Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 313
________________ તત્ત્વાખ્યાન. અને જ્ઞાનના અભાવમાં સુકા લાકડા સમાનને આત્મા પણ કેવી રીતે કહી શકાય ? Le પ્ર૦ સંચાગ, વિભાગ રૂપે મન પરિણત થાય છે. અને જ્યારે મન તેવી રીતે પરિણામને પામે છે, ત્યારે કઈ વાતની અનુપત્તિ અમારા મતમાં રહેવાની તેને વિચાર કરશે. ઉ॰ આપે તે બહુજ સારૂ કહી બતાવ્યું, જ્યારે મનના પણ પરિણામ માનવામાં આવ્યે ત્યારે ફૂટસ્થ નિત્યતા મનમાં કેવી રીતે આવી શકશે એ વિચાર કરવાનું કાર્ય આપનેજ સાંપવામાં આવે છે. વળી મનને સર્વથા જડ રૂપ માનવામાં આવેલુ હાવાથી 'ચેન્દ્રિયાના વિષય કાલમાં પણ અમુક ઇન્દ્રિયની સાથેજ સબદ્ધ થવુ' ખીજાની સાથે ન ;, તથા ઇન્દ્રિયાના સબન્ધને છેડીને આત્માની સાથે સખત ચવુ... આવા પ્રકારનુ` કા` આપનું જડ મન ઘટાદિ જડ પદ્મજીની માફક કેવી રીતે કરી શકશે ? વળી મનમાં સૂક્ષ્મપણ હાવાથી ચક્ષુ વગેરેમાં રૂપા દિના ગ્રહણની ચાગ્યતાજ ઘટી શકશે નહિ. કેમકે પરમાણુસ્વરૂપ મનને સ`પૂર્ણ ચક્ષુની સાથે સંબન્ધ તા છેજ નહિ. જેટલા ।। ભાગ ચક્ષુના મનની સાથે સમધવાળા છે તેટલા ભાગમાંજ રૂપાદિનુ ગ્રહણ થશે. સંપૂર્ણ ચક્ષુથી રૂપને ગ્રહણ કરવાનું કાર્યં નહિ થઇ શકે. માટે પરમાણુસ્વરૂપ મન નથી. એ વાત ખૂબ દઢ થઈ સમજવી. વાસ્તવિક મનનું સ્વરૂપજૈન દર્શનમાં સમજાવવામાં આવશે. નવદ્રવ્યવિચાર- સમાસ.

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330