________________
રૃદ્દોકતથી સાંભળવામાં જ્યારે શરીરની લંબાઇ અંતિમ આયુષ્ય થશે. કહેવાશે. આપણા આંગુલ
આપણા આંગુલ થાય છે એવું આવ્યું છે. ભવિષ્યકાળમાં આછી થશે ત્યારે વીસ ત્રંનું એમના આંશુલ એ ઉત્સેધાંગુલ કરતાં નાના હોવાથી ૧૫૦ ગુણ નાના થશે. એમની અપેક્ષાએ આપણા આંશુલ ૧૫૦ ગણા મેાટા છે. આપણી અપેક્ષાએ ૨૫૦ ગણા ભૂતકાળમાં બહુ મોટા આંગુલ હતા તેને પ્રમાણાંગુલ કહયા છે.
એક પ્રમાણાંગુલ હોય તે આપણી આંશુલ ૨૫૦ ચાય અને આપણી એક આંગુલ હોય ત્યારે ઉત્સેધાંગલ નાની હાવાથી ૧૫૦ થશે.
એક પ્રમાણાંગુલ
ય તે ઉત્તેત્રાગુલ ૪૦૦ થશે અને સાત હાથના શરીરવાળાના ૨૫૦ થાય છે, એમ સાંભળ્યું છે. મધ્યમલેાકમાં જ્યાં સમતુલા પૃથ્વી હોય ત્યાંથી ઉલાક ભણી જતાં મધ્યમલાકની ઉંચાઇ ૯૦ પ્રમાાંગુલના હિસાબે યાજન પુરા થતા તારામાના વિમાને આવે છે.
૬૯૦X૨૫૦XYXા માલે તારાઓના વિમાને પર્ છે. એનાથી પણ દુર ` વિમાન, તેથી ઉપર જતાં ચંદ્ર વિમાન, તેનાથી ઉપર નક્ષત્રોના વિમાને છે, તેનાથી ઉપર ક્રમે પ્રહેાના વિમાને છે, તેથી ઉપર ઉલાક ભણી જતાં મધ્યમલોકની અતિમ સીમા પર તારાઓના વિમાના વિદ્યમાન છે. કુલ સમતલાભૂમિથી ઉંચા મધ્યમલાક ૯૦૦ યાજન પ્રમાણાંગુલના હિસાબે અંતિમ દ કહેવામાં આવે છે. તેનાથી ઉપર જશે તો ઉર્ધ્વલેાકની સીમા આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com