________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
(૧૩૧) તે નરાત્તમાને ધન્ય છે કે જેએ ત્રતમાં, શીલમાં, સમક્તિમાં અને સયમમાં ખૂબજ દઢ છે !
(૧૩૨) જે મહાપુરુષો પ્રાણુના સંકટમાં પણુ જરાયે મનથી, નતથી, શીલથી, સમ્યકત્વથી અને સયમથી ચલિત નથી બન્યા તેને કોટિશ ધન્યવાદ !
(૧૩૩) જે પુણ્યાત્માઓને જિનપ્રિય હાય, જિનવચનપ્રિય હાય, જિનાજ્ઞાપ્રિય હાય, મેક્ષ અને માક્ષમાગ ખૂબ પ્રિય હાય તેને સદા ધન્ય છે !
(૧૩૪) જે શ્રાવકશિશમણુઓએ સાત ક્ષેત્રોની ભકિતમાં પોતાનું તમામ તન મન ધન ખચી નાંખ્યું. તેને ધન્ય છે!
(૧૩૫) જે સાત્ત્વિક પુરુષોએ પાતાના પ્રાણના ભેગે પણ ખીજા જીવેાના પ્રાણાની રક્ષા કરી તેઓને ધન્ય છે ! (૧૩૬) મૃત્યુના મુખમાં જતા પ્રાણીઆને મચાવ્યા તેવા દયાળુ પુરુષોને ધન્ય છે !
(૧૩૭) મરતા જીવાને નવકારમંત્ર સ`ભળાવ્યે તેઓને પણ ધન્ય છે !
(૧૩૮) તે સજ્જનાને ધન્ય છે કે જે બીજાએના સુખે સુખી, દુઃખે દુઃખી થાય છે !
(૧૩૯) જે ઉત્તમ પુરુષો સુખમાં લીન થતા નથી અને દુઃખમાં દૌન ખનતા નથી તેઓને ધન્ય છે !
For Private and Personal Use Only