SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૧૦ સૂત્ર: ૧ # ક્ષય થવાની દૃષ્ટિએ તેનાક્રમ પાંચ,એક,બે અને આઠ અર્થાત્ મોહ પછી જ્ઞાનદર્શનાવરણ અંતરાય એ પ્રમાણે છે. # અહીં મોહનીયકર્મ જે અલગ બતાવ્યું તેનું કારણ એ છે કે મોહ એ સૌથી વધુ બળવાન છે. તેનો નાશ થયા પછી અન્ય કર્મોનો નાશ શકય બને છે. અર્થાત્ મોહનીયકર્મની અહીં પ્રધાનતા દર્શાવે છે. પહેલા મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય, પછી અંતમૂહૂત તે જીવછઘવીતરાગ રહે છે. પછી એકી સાથે જ જ્ઞાનવરણ દર્શનાવરણ,અંતરાય કર્મ પ્રવૃત્તિનો ક્ષય થાય છે. જીવ સર્વજ્ઞ-સર્વદર્શી અર્થાત્ સયોગી કેવળી અવસ્થાને પામે છે. સૂત્રમાં ક્ષયા–એવો જે પંચમી નિર્દેશ કરાયો છે. તે હેતુ અર્થમાં હેતૌ પડ્યૂમી નિર્વેશ:- છે. હેતુને દર્શાવવા માટે પંચમી કહીછે. # પૂર્વે અધ્યાય-૮-જ્ઞાન-દર્શનાવરણ–--મોહ---અંતરાય એવો ક્રમ નિર્દેશ સૂત્રકારે આગમશાસ્ત્રોમાંકેકમન્થાદિમાં સર્વત્ર જોવા મળતો હોવાછતાંઆગમ પ્રસિધ્ધ ક્રમાનુસાર અહીં મોહનીય પછી અંતમુર્હતની વિશ્રાન્તિ પછી જ્ઞાનવરણાદિત્રયનો લયએ પ્રમાણે નિર્દેશ કરેલો છે. [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ (१)रवीणमोहस्स णं अरहओ ततो कम्मंसा जुगवं रिवज्जंति तं जहा नाणावरणिज्जंदंसणावरणिज्ज अंतराइयं * स्था. स्था.३,उ.४,सू. २६६ (२)तप्पढमयाए जहाणुपुव्वीए अट्ठावीसइविहंमोहणिज्जंकम्मं उग्धाएइ, पञ्चविहंनाणावरणिज्जं नवविहंदंसणावरणिज्जं पंचविहअंतराइयं, एए तिन्निवि कम्मसे जुगवं रववेइ જ ૩. ૨૬-જૂ. ૭૨ સૂત્રપાઠ સંબંધ-આ રીતે બને સૂત્ર પાઠ માં છેલ્લે કેવળજ્ઞાન ઉપલબ્ધિ થાય છે તે સમજવું ૪ તત્વાર્થ સંદર્ભ(૧)આઠ કર્મના નામ-ગાયો જ્ઞાનદર્શનાવર, સૂત્ર ૮:૫ (૨)જ્ઞાનાવરણ પ્રત્યાવીનામ- સૂત્ર ૮:૦ (૩)દર્શનાવરણ -વસુરસુરવધવાનાં સૂત્ર ૮:૮ (૪)મોહનીય રનવરિત્રમોદનીય ઋષીય- સૂત્ર ૮:૧૦ (૫)અંતરાય રાનવીનામું સૂત્ર ૮:૧૪ (૬)કેવળજ્ઞાનદર્શન-શાનદ્રર્શનીનામ સૂત્ર રઃ૪ ૪ અન્યગ્રન્થ સંદર્ભ(૧)કર્મગ્રન્થ પહેલો ગાથા-૯,૧૦,૧૩,૧૭,૧૮,૨૨,પર (૨)નવતત્વ ગાથા- ૩૮ વિવરણ [9]પદ્ય(૧) મોહ ક્ષયથી એક સાથે, કર્મ ત્રણનો ક્ષય થતાં જ્ઞાનને દર્શન તણા, સવિ આવરણ દૂજતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005040
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy