Book Title: Sukrut Anumodna
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રમાણથી માંડી પાંચસે ધનુષ્ય પ્રમાણુ જિનપ્રતિમાઓ
ભરાવી તેઓને ધન્ય છે ! (૧૫૮) જે મહાશ્રાવકે એ નાનામાં નાના ઘર દહેરાસરથી
માંડી વિશાળકાય શિલ્પમય ૮૪ મંડપ યુકત દહેરા
સરે બંધાવ્યાં તેઓને ધન્ય છે ! (૧૫૯) જે શ્રાવકોએ જિનમંદિરના જિર્ણોદ્ધાર કર્યા
કરાવરાવ્યા તેઓને સદા ધન્ય છે ! (૧૬) જે મહાનશ્રાવકોએ શત્રુજ્યાદિ તીર્થોના ઉદ્ધારે
કર્યા–કરાવરાવ્યા તેઓને સદા ધન્ય છે! (૧૧) જે શ્રાવક-શ્રાવિકાઓએ એકથી માંડી લાખે ાન
ભંડારે બનાવ્યા–બનાવરાવ્યા તેઓને ધન્ય છે ! (૧૨) જે શ્રાવકશિરોમણિઓએ સેનાની શાહીથી, ચાંદીની
શાહીથી આગ લખાવ્યાં તેઓને ધન્ય છે! ( ૧૩) જેઓએ આગની પૂજા–દર્શનવંદન-સત્કાર
સન્માન-તુતિ કરી તેઓને સદા ધન્ય છે ! (૧૬૪) જેઓ વિધિપૂર્વક આગમભણ્યા-બીજાઓને ભણાવ્યા,
ભણતાને સહાય કરી તેઓને સદા ધન્ય છે ! (૧૫) જેઓએ બધા આગમોના ભવ્ય વરઘડા કાઢી
જિનાગને મહિમા વધાર્યો તેઓને સદા ધન્ય છે! (૧૬) જેઓએ આગમને સુરક્ષિત રાખવા સ્ટીલનાં,
ચાંદીનાં, લાકડાનાં કબાટે સંઘને ભેટ આપ્યાં તેઓને ધન્ય છે !
For Private and Personal Use Only

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30