________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
(૧૪૦) શુભાશુભ કર્મના ઉદયમાં જે હર્ષોં-શાક ન કરતાં સમભાવ રાખે છે તેવા ઉત્તમ પુરુષોને ધન્ય છે ! (૧૪૧) પરંતુ સુખ અને ગુણે! દેખો જેએના હૃદયમાં ખૂબ આનંદ થતા હાય તેને સદા ધન્ય છે !
(૧૪ર) જે ઉત્તમ પુરુષો રાજ ગુણગુણીની, જ્ઞાન-જ્ઞાનીની પૂજા-ભક્તિ કરતા હાય તેઓને ધન્ય છે ! (૧૪૩) જે ઉત્તમ પુરુષોએ દીક્ષાથી આનાં, દીક્ષિતાનાં, તપસ્વીઓનાં, જિનભકતાનાં ગુરૂભકતેાનાં, શાસન ભકતાનાં, બ્રહ્મચારીનાં મહુમાન કર્યાં. તેને
ધન્ય છે !
(૧૪૪) તે ઉત્તમશ્રાવક-શ્રાવિકાઓને ધન્ય છે કે જેઓએ ધામધુમથી અ ંજનશલાકા પ્રતિષ્ઠા મહાત્સા, દીક્ષા મહાત્સવ, અષ્ટાન્તિકા મહેત્સવા, પ્રવેશ માત્મવાદારતાથી ઉજવ્યા !
ગુરૂદેવાના નગર
ઉલ્લાસ ઉમગથી
(૧૪૫) તે મહા શ્રાવક-શ્રાવિકાઓને ધન્ય છે કે જેઓએ ઉદારતાથી છ'રી પાળતા શત્રુ...જ્યાદિ તીના મહાન સંઘે કાયા !
(૧૪૬) ઉપધાન-ઉજમાં કરનાર-કરાવનાર શ્રાવક-શ્રાવિકાઆને ધન્ય છે !
(૧૪૭) જે મહાપુરુષો વિધિમાગનું પ્રતિપાદન, અવિધિને નિષેધ કરતા હાય, વિધિમાગ માં જગતના જીવાને
For Private and Personal Use Only