Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 321
________________ તવાખ્યાન, કેમકે ક્ષણ વાર પછી તેિજ નષ્ટ થાય છે, તે કેને સ્થાપક તે સંસ્કાર બનશે એને વિચાર આપ એકાંતમાં કરશે. બીજે પક્ષ જે માનવામાં આવશે તે તે પણ ઠીક નથી, કેમકે સ્થિર સ્વભાવમાં રહેલા પદાર્થો જ્યારે પોતાની મેળે જ સ્થિર છે તે તેમાં સ્થિતિ સ્થાપક સંસ્કારનું બીજું શું કામ રહ્યું કે જેને માટે તેને માનવાની જરૂર પડે? I પિતપોતાની કારણ સામગ્રીથી પદાર્થોની તેવા તેવા પ્રકા ની જે પરિણતિ તેનું નામ જ સ્થિતિસ્થાપક સંસ્કાર સમજ. એથી બીજે વૈશેષિક લેકેએ પરિકલ્પિત છેજ નહિ. આત્મા અને મનના સગથી ઉત્પન્ન થયેલ પિતાના કાર્યને વિરોધી ધર્માધમ શબ્દથી પ્રસિદ્ધ એ અદષ્ટ નામને જે ગુણ માનવામાં આવે છે તે ઠીક નથી. પરંતુ કર્તાને સુખ દેવાવાળે પરિણામ સુદર અને મોક્ષને જ હેતુ હોય તે ધર્મ કહેવાય, તથા દુઃખ દેવાવાળે અને પરિણામ જેને કટુ વિપાક હોય તે અધર્મ કહેવાય. ઉપયુંકત સ્વરૂપથી ભિન્ન સ્વરૂપવાળે અદષ્ટ નામને ગુણ કઈ છેજ નહિ. તેનું વિશેષ સ્વરૂપ જૈનદર્શનમાં સમજાવવામાં આવશે. કમ પદાર્થ વિચાર એક દેશથી બીજા દેશની પ્રાપ્તિના કારણ રૂપ જે પદા

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330