Book Title: Shrimad Devchandji Krut Chovisi
Author(s): Premal Kapadia
Publisher: Harshadrai Heritage

View full book text
Previous | Next

Page 453
________________ www अर्थ : संसार के दुःख से उद्विग्न बना हुआ मुमुक्षु आत्मा श्री महावीर परमात्मा से अपनी दीन-दुःखी अवस्था का वर्णन करता हुआ प्रार्थना करता है, हे दीनदयाल ! करुणा सागर ! -૩ प्रभो! आप इस दीन-दुःखी दास पर दया बरसाकर उसे संसार-सागर से तारो-पार उतारो । यद्यपि, यह सेवक अनेक अवगुणों-दोषों से भरा हुआ है, राग-द्वेषादि से रंगा हुआ है तो भी इसे आप अपना सेवक - शरणागत मानकर इस पर कृपादृष्टि करो और इसे संसार-सागर से पार उतारकर जगत् में महान् सुयश-कीर्ति को प्राप्त करो। यही मेरी भावभरी विनम्र प्रार्थना है । અર્થ : સંસારના દુઃખથી ઉદ્વિગ્ન બનેલો મુમુક્ષુ આત્મા શ્રી મહાવીર પરમાત્મા પાસે પોતાની દીન-દુઃખી અવસ્થાનું વર્ણન ક૨વાપૂર્વક પ્રાર્થના કરે છે. હે દીન-દયાલ ! કરુણાસાગર પ્રભુ ! આપ આ દીન-દુ:ખી દાસ ઉપર દયા વરસાવી અને સંસાર-સાગરથી તારોપાર ઉતારો. Jain Education International જો કે આ સેવક અનેક અવગુણો(દોષો)થી ભરેલો છે, રાગ-દ્વેષાદિથી રંગાયેલો છે, છતાં એને પોતાનો સેવક માની-શરણાગત માની એની ઉપર કૃપા-દૃષ્ટિ કરો અને એને સંસાર-સાગરથી પાર ઉતારીને જગતમાં મહાન સુયશ-કીર્તિને પ્રાપ્ત કરો. એ જ મારી નમ્ર ભાવ-ભરી પ્રાર્થના છે. ૨૪(૪) સ્વો. બાલાવબોધ : કોઈક અવસરેં શ્રી જિનાગમના અભ્યાસ કરીને, સંસારભ્રમણજ્ઞાનાવરણાદિ આવરણે આવૃત પોતાની અનંત આત્મ-શક્તિ જાણીને, અનાદિ પર-ભાવાનુષંગતા દોષને દુઃખે ઉદ્વિગ્ન આત્મા તે પોતાની સાધકતા-શક્તિ અણદેખતો ૫૨મ નિર્યામક સમાન ચોવીશમા શ્રી વીરનાથના ચરણ-શરણ નિર્ધારીને શ્રી વીર પ્રભુની આગલ પ્રાર્થનાસહિત વિનંતિ કરે છે જે હે નાથ ! હે દીન-દયાલ ! હે પ્રભુજી ! મુજ સરિખો જે તત્ત્વ-સાધન તથા આજ્ઞા-નિર્વાહમાં અસમર્થ, તેને માત્ર નામથી સેવક જાણી તાર તાર. એ ગુણ-રોધકરૂપ દુઃખથી નિસ્તાર. તુજ સરીખા પ્રભુ વિના બીજા કોને કહું ? જગતમાં એટલું સુજશ લીજેં. યદ્યપિ, પ્રભુ તો જશના કામી નથી પરંતુ ઉપચારેં ભક્તિ-આતુરતાએઁ કહે છે જે, મુજ સરીખો દાસ તે યદ્યપિ રાગ-દ્વેષ-અસંયમઅનુષ્ઠાનાશંસાદિ દોષ-એકાંતાદિ દોષ-અનાદરાદિ દોષરૂપ અવગુણૅ કરી ભર્યો છે, તો પણ તાહરો કહેવાય છે. તે માટે, હે દયા-નિધિ કેતાં દયા જે ભાવ-કરુણાના નિધાન ! દીન જે હું રંક, અશરણ, દુ:ખિત, તત્ત્વ-શૂન્ય, જ્ઞાનાદિ સંપદારહિત, ભાવ-દરિદ્રી, માર્ગનો વિરાધક, અસંયમ-સંચારી, મહાવિકા૨ી તમારી આજ્ઞાથી-વિમુખ અનાદિનો ઉદ્ધત એહવા મુજ ઉપર દયા કરીછેં. તાહરી કૃપા તેહ જ ત્રાણ-શરણ થશે. યદ્યપિ, અરિહંત તો કૃપાવંત જ છે, તો કૃપા શી કરવી છે ? તો પણ અર્થી વિચારેં નહીં માટે અર્થીનું એ વચન છે. દયાવંતને જ એમ કહેવાય છે જે, હે દેવ ! તમેં દયાના ભંડાર છો. તમનેં જ અવલંબે તરીશ. એ જ સત્ય છે. ।। કૃતિ પ્રથમથાર્થ : || 2 || राग-द्वेषे भर्यो मोह वैरी नड्यो, लोकनी रीतमां घणुंए रातो । क्रोधवश धमधम्यो शुद्ध ગોઘવા गुण नवि रम्यो, भम्यो भव मांहे हुं विषय मातो ॥ તારી For Personal & Private Use Only ૪૫૦ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510