Book Title: Sukrut Anumodna Author(s): Dharmguptavijay Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) ધન્ય છે શય્યભવસૂરિ મહારાજાને કે જે મેટા બ્રાહ્મણ પંડિત હોવા છતાં માત્ર જિનમતિને જોતાં જ પ્રતિબંધ પામી પ્રભવસ્વામિ પાસે પ્રવજ્યા સ્વીકારી તેઓના ચૌદપૂર્વધર પટ્ટધર બન્યા ! (૧૯) ધન્ય છે દુર્બલિકા પુણ્યમિત્રના સ્વાધ્યાય રસને કે જે રોજ એકપાત્રુ ભરી ઘી વાપરવા છતાં સ્વાધ્યાયના ભારે પરિશ્રમના કારણે દુબળા રહેતા ! (૨૦) ધન્ય છે સ્થૂલભદ્ર સ્વામિને કે જેઓ કશ્યા વેશ્યાની ચિત્રશાલામાં ચોમાસું રહી રેજ ષટરસ ભેજન કરવા છતાં જરાયે વિકારી ન બન્યા ! (૨૧) ધન્ય છે બાલ વજકુમારને કે જેને જન્મતાં જ દક્ષાની ધૂન લાગી અને તેની ખાતર લાગટ છ-છ મહિના સુધી રડીને પણ પિતાનું પ્રિય પ્રાપ્ત કર્યું ! (૨૨) ધન્ય છે હરિભદ્રસૂરિજી મહારાજાને કે જેઓએ પિતાના દીક્ષાજીવન દરમ્યાન ૧૪૪૪ ગ્રંથરત્નની અદ્દભુત રચના કરી શ્રી સંઘ ઉપર મહાન ઉપકાર કર્યો. ! (૨૩) ધન્ય છે હીરસૂરિજી મહારાજાને કે જેઓએ મહા હિંસક એવા મુસલમાન બાદશાહ અકબરને પ્રતિબંધ કરી છ-છ મહિના સુધી સમસ્ત દેશમાં અહિંસાને ઝંડો ફરમાવ્યું! (૨૪) ધન્ય છે જગશ્ચંદ્રસૂરિ મહારાજાને કે જેઓએ યાવ જજીવ આયંબિલ કરવાની પ્રતિજ્ઞા કરી અને તેના For Private and Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30