Book Title: Shrimad Devchandji Krut Chovisi
Author(s): Premal Kapadia
Publisher: Harshadrai Heritage

View full book text
Previous | Next

Page 438
________________ नयर संभायते पार्श्व प्रभुदर्शनं, विकसते हर्ष उत्साह वाध्यो। हेतु एकत्वता रमण परिणामथी, सिद्धि साधकपणोआजसाध्यो॥ " કૃદન.બી. अर्थ : खम्भात नगर में विराजमान श्री सुखसागर पार्श्वनाथ प्रभु के दर्शन-वन्दन करते समय रोमराजि विकसित होने से अपूर्व हर्ष और उत्साह की उर्मियां उत्पन्न होने लगी और श्री अरिहन्त परमात्मा के साथ ध्यान द्वारा तन्मयता सिद्ध होने से आत्म-रमणता प्राप्त हुई । इससे अनुमान होता है कि सिद्धि की साधकता मेरी आत्मा में प्रकटित हुई है । અર્થ : ખંભાત નગરમાં બિરાજતા શ્રી સુખસાગર પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન-વંદન કરતી વેળાએ રોમ-રાજી વિકસ્વર થતાં અપૂર્વ હર્ષ અને ઉત્સાહની ઊર્મિઓ ઉત્પન્ન થવા લાગી. અને, શ્રી અરિહંત પરમાત્મા સાથે ધ્યાન વડે તન્મયતા-એકતા સિદ્ધ થતાં આત્મ-રમણતા પ્રાપ્ત થઈ. તેથી અનુમાન થાય છે કે, સિદ્ધિની સાધકતા મારા આત્મામાં પ્રગટી છે. સ્વો. બાલાવબોધ : એહવા અધ્યવસાય શ્રી ખંભાયત તીર્થે શ્રી સુખસાગર પાર્ષજિનનું વંદન કરતાં કોઈક પ્રભુની પ્રભુતા ઉપર અપૂર્વ રાગ ઉપનો તે હર્ષે એ વચન ભાંખ્યું છે. તે માટે ખંભાયતનું નામ આપ્યું છે જે| એ ખંભાયત નગરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીને દર્શને વિકસતે હર્ષ-હર્ષને વિકસ્વર થવે ઉત્સાહ વાધ્યો કેતાં વધ્યો, હેતુ જે કારણ શ્રી અરિહંત દેવ તેહથી એકત્વપણે-અત્યંત રાગે રમ્યો જે પરિણામ એટલે પ્રભુથી અતિ રાગી પરિણામ થવાથી, સિદ્ધિ જે મોક્ષ તેહનું સાધકપણું એ આત્મામાંહે છે. એવું અનુમાન સધ્યું. એટલે પ્રભુ-રાગે અનુષ્ઠાનરહિત-આસારહિત પરિણમ્યો તો જાણ્યું જે- એ જીવ, મોક્ષ નિપજાવવાની યોગ્યતાવંત છે. માટે, એહવું અનુમાન કીધું જે- આજ કેતાં જે દિવસેં પ્રભુને ભેટ્યો તે દિવસે માહરું સિદ્ધિ-સાધકપણું સયું. // ત સતમથાર્થઃ || ૭ || ૨૩(૧૦) www.ainelibrary.org Jain Education International For Personal & Private Use Only ૪૩૫

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510