Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 324
________________ તવાખ્યાન. ક ઉ જે એમાં રહેવાવાળા સમન્ય હાય તેના તે સ'ચેાગની જેમ અભાવ પણ થઇ શકે છે, પરન્તુ તંતુ સ્વભાવ રૂપ તાદાત્મ્ય સંબન્ધના તેા અભાવ કેવી રીતે થઈ શકે તેને વિચાર આપ જ કરશે. તંતુ સ્વભાવ રૂપજ પટ છે, પરન્તુ આ−તાન વિતાની ભૂત તંતુને છેડીને ખીન્ને કોઇ પણ પટ પટ્ટા છેજ નહિ. માટે ઉપયુ કત પ્રતીતિથી સબન્ધ માત્ર સિદ્ધ કરવાના મનેારથ તા આપનાથી તેમાં સિદ્ધ થઇ શકે તેમ છેજ નહિ. બીજો પક્ષ માનવામાં આવે તે સબન્ધ વિશેષથી શું સંચાગ સિદ્ધ કરવા માંગા છે, અથવા તે સમવાયને? આ એ પ્રશ્નના અવકાશ જરૂર રહેછે. તેમાં સયાગ તા આપના થી માની શકાય તેમ છેજ નહિ, અને સમવાય માનવામાં આવે તે આ ઠેકાણે કુંડામાં દહીં છે, એ દૃષ્ટાન્તમાં ઘટી શકે તેમ નથી; અને બીજી કાઈ પણ નિમિત્ત છેજ નહિ કે જે દ્વારા સમવાયની સિદ્ધિ કરવામાં આવે. માટે સમવાય પદાર્થ નથી એમ કહેવામાં શી અડચણુ છે ? અને એમ જો પદાર્થના સઅન્ય રૂપ પર્યાયને પણ સંબન્ધ માનવામાં આવે તા પછી સૉંચાગ સબન્ધ, સ્વરૂપ સબન્ધ, કાલિક સબન્ધ, દેશિક સબન્ધ, વિષયતા સબન્ધ, વિષયિતા સબન્ધ વિગેરેને પણ પદાર્થ રૂપે કેમ ન માની શકાય? અને જ્યારે ઉપર્યુંકત તમામ સબન્ધને પદાથ રૂપે માનવામાં આવે ત્યારે છ પદ્માની ઉદ્ઘોષણા તેા હવામાં ઉડી જવાની. માટે સમવાયને પદાર્થ રૂપે ન માનતાં તેના બદલામાં તાદાત્મ્ય સંબન્ધ માની પદાર્થના પર્યાય રૂપે સ્વીકારવામાં આવે તે કઇ પણ ખાધ જેવુ છેજ નહિ. -

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330