Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 290
________________ તત્ત્વાખ્યાન. ૨૬૫ હાય છે એ દ્વારા અનેક પ્રકારની ક્રિયા થઇ શકે છે. પરન્તુ જેને આપ તેજ કહો છે તેવા તેજનું શરીર તા કાઈ પણ જીવને છેજ નહિ, અને જેને તેજસ શરીર કહેવામાં આવે છે, તે પણ ઔદારિક અથવા વૈક્રિય શરીર દ્વારાજ ઉપભોગનુ સાધન બને છે. તથા વાયુ લેાકમાં વાયુનુ શરીર છે, આ વાકય પણ વિશ્વસનીય નથી, કેમ કે એવા કોઈ પણ દેવવિશેષ નથી કે જેનું શરીર વાયુનું હાય, અને જે વાયુ લેાકથી પવનને લેવામાં આવે તે તેનુ” પણુ શરીર આદારિક છે, પરન્તુ વાયુનુ શરીર તેા કાઇને છે જ નહિ. આથી એ સિદ્ધ થયું કે પાર્થિવ શરીર, જલનું શરીર, તેજનું શરીર, વાયુનું શરીર–આ ચારમાંથી કોઇ પણુ શરીર છેજ નહિ, પરન્તુ શરીરના પાંચ પ્રકાર છે—આદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાણુ. તેમાં તૈજસ કાણુ શરીર તા સર્વ જીવાને સર્વદા હોય છે. જ્યાં સુધી મુકિત ન મળે ત્યાં સુધી તે કાયમ રહેવાનુ આદારિક તે મનુષ્ય અને તિય‘ચાને જ હોય છે. અને સ્વાભાવિક વૈક્રિય તે દેવતા નારકીનેજ હાય છે, અને કૃત્રિમ વૈક્રિય તા ચારે ગતિમાં મળી શકે છે. એનુ વિશેષ વિવેચન જૈનદર્શનમાંથી સમજવું. ઇન્દ્રિયાના વિચાર. ઘ્રાણેન્દ્રિય પૃથ્વીની છે, જિન્હા ઇન્દ્રિય જલની છે, ચક્ષુ ઇન્દ્રિય તેજની છે અને સ્પર્શીનેન્દ્રિય વાયુની છે. શ્રવણેન્દ્રિય આકાશરૂપ છે, આ માન્યતા પણ ખરાખર વિચારને અવકાશ આપે છે.

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330