Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા एवं खलु गोयमा ! निस्संगयाए निरंगणयाए गइ परिणामेणं अकम्मस्स गई पन्नायति * भग. श.७,उ.१,सू.२६५/१२३
S [9]પદ્ય(૧) પૂર્વ પ્રયોગ સંગ રહિતે બંધ છેદન ભાવમાં
ગતિતણા પરિણામ દ્વારા સિધ્ધ ગતિ પ્રસ્તાવમાં પૂર્વ પ્રયોગ કર્મસંગ એ ભાવથી, બંધન છેક તુટયે જીવગતિ પરિણામો ઉચે જઈ તે સિધ્ધગતિમાં સ્થિરતા
પામે મુકતીમાં અનંત સુખધામ જો. U [10]નિષ્કર્ષ:-ખૂબજ સુંદર રીતે જીવના મોક્ષનું અ-ગમન આસૂત્રથકી જણાવી દીધેલ છે. આપણે સૌ લોકાન્ત ને પ્રાપ્ત નથી કરી શકતા તેનું કારણ કર્મનો રંગ-કર્મનું બંધન છે. કેમકે સ્વભાવિક જીવની ઉર્ધ્વગતિ હોવાછતાં પુલના સંયોગથી તે ભારે બને છે. અને ભારે બનવાથી તેની ગતિ નીચેની તરફ રહે છે.
આસૂત્રનો નિષ્કર્ષએજજેમતુંબડાનાદૃષ્ટાન્તમાં માટીનોલેપનીકળી જતાં તુંબડુંઉપર આવી ગયું તેમ અહીં કર્મના લેપને જે બને તેમ આત્માથી અલગ કરતા જવો જ્યારે તે કર્મલેપ સર્વથા અલગથશે ત્યારે મુતાત્માઉર્ધ્વગતિને પામવાનો જ છે. વળી આ ઉર્ધ્વગતિનું લક્ષ્ય પણ સ્વભાવિક ઉર્ધ્વગતિ હોવી જોઈએ. કર્મજન્યઉર્ધ્વગતિ અર્થાત સ્વર્ગની પ્રાપ્તિ રૂપ ઉર્ધ્વગમન અહીં અભિષ્ટ નથી. માટે કેવળ મોક્ષનો પુરુષાર્થ કરશો તો કયારેક જીવ સ્વભાવિક ગતિને પ્રાપ્ત કરેશે.
0 0 0 0 0 0.
(અધ્યાયઃ ૧૦-સુત્રઃo) U [1]સૂત્રહેતુ- ઉપરોકત સૂત્રોમાં જણાવ્યા મુજબ જમુકત થયેલ જીવ છે. તે બધાં સ્વરૂપની દૃષ્ટિએ સમાન છે કે અસમાન, તે જણાવવા બાર બાબતો વડે સિધ્ધની વિશેષ વિચારણા અહીં રજૂ કરે છે.
[2]સૂત્ર મૂળ ક્ષેત્રમતિક્રિતીર્થત્રપ્રત્યેનુવતિસાનીવહિનાતર संख्याल्पबहुत्वतः साध्याः
U [3]સૂત્ર પૃથક્ષેત્ર - - તિ - - તીર્થ - વરિત્ર પ્રત્યેવુદ્ધોધિતज्ञान-अवगाहना-अन्तर - सङ्ख्या - अल्प बहुत्वत: साध्याः
U [4]સૂત્રસાર- ક્ષેત્ર,કાળ,ગતિ, લિંગ,તીર્થ ચારિત્ર,પ્રત્યેક બુધ્ધ બોધિત,જ્ઞાન, અવગાહના,અંતર, સંખ્યા,અલ્પબદુત્વ[એબાર અનુયોગદારો વડેસિધ્ધ જીવો ચિંતવવા.
U [5]શબ્દાનક્ષેત્ર-સ્થાન,જગ્યા
અવસર્પિણી આદિ તિ-કઈ ગતિમાંથી સિદ્ધ થાય તે ક્લિ-વેદ ચિહ્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org