Book Title: Sukrut Anumodna
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) જ્ઞાનને રેજ પ૧ લેગસને કાઉસગ્ગ અને ૫૧ ખમાસમણું વિધિપૂર્વક દેતા હોય તેઓને ધન્ય છે ! (૧૮) જિનમંદિરોને અને તમને વહિવટ જે સુશ્રાવકે શાસ્ત્રવિધિ મુજબ કરતા હોય તેઓને ધન્ય છે ! (૧૬) ભૂતકાળમાં અનંત ચકવતીએ, અનંતા બલદે, અનંતા રાજા-રાણુઓ, અનંતા રાજકુમારે, અનંતી રાજકુમારીએ, અને અનંતા ધનકુબેરેએ સ્વાધીન વિપુલ ભેગે વૈભને ત્યાગ કરી દીક્ષા લઈ ભવસાગર તરી ગયા તેઓને કેટિશ: ધન્ય છે ! (૧૭) રોજ વારંવાર સ્વ–પરના સુકૃતની ખૂબ અનુમોદના સ્વના દુષ્કૃતની ખૂબ નિંદા-ગ કરતા હોય તેઓને સદા ધન્ય છે ! (૧૭૧) ત્રણ ભુવનમાં જે જે ખૂબજ ભવભરૂ–પાપભીરુ, હેય તેઓને ધન્ય છે ! (૧૭૨) જે શ્રાવક-શ્રાવિકાઓએ ભવ્ય સંઘપૂજન, ગુરૂપૂજન, જ્ઞાનપૂજન કર્યા તેઓને સદા ધન્ય છે ! (૧૭૩) જે ભાગ્યશાળીઓ વારંવાર જિનેશ્વર દેવેને અને જિનાગોને આગળ કરી દરેક કામ કરતા હોય તેઓને સદા ધન્ય છે ! (૧૭૪) જેઓની ક્રિયા શુદ્ધ હેય, ભાવના શુદ્ધ હોય તેઓને સદા ધન્ય છે ! For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30