Book Title: Sukrut Anumodna
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૨૮. (૧૭૫) જેઓને જિનભકિતને ગુરૂભકિતને, જિનવાણીને સંયમ ધર્મને, શીવરમણને ભારે રંગ લાગ્યું હોય. તેઓને સદા ધન્ય છે ! (૧૭૬) ત્રણભુવનમાં જે પુણ્યાત્માઓને જિનભકિત, ગુરૂ ભકિત, આગમ ભક્તિ, સંઘભક્તિ, સાધર્મિક ભક્તિ, દાન, શીલ, તપ, જપ, પપકાર વગેરેનું ભારે. વ્યસન હોય તેઓને ધન્ય છે ! (૧૭૭) તે શ્રમણસિંહને ધન્ય છે કે જેઓએ દીક્ષા લઈ જિનક૫ ભિક્ષુની બાર પ્રતિમાઓ અને યથાલન્દિક કલ્પને વહન કર્યો ! (૧૮) તે શ્રમણરત્નને ધન્ય છે કે જેઓએ દીક્ષા લઈ સંપૂર્ણ ચૌદપૂર્વ, દશપૂર્વ, નવપૂર્વ યાવત એક પૂર્વ સંપૂર્ણ ભણ્યા અને બીજા યેય શ્રમણોને તે પૂર્વેની ભવ્ય વાચનાઓ આપી ! (૧૭૮) તે પુણ્ય શ્રમને ધન્ય છે કે જેઓને રીક્ષામાં. કેવળજ્ઞાનાદિ લબ્ધિઓ ઉત્પન્ન થઈ ! (૧૮૦) એવિસે કલાક જ્યણા પૂર્વક જીવન જીવતા શ્રમણ શ્રમણ ભગવંતેને સદા ધન્ય છે ! (૧૧) જે સાધુ-સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓએ સિદ્ધગિરિની. નવ્વાણુ યાત્રા અને ચોવિહાર છઠ્ઠ કરી સાત યાત્રાઓ વિધિપૂર્વક ઉલ્લાસ-ઉમંગથી કરી તેઓને ધન્ય છે : (સમાપ્ત) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30