Book Title: Tattvagyan Dipika
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 64
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાણવાં. અને ગ્રહણ કરાતા ભેજ્યકોળીયાના જેવાં મુચનાને જ સમજવા-વિરતિ અને અવિરતિ સર્વ સંસારિ જીને સુદ-મીરા-અને મુકમાન એ ત્રણ પ્રકારનાં કર્મ હોય છે, કેવલજ્ઞાનીને બંધાતાં યૌગિક કર્મો શિલાના અગ્રભાગપર પડતા વર્ષાદના બિંદુઓ જેવાં અલ્પસ્થિતિવાળાં હોય છે. પહેલા સમયે બાંધે છે, બીજા સમયે ભગવે છે અને ત્રીજા સમયે ખેરવે છે–તેમાં પણ તે ત્રણું અવસ્થા જાણવી–અતના પહેલા સમયમાં કેવલજ્ઞાનીને ભેગ્યકર્મ હોતાં નથી. ભક્ત અને ભુજ્યમાન કર્મ હોય છે, અને અન્તસમયે તે સર્વ કર્મનો ક્ષય કરવાથી શેષ મુક્ત કર્મ હોય છે. ઈશ્વરની પ્રેરણાવિના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવનાગે કર્મની ભુક્તાદિ ત્રણ અવસ્થા થાય છે. સિદ્ધ પરમાત્માને કર્મની ત્રણ દશા હોતી નથી, કારણ કે તેઓએ કર્મનો નાશ કર્યો હોય છે. અત્ર સામાન્ય સ્થલ દુષ્ટાતોથી કેટલુંક કર્મનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે-વિશેષ જિજ્ઞાસુએ કર્મના ગ્રન્થને વિલોકવા. પ્રશ્ન–આત્માના એકેક પ્રદેશે અનંત કર્મો લાગ્યાં છે તે તેને સમૂહ, આપણું દૃષ્ટિથી કેમ દેખાતો નથી. * ઉત્તર–આપણી ચર્મચક્ષથી સૂક્ષ્મતમ કર્મો દેખી શકાતાં નથી, ચર્મચક્ષમાં તેને દેખવાની યોગ્યતા નથી. પણ વિશિષ્ટજ્ઞાનિ જ્ઞાનદષ્ટિથી દેખી શકે છે. દષ્ટાન્ત-જેમ વાસણમાં અગર વસ્ત્રમાં અગર બગીચામાં સુગંધનાં પુદ્ધ હોય છે તે નાસિકાથી જાણું શકાય છે પણ આંખોથી દેખી શકતાં નથી. વાયુ જેમ વસ્ત્રના વા વૃક્ષના અગ્રભાગને હલાવે છે તે આપણે દેખીએ છીએ પણ વાયુકાયના શરીરને દેખી શકતા નથી. પ્લેગની ખરાબ હવાથી હજારે મનુષ્યો મૃત્યુ પામે છે તેઓને આપણે દેખીએ છીએ, પણ પ્લેગની હવાને દેખી શકતા નથી. તાઢ અને તાપ આપણા શરીરને લાગે છે પણ તાઢ અને તાપના પુદ્ગલોને આપણે દેખી શકતા નથી. અન્યના મુખમાંથી નીકબેલા શબ્દો આપણે સાંભળીએ છીએ, પણ ભાષા વર્ગણુને આપણે દેખી શકતા નથી. તેવી રીતે કર્મથી થતી શાતા અને અશાતાને આપણે જાણીએ છીએ પણ કર્મ પ્રકૃતિને ચર્મચક્ષુથી દેખી શકતા નથી. વિશિષ્ટ દિવ્ય સાનિય કર્મને પણ જાણું દેખી શકે છે. પ્રશ્વ–આમાં પહેલું કે પહેલાં કર્મ...? ઉત્તર બન્ને અનાદિકાળથી છે. જે જીવને પહેલ કેઈ કહે તે આત્મા (જીવ) નિર્મલ ઠર્યો તે સિદ્ધરૂપ કર્યો તે તેને કર્મ લાગી શકે નહીં. જે પહેલાં કર્મ અને પશ્ચાત્ આત્મા કેઈ માને તો–તે પણ ઘટી શકે નહીં, કારણ કે જીવની ઉત્પત્તિ થવાથી તે કાયરૂપ ઠરે અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128