________________
અર્થ : મુક્ત આત્મા નિષ્ક્રિય હોય છે) તથા શાશ્વત એવા ક્ષાયિક સમ્યકત્વ, વીર્ય, સિદ્ધત્વ, દર્શન અને જ્ઞાનથી વળી અનન્ય સુખથી પણ સંયુક્ત હોય છે તથા અસ્તિકાયત્વ, ગુણવત્વ, અનાદિત, અસંખ્ય પ્રદેશવત્વ અને નિત્યત્વ વગેરે જીવને હોય જ છે. | યદ્યપિ, ભગવતી સૂત્રમાં સિદ્ધને અવીર્યા તથા અચારિત્રીયા કહ્યા છે, તે તો કરણરૂપ ચલવીર્યની અપેક્ષામેં કહ્યા. પણ, તેહી જ શ્રી અનુયોગદ્વારમાં ક્ષાયિક-લબ્ધિ અધિકારૅ તથા પન્નવણા સૂત્રમાં વીર્ય તે જીવલક્ષણ છે- એમ કહ્યું છે. તથા, ચારિત્ર પ્રવૃત્તિરૂપની ના છે પણ સ્થિરતારૂપ ચારિત્ર તે તો જીવનું સ્વ-લક્ષણ છે. તે ઉત્તરાધ્યનના અઠ્યાવીશમાં અધ્યયનથી જોવું.
તથા, વસુદેવહિંડ મળે, વલી શ્રીપાલ-ચરિત્ર મધ્ય સિદ્ધ-સ્તુતિ અધિકારે કહ્યું છે| || | | "जे णंतगुणा दुगुणा इगतिसगुणा य अहव अट्ठगुणा ।
fસાતવડW, તે સિદ્ધ હિંતુ જે સિદ્ધિ || 9 ||’’
અર્થ : અનંત ગુણવાળા, બે ગુણવાળા અને એકત્રીશ ગુણવાળા અથવા આઠ ગુણવાળા, અનંત પ્રકારે થયેલા ચતુવાળા એવા જે સિદ્ધો છે તે સિદ્ધો મને સિદ્ધિને આર્પો.
તથા બૃહત્સલ્યભાષ્યવૈન વીવવું, સંતીતષે સમોટું !
તે સTITUTI, માવેTTયાતા || 9 ||'' અર્થ : જીવદ્રવ્ય દ્રવ્યથી સંખ્યાતીત-પદમાં રહેલું છે, કાળથી અનાદિ-અનંત છે અને ભાવથી (પણ) અનાદિ-અનંત છે. એમ દ્રવ્યાર્ણવ તથા આપ્તમીમાંસાદિક અનેક ગ્રંથોમાં કહ્યું છે.
માટે, આત્માની જેવારે ભેદ-વ્યાખ્યા કરિયે તેવારે ગુણ અનંતા, એક-એક ગુણને વિષે અવિભાગ અનંતા, એક-એક અવિભાગને વિષે અનંતા પર્યાય-એ કમ્મપયડીને વિષે વ્યાખ્યા દેખાય છે. અને તે જ અવિભાગ તથા પર્યાયનું એકપણે પણ શ્રી ભગવતીની ટીકામાં દેખાય છે. | અને સંક્ષેપ્ત-વ્યાખ્યામેં ગુણ-પર્યાય બહુને એક-પર્યાયાસ્તિક કહી બોલાવ્યા છે. એમ મતિ-વિભ્રમ ટાલીને શ્રદ્ધા રાખવી.
ઈહાં શ્રી અરિહંત -દ્રવ્યને વિશર્ષે ઓલખાવવા નિમિત્તે ગુણ-ગુણની જુદી-જુદી વ્યાખ્યા જણાવવા માટે તથા પોતાની સત્તાની રુચિ પ્રગટ કરવા માટે ગુણ-ગુણનો જુદી-જુદો ધર્મ કહી સ્તવના કરિયેં છેમેં.- એ પ્રશસ્તિ થઈ.
| રૂત્તિ પ્રશસ્તિ ||
વો)
श्री सुपास आनंदमें, ગુણકાંતનો દો,
ડિઝાઇ જ્ઞાનાનંદે પૂછો, પવિત્ર યાત્રિાનંદ્રો, વિનJ1
श्री सुपास.॥१॥
કે
Jain Education International
For Personal Private Use Only
૧૫ ૫
www.jainelibrary.org