Book Title: Swapnadravya Devdravya J Che
Author(s): Kanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

View full book text
Previous | Next

Page 79
________________ [ ૧૭ ] જૈનશાળામાં વિ. સં. ૨૦૨૨ના ચાતુર્માસમાં અમે અલગ સ્થાને સ્વમ ઉતારવાનું નક્કી કરેલ, ને તેની ઉપજ દેવદ્રવ્યમાં જ ને તે પણ પ્રારંભમાં રાધનપુરના જિનાલયમાં જીર્ણોદ્ધાર આદિમાં ઉપયોગ કરવા માટે ઠરાવેલ. શરૂઆતમાં સખ્ત વિરોધ વચ્ચે પણ શાસ્ત્રાનુસારી સુવિહિત પરંપરાને શિરોધાર્ય કરનાર શાસનપ્રેમી શ્રી સંઘની મક્કમતાના કારણે તે પ્રયત્ન સફલ થયેલ, ને છેવટે થોડા સમય બાદ સમસ્ત રાધનપુર જૈન સંઘે સર્વાનુમતે સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાનું નકકી કરેલ. શાસનપ્રેમી શ્રી સંઘે જે પ્રવૃત્તિ મક્કમતાથી ને અડગતાથી પ્રારંભેલ, જો કે તેને અંગે શરૂઆતમાં ખૂબ જ વિરોધને વાવંટોળ સહન કરવો પડેલ, પણ પરિણામ શાસ્ત્રાનુસારી સુવિહિત પરંપરામાન્ય પ્રણાલી પ્રમાણે જ આવેલ. રાધનપુરમાં વિ. સં. ૨૦૨૨ના ચાતુર્માસમાં સ્વપ્નની ઉપજ કેટલાયે વર્ષો બાદ પ્રથમવાર જ દેવદ્રવ્યમાં લઈ જવાની જે શાસ્ત્રીય પ્રણાલીને શુભ પ્રારંભ થયે તે સમયના વાતાવરણને સ્પષ્ટ કરતો જે અહેવાલ રાધનપુર નિવાસી શ્રી શાસનપ્રેમીએ “કલ્યાણ માસિકના નવેમ્બર ૧૯૬૬ના અંકમાં પ્રસિદ્ધ કરેલ છે તેનું અક્ષરશઃ અવતરણ અત્રે ઉલ્ફત કરવામાં આવે છે-સંપાદક. શાસ્ત્રાનુસારી સુવિહિત પ્રણાલીને હિંમતપૂર્વક નીડરતાથી પ્રચાર કરો આજે જરૂરી છે શ્રી શાસનપ્રેમ રાધનપુર. ચાલુ વર્ષમાં રાધનપુર ખાતે ચાતુમાં સાથે બિરાજમાન ૫. પંન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજી ગણિવરશ્રી (વર્તમાન આ વિ. કનચંદ્રસૂરિજી મ.) એ હિમ્મત તથા મકમતાથી રાધનપુરમાં કેટલાયે વર્ષોથી ઘૂસી ગયેલી સ્વMાની

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164