Book Title: Sukrut Anumodna Author(s): Dharmguptavijay Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ કારણે રાજાએ તપાગચ્છનું' બિરૂદ આપ્યું ! (૨૫) ધન્ય છે ખાલ્યવયના પાદક્ષિપ્તસૂરિજી મહારાજાને કે જેઓએ દિગ્ગજ એવા દિગબર વાદીને તુરત નિરુત્તર કરી જૈનશાસનના વિજય ધ્વજ ક્માન્યે ! (૨૬) ધન્ય છે. હેમચંદ્રસૂરિજી મહારાજાને કે જેઓએ અતિલઘુવયમાં દૌક્ષા લઈ સરસ્વતીના પ્રસાદ પ્રાપ્ત કરી કુમારપાળરાજાને જૈનધમી બનાવી અઢારે દેશમાં અહિંસા દેવીનુ સામ્રાજ્ય સ્થાપિત કર્યું ! (૨૭) ધન્ય છે વસ્તુપાળ-તેજપાલની આંધવ મેલડીને કે જેઓએ પેાતાના જીવનકાળ દરમ્યાન સેંકડા શીલ્યમય કલાત્મક દેવવિમાન જેવાં વિશાલકાય જિનમ'દિશ અધાવ્યાં, લાખા નયનરમ્ય જિનમિષ્મ ભરાવ્યાં અને છત્રીસ લાખ જ્ઞાનભંડારા મનાવ્યા ! ૨૮) ધન્ય છે કુમારપાળ રાજને કે જેણે પેાતાના ગુરૂ ડેમ દ્રસૂચ્છિના સદુપદેશથી પેાતાના અઢારે દેશમાં અભારીનું પ્રવતન કરાવ્યું અને ૧૪૪૦ નૂતન જિનમદિરાના જિણેદ્ધાર કરાવ્યા, સાત મેટા જ્ઞાનભડારી બનાવ્યા, શત્રુજય અને ગિરનાર તૌના છી પાળતા માટા સધ કાઢયા, કરાડી સેનામહારા સાધમિકાના ઉદ્ધારમાં ખેંચી અને પરમાહુ તના ખિરુદને પામ્યા ! (૨૯) ધન્ય છે વિક્રમશાને કે જેણે સિદ્ધસેનદિવાકર– For Private and Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30