Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 314
________________ તસ્વાખ્યાન. ર - - - ----~ ગુણ વિચાર. રૂપાદિ ગુણનું જેવા સ્વરૂપથી વર્ણન કરવામાં આવેલ છે તેવા પ્રકારનું સ્વરૂપ બીજા દર્શને માં જોવામાં આવતું નથી તેજ બતાવવામાં આવે છે. નીલ પીતાદિ રૂપ જેમ પૃથ્વી, પાણી તેજમાં વર્તમાન છે તેમ વાયુમાં પણ છે. પિગલિકપણું હોવાથી તથા સ્પર્શવત્તા હેવાથી પૃથ્વીની માફક વાયુ પણ નીલ પીતાદિરૂપ વાળે છે. તથા પિગલિકપણને લીધે રૂપવાળાપણું હોવાથી પૃથ્વીની માફક પાણી પણ ગુણવાળું છે, કેમકે જે રૂપ, રસ, ગન્ધ, સ્પર્શવાળું હોય તે પુદગલદ્રવ્ય કહેવાય અને તેમાં પણ રૂપાદિ ગુણોને આવિર્ભાવ તિભાવ માનવામાં તે અમે પણ લગાર માત્ર વિરોધ દર્શાવતા નથી. - તથા સંખ્યા પણ સંપેય પદાર્થ સિવાય કઈ પણ ઠેકાણે પૃથક્ષણે જ્યારે ઉપલબ્ધ નથી ત્યારે શા માટે સંખ્યા પદાર્થ માનવે જોઈએ? વળી, આ એક ગુણું કાળું છે, આ બે ગુણું કાળું છે. એવી પ્રતીતિ ગુણમાં પણ થાય છે, તે આપના મત પ્રમાણે તે ગુણમાં ગુણ નહિ હોવાથી સંખ્યાની પ્રતીતિ કેવી રીતે થશે ? માટે સંખ્યાને દ્રવ્યથી અલગ માનવી ઠીક નથી. પ્ર. દ્વિત્વ, બહત્વ સંધ્યા ને હયણુક વિગેરેના પરિમા 19.

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330