Book Title: Sukrut Anumodna
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ સૂરિજીના ઉપદેશથી સિદ્ધગિરિના છ’રી પાળતા મેટે સઘ કાઢયા કે જેમાં ૭૦ લાખ કુટુંબ અને ૫૦૦૦ આચાર્યાં હતા ! (૩૦) ધન્ય છે વસ્તુપાળમત્રને કે જેણે છ'રી પાળતા સિદ્ધગિરિના અને ગિરનાર તીના ક્રાત સાત મોટા સહૈ। કાઢયા ! (૩૧) ધન્ય છે ભરતચક્રવતી ને કે જેણે યાવજજીવ સાધુમિક ભક્તિ, ચાવિસે જીનેશ્વર દેવાનાં અષ્ટાપદ પવ ત ઉપર સેાનાનાં મંદિર સ્વ-સ્વ કાયા પ્રમાણુ ચેવિસે તીથ કર દેવાની રત્નાની પ્રતિમાઓ ભરાવી અને અંતે આરિસા ભવનમાં ઉત્તમ ભાવના ભાવતા ભાવતા કેવળજ્ઞાન પામ્યા ! (૩૨) ધન્ય છે ઋષભદેવ ભગવાનના સે। પુત્રોને કે જેએ દીક્ષા લઈ માક્ષમાં ગયા ! (૩૩) ધન્ય છે ઋષભદેવ ભગવાનના વંશને કે જેમાં ઉત્પન્ન થયેલા અસ ધ્યેય રાજાએ દીક્ષા લઈ કેટલાક માક્ષમાં અને કેટલાક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા ! (૩૪) ધન્ય છે. સગરચક્રવર્તીના ૬૦ હજાર પુત્રોને કે જેએ અષ્ટાપદ તીની રક્ષા કરતા કરતા શહીદ મનાં બારમા દેવલેાકમાં ગયા ! (૩૫) ધન્ય છે લબ્ધિધારી વિષ્ણુકુમાર શ્રમણ શ્રેષ્ઠિને કે જેઓએ દૃષ્ટ નમુચીને સખ્ત સજા કરવા લાખ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30