Book Title: Tattvagyan Dipika
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ મુનિશ્રી બુદ્ધિસાગરજી રીત તત્ત્વજ્ઞાન દીપિકા. जैनतीर्थ नमस्कृत्य-तीर्थोद्धाराय वस्तुतः प्रश्नोत्तर स्वरूपाख्या रच्यते तत्त्वदीपिका ॥१॥ નાનક શોત્તર પ્રશ્ન-દુનિયામાં ક ધર્મ સત્ય છે? ઉત્તર-દુનિયામાં જૈનધર્મ સત્ય છે? પ્રશ્ન—આપણે કયે ધર્મ ને આપણે કોણ? ઉત્તર–આપણે જૈનધર્મ છે અને આપણે સર્વ જૈન છીએ. પ્રશ્ન-જૈન એટલે શું? ઉત્તર–જિન ભગવાનના કહ્યા પ્રમાણે જે વર્તે છે તે જૈન કકહેવાય છે. પ્રશ્ન-જિન-એટલે શું? ઉત્તર–જેણે અષ્ટાદશ દોષને ક્ષય કર્યો છે તે જિન કહેવાય છે. પ્રશ્ન-જિનભગવંતે દરેક આરામાં કેટલા થાય છે અને તેઓ જગતના લેકેને તારવા શું કરે છે? ઉત્તર-દરેક ઉત્સપિણી અને અવસદિપણું આરામાં ચોવીશ તીર્થકરો (જિનભગવંતે) થાય છે. અનાદિકાળથી અનંત તીર્થંકરો થયા અને થશે. તીર્થકરે કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સર્વ જીવેને પરમાત્મપદ પ્રાપ્ત કરવાને ઉપદેશ આપે છે-સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ તીર્થની સ્થાપના કરે છે-અનેક જીવને જન્મ જરા અને મરણના દુઃખબંધનમાંથી મુક્ત કરે છે–તેઓ દુનિયાના સકલ ૫દાર્થોને જાણે છે તેથી તેઓ જે બોલે છે તે સત્ય હેય છે. પ્રશ્ન-જિન અને તીર્થરમાં કંઈ ફેર હોય છે? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128