Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 317
________________ ૨૮ર તવાખ્યાન રીતે રૂપાદિ ગુણેમાં પૃથવ ગુણને નહિ માનીને પણ વ્યવહાર ચલાવવામાં આવે છે, તેવી રીતે ઘટાદિ પદાર્થોમાં પણ વ્યવહાર થઈ જશે. જે પરસ્પર વ્યાવૃત્ત સ્વભાવવાળા છે, તે પિતાથી ભિન્ન પૃથકત્વના આધારરૂપ નથી. જેમ રૂપાદિ તેમજ ઘટ પટ વિગેરેમાં પણ સમજવું. આ અનુમાનથી પણ પૃથકત્વ અલગ ગુણ રૂપે સિદ્ધ થતું નથી. આંતરા શિવાય બનાવેલ મણીલાલ હીરાલાલના ઘરની માફક પૂર્વની ભિન્નતાને ત્યાગ કરીને અભિન્ન રૂપથી (નિરન્તર રૂપથી) ઉત્પન્ન થયેલ વસ્તુને જ સગ કહેવામાં આવે છે. એથી બીજે કઈ પણ સંગ નામને પદાર્થ છે જ વળી ગુણે પિતે નિર્ગુણ હોવાથી ઘરની બે સંખ્યાને સંગનું આશ્રયપણું આપ લેકથી પણ માની શકાય તેમ નથી. આ ઘેટે આ ઘેટાથી ભિન્ન છે, એવી બુદ્ધિ પણ વિભાગ રહિત પદાર્થ માત્રને અવલંબન કરવાવાળી સમજવી. આથી એ સિદ્ધ થયું કે સંગ કેઈ અલગ ગુણ પદાર્થ નથી અને જ્યારે સાગ પદાર્થ સિદ્ધ થતું નથી ત્યારે વિભાગ પણ કેવી રીતે દ્રવ્યના પર્યાયને છેવને પદાર્થ રૂપે સિદ્ધ થાય, તેને વિચાર આપજ કરશે. દ્રવ્યની અવસ્થાવિશેષને છેડીને સાગ વિભાગ કઈ પદાર્થ છેજ નહિ.

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330