SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા नो भवसिद्धिए नोअभवसिद्धिए * प्रज्ञा. प.३८ સૂત્રપાઠ સંબંધઃ-અનુયોગ દ્વાર સૂત્ર કથન મુજબ જ્ઞાનાવરાદિનો ક્ષય થતા તે તે ક્ષાયિક ગુણો પ્રગટે છે. જેમકે કેવળજ્ઞાન,કેવળદર્શન વગેરે. તે સમયે અન્ય કોઈ ઔપથમિક આદિ ભાવ રહી શકે જ નહીં તે વાત સ્વયં સ્પષ્ટ જ છે. તદુપરાંત આ સમયે ભવ્યત્વ,અભવ્યત્વ ભાવો રહેતા નથી, તે પણ ઉપરોકત પ્રજ્ઞાપના સૂત્રના સાક્ષીપાઠમાં જણાવેલ છે. ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)ૌપશમિક્ષયિૌમાવોમwષ્ય સૂત્ર ૨૧ -પાંચ ભાવો (૨) સ ર્વવરિ-સૂત્ર ૨૩ ઔપશમિક ભાવ (૩)જ્ઞાનદર્શનામમોપમો, સૂત્ર રઃ૪ ક્ષાયિક ભાવ (૪)જ્ઞાન જ્ઞાનદર્શન–શ્વતુ સૂત્ર ૨૫ મિશ્રભાવ (૫)તિષત્રિફ મિથ્થાના સૂત્ર : ઔદયિક ભાવ ()ગીવમવ્યાયવ્યત્વતિની વ સૂત્ર ર૭ પારિણામિક ભાવ [9]પદ્ય(૧) ઉપશમાદિ ભવ્યતાદિ ભાવની અભાવતા સમકિત કેવલ જ્ઞાનદર્શન પ્રગટ પ્રગટે સિધ્ધતા (૨) લાયોપથમિક ઔપશિમક ઔદયિક ત્રણે ભાવથી આત્મા થતો અલિપ્ત વળીભવ્યત્વગુણ જાય જયારેષાયિકજ્ઞાનદર્શનસિધ્ધત્વજત્યારે. U [10] નિષ્કર્ષ સૂત્રકાર મહર્ષિએ ભાવોના સદ્ભાવ કે અભાવને આશ્રીને મોક્ષ ને જણાવવા આ સૂત્ર બનાવેલ છે. આ પૂર્વેસર્વ કર્મના અભાવને મોક્ષ કહ્યો હતો. આ સૂત્રમાં અમુક અપવાદ બાદ કરતા બાકી સર્વ ભાવોને મોક્ષ કહ્યો છે. આટલીવાત ઉપરથી નિષ્કર્ષ માટે એક વાત જરૂર વિચારી શકાય તેમ છે. જીવ ઔદયિક ભાવને વશ થઇ ઉદયમાં આવેલા કર્માનુસાર વર્તે છે. કયારેક ક્ષયોપથમિક કે ઔપશમિક ભાવોમાં પણ વર્તે છે. કેમ કે તે-તે પ્રકારના કર્મો, જીવને કઠપુતલીની જેમ નચાવે છે. પણ આ બધાં ભાવોનો અભાવ થાય ત્યારે જીવને નિજગુણમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. તેથીજીવને જો મોક્ષની આશા હોય-મોક્ષ પામવાની ઇચ્છિા હોય તો તે જીવે શકય તેટલા અશાશ્વત ભાવોને નિષ્ફળ બનાવવા કે તે-તે ભાવના ઉદયે આત્મામાં સ્થિરતા પ્રાપ્ત કરશે તેમ-તેમ તેની ક્ષાયિક ભાવો તરફની ગતિ થશે છેલ્લે મોક્ષની પ્રાપ્તિ થશે. S S S S U અધ્યાયઃ ૧૦-સૂત્રઃ૫) U [1]સૂત્રહેતુ- સર્વકર્મના ક્ષયથી તથા ઉકત ભાવોનો અભાવ થવાથી મુકત આત્મા ના થતાં ઉર્ધ્વગમનને આ સૂત્ર થકી જણાવે છે. [2] સૂત્ર મૂળઃ-તત્તરપૂર્વછાત્રોવનાત્ U [3]સૂત્રપૃથક-તમ્ - અન્તરમ્ - ઉર્ધ્વમ્ - અતિ માનો તાત્ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005040
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy