SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૧૦સૂત્રઃ૪ अनियट्टिसुक्कज्झाणं झियायमाणे वेयणिज्ज आउयं नामं गोत्तं च एए चत्तारि कम्मसे जुगवं खवेइ-अकम्मयंजणति-अकम्मयाए जीवे सीज्झति * उत्त. अ.२९-सू.७२ સૂત્રપાઠ સંબંધ-આપાઠનો સાર એવો છે કે ચોથાશુક્લ ધ્યાનના છેલ્લા બે પાયામાં વર્તતોમુનિ વેદનીય,આયુ,નામ, ગોત્રનો કરે છે, અકર્મને ઉત્પન્ન કરે છે અને સિધ્ધ થાય છે. અર્થાત સર્વકર્મ નો ક્ષય કરે છે, બંધના હેતુનો અભાવ થાય છે. અને પૂર્વકર્મનિર્ભર છે. તત્વાર્થ સંદર્ભ(૧)ગાદોસ્તાનાવરણીય. - સૂત્ર૮:૫ મૂળકર્મ પ્રકૃત્તિ (૨)પષ્યનવયવિંશતિ વાર્દિ. સૂત્ર૮:૬ ઉત્તરકર્મ પ્રવૃત્તિ (૩) મોક્ષયાજ્ઞાનદર્શનાવરણાનારીય સૂત્ર ૧૦:૧ G [9]પદ્ય - આ સૂત્રના બંને પદ્યો કહેવાઈ ગયા છે. U [10] નિષ્કર્ષ-સૂત્રપોતેજ આમતોતત્વાર્થસૂત્ર સમગ્ર અભ્યાસનાનિષ્કર્ષરૂપજ છે. છતાં સૂત્રમાં જણાવેલી સાદી પણ સુંદર વ્યાખ્યા સ્પર્શી જાય છે. “સંપૂર્ણ કર્મક્ષય તે મોક્ષ''. કોઈપણ દુઃખથી છુટકારો મેળવવો છે, જન્મ-જરા-મરણથી છુટકારો મેળવવો છે, મુશ્કેલી કે વ્યાધિથી છૂટવું છે, રોગાદિકષ્ટોથી મુકત થવું છે. આ સંસાર ખરેખર દુઃખમય કે કાજળ કોટડી જેવો લાગે છે. આ અને આવા કોઈપણ પ્રશ્નો કે સમસ્યાઓને હલકરવાનો કે નિવારવાનો એકજ ઉપાય-અને તે છે સંપૂર્ણ કર્મોનો ક્ષય કરવો તે. અનંતજ્ઞાન-અનંત દર્શનાદિ પ્રાપ્તિ કરવી છે-અનંત સુખ અને અગુરુલઘુ પણું જોઈએ છીએ તો પણ એકજ ઈલાજ છે સંપૂર્ણ કર્મનો ક્ષય કરવો તે. આ રીતે વધુનેવધુ કર્મક્ષય માટે પુરુષાર્થ કરવોતે એકમાત્ર આરનોનિષ્કર્ષગણી શકાય. 0 0 0 0 0 0 0 (અધ્યાયઃ ૧૦-સુત્રઃ૪ U [1]સૂત્રહેતુ- પાંચ પ્રકારના ભાવોમાંથી કયા ભાવોનો અભાવ થતા મોક્ષ થાય તેનો અર્થાત મોક્ષનો અન્ય કારણોનો નિર્દેશ કરે છે. - I [2] સૂત્ર મૂળઃ-પરામિવિમવ્યતામાવાળ્યચિત્ર વેવસગર્વ ज्ञानदर्शनसिद्धत्वेभ्यः U [3]સૂપૃથક-ગૌપશfમાદ્રિ - વ્યિત્વ માવાન્ - ૨ - મચત્ર - વરુ सम्यक्त्व - ज्ञान - दर्शन-सिद्धत्वेभ्यः U [4સૂત્રસાર-કેવળ-ક્ષાયિક સખ્યત્વ,કેવળજ્ઞાન,કેવળદર્શન અને સિધ્ધત્વ સિવાય ના ઔપશમિક આદિ ભાવોના તથા અભાવથી મોક્ષ થાય છે.] U [5]શબ્દજ્ઞાનઃ પશમw૯-ઔપથમિક વગેરે પાંચે ભાવો. ભવ્યત્વ-ભવ્યત્વ-એક પ્રકારનો પારિણામિક ભાવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005040
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy