Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 311
________________ ૨૮૬ તવાખ્યાન. મનેદ્રવ્ય વિચાર. વિશેષિક લેકએ માનેલ મને દ્રવ્ય પણ વિચાર કરતાં વિખરી જાય તેમ છે. પરમાણુ રૂપ મન આત્મા અને ઇન્દ્રિની સાથે સંબદ્ધ થયા બાદ પિતાનું કાર્ય કરવા તત્પર થાય છે. આ વાત ઉપર વિચાર કરવામાં આવે છે. પ્રવ્ર આત્મા અને ઇન્દ્રિયની સાથે મન સર્વથા સંબદ્ધ છે અથવા તે દેશથી સંબદ્ધ છે આ એ પ્રશ્ન પૂછવામાં આવે છે. " ઉ૦ સર્વથા મનને સંબન્ધ આત્મા અને ઇન્દ્રિયની સાથે છે એ પ્રથમ પક્ષ માનવામાં આવે તે જગત વ્યાપક આત્મા અને ઇન્દ્રિયની સાથે એક કાલમાં સર્વથા મનને સંબન્ધ કેવી રીતે ઘટી શકે? આ દેષથી બચવાની ખાતર જે બીજે પક્ષ માનવામાં આવે તે પણ દેષને અવકાશ ને જરૂર રહે છે. : એક દેશથી મન આત્માની સાથે સંબદ્ધ થાય છે અને બીજા દેશથી ઇન્દ્રિયોની સાથે જોડાય છે. આ કથનથી તે મનમાં જ્યારે દેશાદિ વિભાગ માન્યા, ત્યારે મનમાં જે પરમાસુસ્વરૂપતા માનવામાં આવી છે તે તે હવામાં ઉડી જવાની વળી મન સર્વથા આત્માની સાથે સંબદ્ધ થાય છે એમ માનવામાં આવે તે સંપૂર્ણ આત્માની સાથે જોડાયેલ મનમાં પણ આત્માની માફક વ્યાપકતા સિદ્ધ થવાની, અથવા મનમાં પરમાણ રૂપતા હોવાથી આત્મામાં પણ અણુરૂપતા આવવાની : પ્રહ એક દેશથી આત્મા મનની સાથે જોડાતે હેવાથી પૂત દોષને અવકાશ નથી.'

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330