Book Title: Saral Gujarati Vyakaran
Author(s): Bharat Thakar
Publisher: Shabdalok Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ પ.પૂ. સંવેગચંદ્રવિજયજી મહારાજ સાહેબ વિ. આપે આપેલ “સરળ ગુજરાતી વ્યાકરણ' નામનું પુસ્તક જોયું. સરળભાષામાં ગુજરાતી ભાષાને લગતા વિભક્તિ કૃદન્ત - તદ્ધિતના વિષયનું ઘણું જ્ઞાન થાય તેમ છે. સંસ્કૃત અને પ્રાકૃતભાષાનું જ્ઞાન મેળવતા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતને જો આ ગુજરાતી વ્યાકરણનું જ્ઞાન કરાવવામાં આવે તો સંસ્કૃત અને પ્રાકૃત વાક્યરચના, શબ્દપ્રયોગો, જોડણી - સમાસ વગેરેમાં તે જ્ઞાન બહુ ઉપયોગી થાય. સંસ્કૃત ભાષા અને પ્રાકૃતભાષા ભણતાં પહેલા ગુજરાતી ભાષાને જાણનારાઓએ આ વ્યાકરણનું જ્ઞાન મેળવવું ઘણું જરૂરી છે. સંસ્કૃત ભાષાના પ્રવેશમાં બહુ સુલભતા રહેશે. . આ સમયમાં સ્કૂલોમાં ગુજરાતી વ્યાકરણનું જ્ઞાન બહું ઓછું આપવામાં આવે છે. તેથી નામ-સર્વનામનો ઉપયોગ, વિભક્તિના પ્રત્યયો, વાક્યરચનામાં સંસ્કૃત ભાષાના પ્રવેશમાં ઘણી તકલીફો જણાય છે. આપશ્રી આ ગુજરાતી વ્યાકરણના પુસ્તકને પ્રકાશિત કરાવી જૈન ધર્મના વિશિષ્ટ અભ્યાસીઓને આપવામાં આવશે તો સંસ્કૃત-પ્રાકૃતભાષાના જ્ઞાનમાં સહાયક બનશે. પરંપરાએ આગમો વિગેરેના જ્ઞાનમાં પણ ઉપયોગી બનશે. એજ લિ. પં. રસિકલાલ શાન્તિલાલની કોટી કોટી વંદના સં. ૨૦૬૦, નાકા,ચુ.૧૧ બુધવાર 11 '

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 272