________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) જ્ઞાનને રેજ પ૧ લેગસને કાઉસગ્ગ અને ૫૧
ખમાસમણું વિધિપૂર્વક દેતા હોય તેઓને ધન્ય છે ! (૧૮) જિનમંદિરોને અને તમને વહિવટ જે સુશ્રાવકે
શાસ્ત્રવિધિ મુજબ કરતા હોય તેઓને ધન્ય છે ! (૧૬) ભૂતકાળમાં અનંત ચકવતીએ, અનંતા બલદે,
અનંતા રાજા-રાણુઓ, અનંતા રાજકુમારે, અનંતી રાજકુમારીએ, અને અનંતા ધનકુબેરેએ સ્વાધીન વિપુલ ભેગે વૈભને ત્યાગ કરી દીક્ષા લઈ ભવસાગર
તરી ગયા તેઓને કેટિશ: ધન્ય છે ! (૧૭) રોજ વારંવાર સ્વ–પરના સુકૃતની ખૂબ અનુમોદના
સ્વના દુષ્કૃતની ખૂબ નિંદા-ગ કરતા હોય તેઓને
સદા ધન્ય છે ! (૧૭૧) ત્રણ ભુવનમાં જે જે ખૂબજ ભવભરૂ–પાપભીરુ,
હેય તેઓને ધન્ય છે ! (૧૭૨) જે શ્રાવક-શ્રાવિકાઓએ ભવ્ય સંઘપૂજન, ગુરૂપૂજન,
જ્ઞાનપૂજન કર્યા તેઓને સદા ધન્ય છે ! (૧૭૩) જે ભાગ્યશાળીઓ વારંવાર જિનેશ્વર દેવેને અને
જિનાગોને આગળ કરી દરેક કામ કરતા હોય તેઓને
સદા ધન્ય છે ! (૧૭૪) જેઓની ક્રિયા શુદ્ધ હેય, ભાવના શુદ્ધ હોય
તેઓને સદા ધન્ય છે !
For Private and Personal Use Only