________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
જોડતા હેય, વિધિને પૂર્ણ રાગ હોય, અને વિધિપૂર્વક ક્રિયા કરનારાઓની ખૂબ અનુમોદના–પ્રશંસા
કરતા હોય તેવા પ્રવચન ભકતને ધન્ય છે ! (૧૪) જે શ્રાવક શ્રેષ્ઠો બીજા ધર્મના આરાધકને તેઓની
આરાધનામાં યથાશકિત રેજ મદદ કરતા હોય
તેઓને ધન્ય છે ! (૧૪) બીજા જીવેને દેવગુરૂ ધર્મની સેવા કરવાને ઉત્સાહ,
વધારતા હોય તેવા પરોપકારી ને સદા ધન્ય છે ! (૧૫) ધર્મ સાધનામાં અસ્થિર થયેલા આત્માઓને ધર્મમાં
સ્થિર કરવા પ્રયત્ન કરતા હોય તેઓને સદા ધન્ય છે ! (૧૫૧) પ્રવચનનું માલિન્ય દૂર કર્યું કે કરતા હોય તેઓને
ધન્ય છે ! (૧પર) તપસ્વીઓને અંતર વાણું–પારણાં કરાવ્યાં તેઓને
ધન્ય છે ! (૧૫૩) સારાયે સંઘનું સાધર્મિક વાત્સલ્ય કર્યું તેઓને
ધન્ય છે ! (૧૫) દુકાળમાં હજારો-લાખે સાધમિકેની ઉત્તમ આહાર
પાણીથી ભક્તિ કરી તેઓને ધન્ય છે ! (૧૪૫) દરિદ્ર અવસ્થામાં પણ ભાવથી દાન દીધું તેવા
દાનપ્રિય ને ધન્ય છે ! (૧૫) ભરયૌવનમાં પણ નિર્મળ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું તેવા સ્ત્રી-પુરુષોને સદા ધન્ય છે ! (૧પ૭) જે શ્રાવક-શ્રાવિકાઓએ જિનેશ્વર દેવની અંગુષ્ઠ.
For Private and Personal Use Only