Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ ૨૧ અધ્યાય: ૧૦ સૂત્રઃ દ યોગાભાવ આ બધાં જ કારણો મોજુદ છે. માટે જીવની ઉર્ધ્વગતિ જ થાય છે. આ વાત સમજાવવા માટે અહીં સૂત્રકાર,સ્વોપજ્ઞ ભાષ્ય થકી તુંબડાનું ઉદાહરણ આપે છે. ગુણયુકતઅર્થાત ઉત્પાદકશકિતને ધારણ કરેલી કોઈ ભૂમિમાંસુંબના બીજને વાવવામાં આવે, યોગ્ય તુપ્રાપ્ત થાય, તે ઉત્પન્ન થાય, બીજનાટવાની અવસ્થાથી માંડીને તેનું પાણીથી સારી રીતે સીંચન થાય,ફળ આવે ત્યાં સુધી તેને ખરાબ થવાનદેવાય અને છેલ્લે કાળે કરીને તે ફળ એમને એમ સુકાઈ જાય ત્યારે ડાળીથી ઘુંટુપડી જાય છે. આવાટયાફુટયાવગરના અખંડએવા આખા તુંબડાને પાણીમાં નાખવામાં આવેતોડુબતું નથી, પણ જો કાળી માટીનો ગાઢોલેપતેના ઉપર કરી દેવામાં આવે તોઆઘનમાટીનાલેપથી તે તુંબડામાંગુરુતાભારેપણું આવી જાય છે. આવાભારેપણને લીધે તે તુંબડું સીધુંપાણીનેતળીયે પોંચી જાય છે. જો કે તેનો સ્વભાવતો પાણીમાં ઉપર રહેવાનો જ છે. પણ માટીના ભારથી તે નીચે બેસી જાય છે. પાણીમાં રહેવાથી તે માટીનો લેપ ધીમે ધીમે ઓગળી જાય છે. જેવો માટીના લેપનો સંબંધ છુટે છે કે તુરંત જ તે તુંબ પાણીમાં ઉર્ધ્વગમન કરતું છેક ઉપરના તળ સુધી આવી જાય છે. આ રીતે જેમ માટીના સંબંધથી મોક્ષ પામેલ તુંબડું ઉપર આવી જાય છે, તેજ રીતે કર્મના સંબંધથી મોક્ષ પ્રાપ્ત કરનાર જીવ ઉર્ધ્વગતિને પ્રાપ્ત કરી તે જ સમયે સિધ્ધશીલા ઉપર બિરાજમાન થાય છે. કેમકેઆજીવ પણ કર્મરૂપી માટીનાલેપથી લેપાયેલો છે. અનેક ભવરૂપી જળથી સિંચિત થયો છે. પણ સમ્યગદર્શન આદિ રૂપ પાણીથી કર્મરૂપી માટીનો લેપ ભીંજાય ને ઢીલો પડે છે. ક્રમશઃ ઉખતો ઉખડતો જાય છે સર્વથા કર્માવરણ છુટતાં, ઉર્ધ્વગામી સ્વભાવને કારણે જીવ સીધોજ લોકાત્તે પહોંચી જાય છે. જ પ્રશ્નઃ-ઉર્ધ્વગામી જીવ લોકાન્ત જ કેમ અટકી જાય છે.? સમાધાનઃ-ધર્માસ્તિકાયના અભાવને લીધે. જીવલોકાન્તથી આગળ ગતિ કરી શક્તો નથી. ધર્માસ્તિકાયને લીધે જ જીવ અને પુગલની ગતિક્રિયા થઈ શકે છે. લોકાન્તથી આગળ આ ધર્માસ્તિકાય દ્રવ્ય હોતું નથી માટે જીવની ત્યાંગતિ થઈ શકતી નથી. જેમ તુંબડા નાદૃષ્ટાન્તમાં જોયું કે તુંબડું પાણીના કારણે નીચેના તળથી આવતા ઉપરના તળ સુધી પહોંચે છે. પણ પાણીની બહાર નીકળી જતું નથી કેમ કે બહાર તેની ગતિમાં સહાયક દ્રવ્યનથી તેમ જીવને પણ અલોકમાં વળી મુક્તજીવની અધોકેતિ છગતિનથી થતી તે વાત પહેલાંજ કહેવાઈ ગઈ છે. જીવની ગતિ શ્રેણીબધ્ધ લોકાન્ત પ્રાપિણીજ હોય છે. તેથી તે લોકાન્ત જ જાય છે. પછી નિષ્ક્રય બને છે. 0 []સંદર્ભઃ $ આગમસંદર્ભ-સ્થળ પંજો ! મૂરતી પનાતિ દંતચિહનંતિ! गती पन्नायती ? गोयमा निस्संगयाए निरंगयाए गतिपरिणामेणं बंधणछेयणयाए निरंधणयाए पुल्वपयोगेणं अकम्मस्स गती पन्नता ! कहनं भते ! निस्संगयाए निरंगणायाए गइ परिणामेणं बंधणछेयणयाए निरंधण्याए पुव्वपओगेणं अकम्मस्स गती पन्नायति ? से जहानामए केइ पुरिसे सुक्कं तुर्बनिच्छिड्ढं निरुवहयं आणुपुवीए परिकम्मेमाणे दबेहि य कुसेहि य वेढेइ अट्ठहिं मट्टिया लेवेहिं लिंपइ उण्हे दलयति भूतिं सुक्कं समाणं अस्थाहमतारमपोरसियंति उद्गंसि पक्खिवेज्जा से नूर्ण गोयमा ! से तुंब तेसिंअट्ठण्हं मटियालेवेणं गुरूयत्ताए भारुयत्ताए गुरुसंभारियत्ताए सलिलतलमति वइत्ता अहे धरणितलपइट्ठाणे भवइ ? हंता भवइ, अहे पं से तुबे अट्ठणं मट्टियालेवेणं परिक्खएणं धरणितलमतिवइत्ता उप्पिं सलिलतलपइट्ठाणे भवइ हंताभवइ, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82