Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 300
________________ ૨૫ નેજ દિશા રૂપે કલ્પવામાં તમામ વ્યવહારની ઉપપત્તિ થઈ શકે છે. અર્થાત્--આકાશપ્રદેશની શ્રેણિમાંજ સૂર્યના ઉદયને લઇને મૂત્ત દ્રવ્યને અવિધ રૂપે માનવાથી પૂર્વ પશ્ચિમના વ્યવહાર જ્યારે દષ્ટિ ગોચર થાય ત્યારે શા માટે દિશાને પૃથક્ દ્રવ્ય તરીકે માનવુ' જોઇએ ? તત્ત્વાખ્યાન. પ્ર૦ કોઇ એક મૂત્ત દ્રવ્યને અવધિ રૂપ બનાવીને અસુકથી આ પૂર્ણાંમાં છે, આ પશ્ચિમમાં છે આવા પ્રકારની પ્રતીતિને લઈને દિશાને પણ દ્રવ્ય તરીકે માન્યા સિવાય આ વ્યવહારની ઉપપત્તિ કેવી રીતે કરશે ? ઉ॰ અમુક દેશની અપેક્ષાએ અમુક દેશ પૂર્વમાં છે, અમુક પશ્ચિમમાં છે આ વ્યવહાર પણ દેશદ્રવ્યની કલ્પના સિવાય બની શકતા ન હોવાથી તેને માટે પણ દશમુ* દેશદ્રવ્ય તમારા મત પ્રમાણે તેા માનવું જોઈએ. ન પ્રશ્ન દેશવિષયક વ્યવહારની ઉપપત્તિ તે પૂર્વ વિગેરે દિશાઓના નિમિત્તને લઇને જ્યારે સિદ્ધ થાય છે ત્યારે શા માટે દેશ દ્રવ્ય સ્વીકારવુ જોઇએ ? ઉ॰ જ્યારે આકાશપ્રદેશને લઇને તમામ ઉપરોકત વ્યવહાર સિદ્ધ થાય છે ત્યારે ક્રિશાને પણ શા માટે દ્રવ્યરૂપ માનવું જોઈએ ? પૂર્વાદ્ધિ તમામ ક્રિશાસબન્ધિ વ્યવહારો આકાશપ્રદેશના અવલ ખનથીજ સમજવા. આત્મતત્ત્વવિચાર. ચાર્વીક વિગેરે નાસ્તિક મતાનુ નિરાકરણ કરી અનેક

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330