાવવાહી સ્તુતિઓ Page #75 -------------------------------------------------------------------------- ________________ - બ જ [૩૧](પૂજય આગમોધ્ધારકસમુદાયના) કાયમી સંપર્ક સ્થળો [૩૨]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૩]તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૪]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૫]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૬]તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૭]તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૮]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવટીકા -અધ્યાય[૩૯]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૪૦]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૪૧]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય ૨ ૧ ૧ = પુસ્તક સંબંધિ પત્ર સંપર્ક પૂજય મુનિરાજ શ્રી સુધર્મસાગરજી મ.સા. શ્રી અભિનવ શ્રુત પ્રકાશન શૈલેષકુમાર રમણલાલ ઘીયા સી-૮ વૃન્દાવનવિહાર ફલેટ્સ રવિ કિરણ સોસાયટી પાસે વાસણા-અમદાવાદ-૭ પૂજય મુનિશ્રી દીપરત્નસાગરજી અભિનવ શ્રુત પ્રકાશન મહેતા પ્ર.જે ફોન- [D]૭૮૬૬૩ [B] ૭૮૮૩૦ જેસંગ નિવાસ, પ્રધાન ડાકઘર પાછળ જામનગર-૩૬૧ ૦૦૧ - ખાસ સુચનાઃ මමම પત્રપૂજય મહારાજ સાહેબના નામે જ કરવો ગૃહસ્થના નામે કારાયેલ પત્રવ્યવહારના કોઈ પ્રત્યુત્તર આપને મળશે નહીં ઉપરોકત બંને સ્થળે કોઈએ રૂબરૂ જવું નહીં Page #76 -------------------------------------------------------------------------- ________________ [3] -દ્દવ્ય સહાયકોઃશ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ પાઠશાળા જામનગર (શ્રી પ્રભુલાલ સંઘરાજ શાહ સ્મારક ટ્રસ્ટ હ. ભાનુભાઇ દોશી) ઉપરોક્ત બંને મૃત જ્ઞાનપ્રેમી દ્રવ્ય સહાયકોની સહૃદયી મદદથી આ કાર્ય આરંભાયું 3 અપ્રીતમ વૈયાવચ્ચસ્વ.પૂ.સાધ્વીશ્રી મલયાશ્રીજી પ્રશિપ્યાસા.શ્રી ભવ્યાનંદશ્રીજી ના શિષ્યામૃદુભાષી સા.શ્રીપૂર્ણપ્રજ્ઞાશ્રીજી પ્રેરણાથી તપસ્વીની સા.કલ્પપ્રજ્ઞશ્રીજી તથા સા. પૂર્ણનંદિતાશ્રીજી ના ભદૂતપ તેમજ સા ભવ્યજ્ઞાશ્રીજી ના ૫૦૦ આયંબિલ ઉપર નિગોદ નિવારણ તપની અનુમોદનાર્થે- સ્વ. સુશ્રાવિકા મેતા મુકતાબેન નવલચંદ અમરચંદ કામદાર-જામનગરવાળા U પ.પૂ.વિદુષી સાધ્વીશ્રી ભવ્યાનંદ શ્રીજીના વિનિત શિષ્યા સા.શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી ના શિષ્યા વિચક્ષણ સા પૂર્ણદર્શિતાશ્રીજી ના ૫૦૦આયંબિલ નિમિત્તે તપસ્વીની સા.પૂર્ણ નંદિતા શ્રીજીના ઉપદેશથી જીનન ભંવરભાઈ જૈન-હ, બી.સી.જૈન જનતા ફેશન કોર્નર-થાણા O પ.પૂ.સરલ સ્વભાવી સાધ્વી શ્રી હસમુખશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.કનક પ્રભાશ્રીજી મ.ના વ્યવહાર દક્ષ સાધ્વી શ્રીમતિ ગુણાશ્રીજી ના મિલનસાર શિષ્યા સા. જીજ્ઞરસાશ્રીજી મ.ની પ્રેરણાથી-કોરડીયા લવચંદભાઈ ફુલચંદભાઈ- મુંબઈ 1 જામનગરવાળા નીડર વકતા શ્રી હેત શ્રીજી મ.ના પ્રશિષ્યા ભદ્રિક પરિણામી સા. લાવણ્યશ્રીજી મ. ના સદુપદેશથી -મોરારબાગ સાતક્ષેત્રમાંના જ્ઞાન ક્ષેત્રની ઉપજમાંથી 0 સરળ સ્વભાવી સાધ્વી શ્રી નિરજાશ્રીજી ના સંયમ જીવનની અનુમોદનાર્થે સુદીર્ઘ તપસ્વી દેવીકૃપા પ્રાપ્ત સા. મોક્ષજ્ઞાશ્રીજી ની પ્રેરણાથી એક ગૃહસ્થ U સુપયુત સ્વ.સા.શ્રી નિરજાશ્રીજી મ. ના તપસ્વીરત્નાસા શ્રી મોક્ષજ્ઞાશ્રીજી ના શ્રેણીતપની અનુમોદનાર્થે એક ગૃહસ્થ,હસ્તે સુરેશભાઈ,મુંબઈ રત્નત્રય આરાધકાસાધ્વી શ્રી મોક્ષજ્ઞાશ્રીજી ના તપોમય-સંયમ જીવનના ૨૩માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે-ઠક્કર નેમચંદ ઓતમચંદ બાળાગોળી વાળા પરિવાર Page #77 -------------------------------------------------------------------------- ________________ [4] વર્ષીતપ આદિ અનેક તપ આરાધકાસા.