________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
-
(૮૦) રત્નત્રયીની આરાધનામાં ચેવિસે કલાક સદા અપ્રમત્ત
એવા સાધુ-સાધ્વી ભગવંતને ધન્ય છે ! (૮૧) સ્વપ્રશંસા અને પરનિંદથી સદા અલિપ્ત એવા
સાધુસાધ્વી ભગવે તેને ધન્ય છે ! (૮૨) ચાર પ્રકારની ધમકથા કરતા અને ચાર પ્રકારની
વિકથા ન કરતા એવા સાધુ–સાવી ભગવતેને સદા
ધન્ય છે ! (૮૩) અપ્રતિબદ્ધ વિહારી સાધુ-સાધ્વી ભગવંતને સદા
ધન્ય છે ! (૮૪) સદા જ્ઞાન ધ્યાન, તપ જપ પરાયણ એવા સાધુ
સાધ્વી ભગવંતને સદા ધન્ય છે ! (૮૫) નિર્મમ, નિર્મોહી, નિરહંકારી એવા શ્રમણ-શ્રમણ
એને કેટિશઃ ધન્યવાદ ! (૮૬) મનથી પણ જે સાધુ-સાધ્વી ભગવંતે સાવધાની
લેશમાત્ર અનુદના કદીયે કરતા નથી તેઓને સદા ધન્ય છે ! (૮૭) ત્રણ શલ્યથી, ત્રણ ગારવથી, ત્રણ દંડથી રહિત એવા
સાધુ-સાધ્વી–ભગવંતેને સદા ધન્ય છે! (૮૮) રોજ આન્ત-પ્રાન્ત, અરસનિરસ નિર્દોષ આહાર લાવી
વાપરતા હોય તેવા સાધુ–સાદવી ભગવંતને સદા
ધન્ય છે! (૮) નિપ્રતિકર્મા દેહની જરાયે શુશ્રુષા કરતા નથી તે)
સાધુ–સાવી ભગવંતને ધન્ય છે! સુ. અ. ૨
For Private and Personal Use Only