________________
અધ્યાયઃ ૧૦ સૂત્રઃ ૧
श्री उमास्वाति वाचकेभ्यो नमः
અધ્યાયઃ ૧૦-સૂત્રઃ ૧) [1]સૂત્રહેતુ- મોક્ષની પ્રાપ્તિ પૂર્વેના અંગભૂત એવા કેવળ જ્ઞાનની ઉત્પત્તિ કઈ રીતે થાય તે આ સૂત્ર થકી જણાવે છે.
2સૂત્ર મૂળઃ-મોક્ષાજ્ઞાનાવરણાન્તરીયલયાવ્યવમ્ U [3]સૂત્રપૃથકક્ષાત્ -જ્ઞાન-ઈન-ગવરણ-કતરીય-ક્ષયાત્રમ્
[4] સૂત્રસાર-મોહનીયનોક્ષયથી અને જ્ઞાનાવરણ,દર્શનાવરણ તથા અંતરાયના ક્ષયથી કેવળ પ્રગટે છે.
U [5]શબ્દજ્ઞાનઃમોદનમોહનીય કર્મ
જ્ઞાનાવર- જ્ઞાન-આવરકકર્મ તન-માવાળ-દર્શનઆવરક કર્મ અત્તર-અંતરાયકર્મ ક્ષયા-ક્ષયથવાથી
-અને વેવમૂ-કેવળ, કેવળ જ્ઞાન અને કેવળ દર્શન 1 [Gઅનુવૃત્તિ-અધ્યાયનું પ્રથમ સૂત્ર હોવાથી, કોઈ સૂત્રની અનુવૃત્તિ અહીં આવતી નથી.
0 [7]અભિનવટીકા - મોક્ષ પ્રાપ્તિ પહેલા કેવળ-અર્થાત્ સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વની ઉત્પત્તિ અનિવાર્ય છે. બીજા શબ્દોમાં કહીએ તો કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્તિ પછી જ મોક્ષની ઉપલબ્ધિ થાય છે. તેથી અહીં સૂત્રકારે મોક્ષતત્ત્વ નું વર્ણન કરતા પૂર્વે વ૮ ની ઉત્પત્તિ કઈ રીતે થાય તે જણાવેલ છે.
* મોહંડ-મોહનીય કર્મ જેના ૨૮ ભેદ આપૂર્વસૂત્ર૮:૧૦માં કહ્યા છે. તે મુજબદર્શન મોહનીયના ૩-ભેદ, કષાય ચારિત્રમોહનીયના ૧૬-ભેદ અને નોકષાય ચારિત્રમોહનીયના ૯ ભેદ. એ રીતે કુલ ૨૮-ભેદે મોહનીય કર્મ કહેવાયેલ છે. [જુઓ दर्शनचारित्रमोहनीयकषाय...स्त्रीपुंनपुंसकवेदा:]
જ મોદક્ષા-મોહનો ક્ષય થવાથી -ક્ષય અર્થાત જેમાં શેષ એક પણ કર્મ બાકી રહ્યું ન હોય અર્થાત સર્વથા નિરવશેષ થાય તે રીતે કર્મોનું આત્મ પ્રદેશથી ખરી જવું અળગા થઈ જવું તે ક્ષય.
-મોહનીયના સઘળાં ભેદોનું ક્ષીણ થઈ જવું ખતમ થઈ જવું તે.
જ જ્ઞાન-(કાવUI)-જ્ઞાનાવરણકર્મ
-અહીં જ્ઞાન અને ટુર્શન પછી મુકાયેલાવરણ શબ્દ પૂર્વેના બંને સાથે જોડવાનો હોવાથી જ્ઞાનાવરણ શબ્દ બન્યો છે. -જ્ઞાનાવર-આત્માના જ્ઞાન ગુણને ઢાંકનાર કર્મ.
-જ્ઞાનાવરણ કર્મ જે આ પૂર્વે સૂત્ર-૯૯૭ મત્યાવીનામ્ માં કહ્યા મુજબ પાંચ ભેદે છે તે મતિજ્ઞાનાવરણ આદિ.
જ વન(સાવરણ)-દર્શનાવરણકર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org