નિરુજાશ્રીજીના શિષ્યા વિદુષી સા. વિદિતરત્નાશ્રીજી ની પ્રેરણાથી નિતાબેન હરસુખભાઇ વારીઆ,પોરબંદર આરાધનમય કાળધર્મ પ્રાપ્તા સ્વ.સા.મલયાશ્રીજી ના સ્મરણાર્થે તારાબેન, બાબુલાલ ગીરધરલાલ ઝવેરી જામનગરવાળા હાલ-મુંબઇ વ્યવહાર કુશળ સ્વ.સા.નિરુજાશ્રીજીના ભદ્રિક પરિણામી શિષ્યા સા. શ્રી ભવ્યપ્રશાશ્રીજીના શિષ્યા સા. જિતપ્રજ્ઞાશ્રીજી[કુ.જયોત્સનાબહેન]નીદીક્ષા નિમિત્તે તપસ્વી રત્ના સા. કલ્પિતાશ્રીજી ની પ્રેરણાથી આદરીયા વાળા શાહ માલજીભાઇ સૌભાગ્યચંદ તરફથી [] પ્રશાંત મૂર્તિસ્વ.સાધ્વી શ્રીનિરુજાશ્રીજી ના શિષ્યા સંયમાનુરાગીસા.કલ્પિતાશ્રીજી ની પ્રેરણા થી,સૌમ્યમૂર્તિ સા.ભવ્યપ્રજ્ઞાશ્રીજી ના શિષ્યા સા. જિતપ્રશાશ્રીજી [જયોત્સનાબહેન] નીદીક્ષા નિમિત્તે આર.કે.એન્ટરપ્રાઇઝ,૪૯૬ કાલબા દેવી રોડ,કૃષ્ણનિવાસ મુંબઇ-૨ પ.પૂ.યોગનિષ્ઠ આ દેવ શ્રીમદ્ બુધ્ધિસાગર સૂરીશ્વરજી મ૰ ના સમુદાવર્તી વ્યવહાર વિચક્ષણા સા.પ્રમોદશ્રીજી મ.ના વર્ધમાન તપોનિષ્ઠા સા.રાજેન્દ્રશ્રીજી નીપ્રેરણાથી દોશી ચંદનબેન ધરમદાસ ત્રીકમદાસ, જામનગર નિવાસી હાલ મુંબઇ અ.સૌ.રેણુકાબેન રાજેનભાઇ મેતા હ.બિજલ-મલય શ્રી વસ્તાભાભા પરિવારના સુશ્રાવક તુલશીદાસ ઝવેરચંદ શેઠ પરિવાર તરફથી હસ્તે પન્નાબેન ટી, શેઠ સ્વ.હેમતલાલ વીઠલજીના સ્મરણાર્થે-પ્રભાબેન તરફથી મેતા પ્રીતમલાલ હરજીવભાઇ તરફથી માતુશ્રી વાલીબહેન, ધર્મપત્ની ચંદન બહેન, અને પુત્રવધુ ભારતી બહેનના સ્મરણાર્થે હર્ષિદા બહેન ભરતભાઇ મહેતા હ.ચૈતાલી એક સુશ્રવિકા બહેન હ . હીના સ્વ.લીલાધરભાઇમોતીચંદ સોલાણીના આત્મશ્રેયાર્થે ડો.જે.એલ.સોલાણી Page #78 -------------------------------------------------------------------------- ________________ [5] 0 એકગૃહસ્થ હ. નગીનદાસ [ અ.સૌ.સ્વ.કસુંબાબહેનના આત્મશ્રેયાર્થેહ પ્રતાપભાઈ 0 મહેતા સુખલાલ અમૃતલાલ અ.સૌ સુશ્રાવિકા પુષ્પાબહેન શશીકાન્તભાઈ સુતરીયા 0 અ.સૌ.ધીરજબેનના વર્ષીતપ નિમિત્તે શ્રી ધીરજલાલ ચુનીલાલ કુંડલીયા 0 સુશ્રાવક શ્રી જેઠાલાલ વ્રજલાલ મહેતા [ અ.સૌ.કીર્તીદાબહેન ડી.કોઠારી 0 શ્રી તારાચંદ પોપટલાલ સોલાણી હ.અનિલભાઇ, વિનેશભાઇ, બિપીનભાઈ 0 જૈન દર્શન ઉપાસક સંઘ. જામનગર U વોરાદુર્લભજી કાલિદાસ D સુમિતા કેતનકુમાર શાહ તથા આશાબેન ડી. મહેતા કસુમુની સુશ્રાવિકાબહેનોહનગીનભાઈ ભાણવડવાળા U દિનેશચંદ્રકાંતિલાલ લક્ષ્મીચંદ ઠકકર હ. શ્રેયાંસ દિનેશચંદ્ર Page #79 -------------------------------------------------------------------------- ________________ [6] વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ નોંધ ક્રમ તારીખ સંદર્ભ Page #80 -------------------------------------------------------------------------- ________________ [2] વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ | ક્રમ તારીખ નોંધ સંદર્ભ Page #81 -------------------------------------------------------------------------- ________________ [8] વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ નોંધ ક્રમ તારીખ સંદર્ભ Page #82 -------------------------------------------------------------------------- ________________ Jain E cation interrome -: તtવાભિગમ સુલ અભિનવટીકા Eવ્ય રાહાયક :શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ પાઠશાળા જમનગ૨. તથા શ્રી જૈન સંઘ, જામનગરનો સમ્યફ શ્રુતાનુરાગી શ્રાવકગણ 32 - PIESK pie brojke & eSUse Only